SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ર પવ મહિમા ન ધ ઘાષસૂરિજી સરખાને ગૃહિઉપકાર એ જ ધ્યેય હતું, જ્યાં ઉપકારના વખત આળ્યે ત્યાં દેહઉપકારની વાત જ ન હતી. ગૃહસ્થને ઉપકાર થાય તેથી ધર્મોપદેશ થઇ શકયા, નડતર આ વખતે તડાતડી થાય. ઉપાલ’ભના સ્થાનમાં ધર્મોપદેશ શી રીતે ? આખા આત્માનું પ્રતિબિંબ • ઉતારનાર આંખ છે, આત્માનુ પ્રતિબિંબ વર્તમાનકાળ પૂરતુ પ્રતિબિંબ ઉતારે, પણ વચન ત્રણે કાળનુ પ્રતિષિખ ઉતારે. એ જગ્યાએ ધનાસાથે વાહે આગળ શ્રી ધર્મ ધોષસૂરિજી ધમેર્મોપદેશ સિવાય ખીજી કોઈ વાત નથી કરતા, આચાય મહારાજ એ સ્થિતિના હતા, તેા જ ધનાસાથે વાહ પ્રતિબાધ પામ્યા, અને તીર્થંકર તરીકે આપણને સાંપડયા. ધનાસા વાહના પશ્ચાત્તાપ હવે ધનાસા વાહને પશુ આજકાલની માફક દુનિયાની ખાટી શરમ ન હતી. મારે પગ ભારે થઈ ગયા. જે જગ્યાએ ન જવાયુ તેમાં નુકશાન થયું, તે પગ ભારે તેમાં સવાલ શે ? ગુના કરી, પાપ કરી, દૂર રહી પાપ પે।ષીએ છીએ. હવે એ પાપ છેડવુ નહિ અને એ ગુનાને બંધ કરવા નથી. ત્યાં શરમ આવે છે, પણ શાની? થએલુ ખાટું માનતા હોય તેા થએલાને ખાડામાં નાખી લેાવ ! પણ દેખીએ છીએ કે તે ખનતું નથી. તે શરમ રખડાવનારી છે; તેવી શરમ ધનાજીએ ન રાખી, નહીંતર ‘શું માં લઇ જઉં,' તેમ વિચાર આવત. ગુનેગારે ધ્યાન રાખવુ જોઈએ કે ગુનાના બદલામાં જે થયું “હાય તે થાય, ગુના લઈ હાજર થવુ જોઈએ. આ દૃષ્ટિ હોવાથી ધનાસા વાહુ આચાય પાસે આવી શકયા ને તીથકર પઢવીને લાયક થયા. ગુના ન થવા દેવા તે પ્રથમ કત ય. છતાં ગુના થવાથી મુર્ખ્ખીથી દૂર રહેવું તે સજ્જનનું કામ નથી, તેથી ધનાજીને સ્મરણ થયું. કાલનિવેદકે સૂર્ય ઉદય થવા વખતે અન્યક્તિથી કહ્યું કે સૂર્ય પેાતાના આશ્રિતાને સભાળતા ન હતા. સજીવન થઈ પાછે સભાળી લે છે.’ આ વાત સૂ`વકાસી કમલને જે સૂય વિકસ્તર કરે છે તે સૂર્યંને અંગે જણાવ્યુ. તે વાત ધનાજીએ પેાતા ઉપર લઈ લીધી, મારે પણ આશ્રિતાને સ ંભાળી લેવા જોઈએ. આહા ! શ્રીધમ ઘાષસૂરિજીને આશ્રય આપી તેમને મે સંભાળ્યા નથી.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy