SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ એકાદશી પવ દેશના. મૌન એકાદશી પ માહાત્મ્ય. પવ મહિમા દન: मन्यते या जगत्तस्त्रं स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तत्मौन, मौनं सम्यक्त्वमेव च ॥१॥ (જ્ઞાન૦ ૬૦ ) પવ તથા તહેવાર. શાસ્ત્રકાર મહારાજા મહેાપાધ્યાય શ્રીમદ્યશેાવિજયજી મહારાજા ભન્ય જીવેાના ઉપકારને માટે અષ્ટકષ્ટ પ્રકરણની રચના કરતાં થયાં મૌનપણાને અંગે તેરમા અષ્ટકમાં નિરૂપણ કરતાં જણાવે છે કે પહેલાં એ વિચારવાનુ છે કે દરેક દશ ન, દરેક ધર્મ સંસ્થા તિથિ, તહેવારને તથા પાંને માનનારા હાય છે. વદૂત્તુ - તિદ્દીમુ ય પવળીસુ ચ ઉત્તવેસુ ય નન્નેત્તુ ચ છળનુ ચ મગ૰ સૂ૦ ૨૮૭). વૈષ્ણવામાં, બ્રાહ્મણામાં તેમજ તમામ જ્ઞાતિએમાં ધમ મન્તવ્યાનુસાર પાં તથા તહેવારે ચાજાયેલાં છે. ('તિદિનુ ચ’ઉત્ત मदन त्रयोदश्यादितिथिषु 'पव्वणीसु य'त्ति पर्व्वणीषु च कार्त्तिक्यादिषु ‘જીન્નયેનું ચ' પ્રિયસમાવિâવુ, મગ ટીકાo go ૯૭૬) રાજકીય સંસ્થાઓમાં રાજકીય ઉદ્દેશ પાર પાડવા માટે તહેવારે તથા પાઁ શખવામાં આવેલાં છે. જૈન શાસનમાં પણ જૈન દનના ધ્યેયાનુસાર તે પ્રકારનાં પાઁ તથા તહેવારે નિયત છે. પ તે તહેવારનુ` લક્ષણ. પર્વ તથા તહેવારમાં ફરકશે ? માસિક કે વાર્ષિક નિયમિત સમુદાયની અપેક્ષાએ હાય તે પં. એક વસ્તુની મહત્તા માટે જે ઉત્સવ જોડાય તે તહેવાર. જેમ કે શ્રીમહાવીર ભગવાનના નિર્વાણદિવસ તે દીવાળીને તહેવાર. જ્ઞાનપંચમી દરેક શાસનમાં કરવાની માટે ૫, આઠમ, પુનમ, ચૌદશ, નિયમિત આરાધવાનાં માટે તિથિ, જુદા જુદા મુદ્દાથી ઉત્સવા નિયમિત કરવામાં આવે તે તહેવાર. મૌન એકાદશી પ`તુ. ધ્યેય. મૌન એકાદશી પહેલાં ન હતી. દરેક મહિને અગિયારશ તા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy