SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પર્વ મહિમા દર્શન वार्षिकः । सप्ताष्टाब्दिक उत्कृष्ट, एवं बालस्विधा मतः ॥९॥ | (ગામાત્ર સૂ૦) હવે પેલી માન્યતાવાળથી આડે દિવસે તે થશે નહિ ! પર્વ સિવાય જે ઉપવાસ કરશે તે તેમના હિસાબે તે ડૂબી જશે. (ખતર!) સામાયિક વગેરે શિક્ષાત્ર ધારણ કરનારાએ આટલા માટે લાંબી મુદતને આહાર, વ્યાપાર, શરીરસંસ્કારને ત્યાગ અને બ્રહ્મચર્યનું પાલન, આ બધું કરવારૂપ પૌષધ કરી અાઈવ આરાધવું જોઈએ. પૌષધ શું પર્વ દિવસે જ થાય ? એ અર્થ ઉચિત નથી. રેજ કરાય. પ અવશ્ય ! પર્યુષણની અઠ્ઠાઈને અંગે પાંચ કૃત્યે જણાવ્યાં. તેનું આરાધન કરનારે વરસનું સરવૈયું કાઢવું જોઈએ. તે સરવૈયું કાઢવા માટે આખા વર્ષમાં કયાં કયાં કાર્યો કરવા જોઈએ, કયાં વર્જવાં જોઈએ, તેમાં શું થયું અને શું ન થયું તે વિચારવું જોઈએ, તેથી ગઈ કાલે વાર્ષિક ૧૧ કૃત્યે જણાવ્યાં. ત્યારબાદ મધને અધિકાર બારવ્રતના અધિકારમાં આવે તેથી પર્યુષણ પર્વમાં પૌષધ કરી વિશેષથી આરાધના કરવાની જરૂરી છે. પર્વદિવસે પધધ કરવો એમ કહેવાને બદલે “પર્વ દિવસમાં પષધ છેડે નહિ” એમ શાથી કહેવામાં આવે છે ? શાસના વાકયોને અવળે અર્થ કરનારાઓને અંગે શાસ્ત્રકારોને સાવચેતી રાખવી પડે છે. “પર્વ દિવસે પિષધ કરે” એમ કહે છે જેને ધર્મ કયા ઉડાવવી હોય તે તરત કહી દે “પર્વ વિનાના દિવસે પૈધ કરે નહિ.” આટલા માટે શાસ્ત્રો કહે છે કે, “પર્વ દિવસે પૌષધ છેડશો નહિ. એનો અર્થ એમ કે “પૌષધ કરે તે જ પણ પર્વ દિવસે તે કર્યા વિના ન જ રહેતા.” આ પ્રમાણે સાવચેતીપૂર્વકના નથી પેલાને બોલાવવાને વખત નથી. એવા બિચારાઓને પ્રકારનો પણ ખ્યાલ નથી. શાસ્ત્રોમાં તેનું નિરૂપણ ચાલ્યું, પછી કયારે શ્રેન્ડણ કરેલાં કયાં સુધી રહે તે જણાવ્યું. એક વખત ગ્રહણ કર્યા હોય તે અણુ યાજજીવ ચાલે તે સાધારણ મર્યાદા છે, તેને અધિકાર ન સમજતાં ગ્રહણ મર્યાદામાં ગયા ?
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy