Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar
Catalog link: https://jainqq.org/explore/006072/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - પનીર, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧ પડઘા ગીત ૨ અણુ ૩ પાત્ર પરિચય ૪ તારતમ્યનાં ત્રાજવાં ૫ ધરતી ૬ પહેલા અક છ વચલા અંક ૮ છેલ્લા અંક (૧) ઉદ્ભવ.... (૨) કલાકૃતિ અને ઇતિહાસ (૩) નાચાલેખન (૪) રુચિભેદ (૫) સૂડી વચ્ચે (૬) નીતિનાશના પ્રકારે .... 6000 ક્રમિકા .... ... 6000 .... .... .... (૭) જથ્થાનું મૂલ્યશાસ્ત્ર (૮) સાસદનું માન (૯) જીવિત અને સાંસ્કૃતિ (૧૦) સમાજ અને વ્યક્તિ (૧૧) સાધન અને સાધ્ય (૧૨) તદ્રુગના મહણ (૧૩) તર્ક અને શ્રદ્ધા (૧૪) ભાવનાના વિજય (૧૫) સબળ નિમળતા.... (૧૬) પદ્મિનીના નિશ્ચયનું માનસ.... .... ... .... .... .... ... .... .... .... .... 0138 .... .... .... .... 8.00 .... .... .... પૃષ્ઠ ૩ .... .... G .... 1000 .... .... .... ... .... .... .... ........ .... .... 84.0 .... ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૨૩ ૨૩ ૨૫ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ܺܐ ७ ૧૧ ૩૫ ૪૧ 1919 ૧૦૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ தான் க . பாபா - வாEைRITREAT - Page #4 -------------------------------------------------------------------------- ________________ પડઘા ગીત વગડાને વાટ કે લજામણુને લુમખેઃ લીલુ પાંદલમાં જાંબલી ફેલે શું ? “ અડશો–મને–ન–કે ” અધીર ! - મારો સાધુ ચોળાય ! પ્રેમરાગ સ્પર્શથી અંગ અકળાય ! ફૂલડાં સંગાથ એક શેવતીને ગુમઃ નીલમના ઝુંડમાં પારસ ફૂલે લઃ • પડછા કેઈને કુટિલ ! મારું અંગ અભડાય ! ભેગભુખી આંખથી પાંખી કપાય ! એકલ ઉરે તણા અબેલ શબ્દ ઉપડયાઃ દરિયાના બેટમાં પડઘા થઈ પડયા દિવાદાંનું થયું શરીર ! - એના “આવ ” સંભળાય ! ભેખડની બાથ એ તે ! પાસ ના જવાય ! Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬ આભલાના મુરજમાં રૂપવેલ વીજળી: તેજ તણી કાચમાં પ્રતાપની શિખા ભળી: જામનનાં તેજ ભી ચીર ! રૂપ એનાં દૂરથી પીવાય ! અડીએ તેા અડનારું ખાખ થઈ જાય પદ્મિની પુષ્પમાં વસંત એક જોગી: અનંગ સમી આંખમાં પવિત્રતા ખે ધૂણીઃ અડશે ના ! રામ રામ તીર ! એના આશિષ લેવાય ! સિંહણનાં દૂધ સિહુથી જ જીરવાય !! - ૨૦, ૭, ૩૨, Page #6 -------------------------------------------------------------------------- ________________ આરધનામાં સમરું રૂપ બાનું ! ને બા સ્મરિને પ્રભુ રૂપ પામું ! Page #7 -------------------------------------------------------------------------- ________________ . (૧) અરાવલી કાતર કદરામાં, પ્રતાપના એકલ શબ્દ આવડે; ચિતાડના રાજસિહાસને અડેઃ રડી પડે નેત્ર વસુંધરાનાં એકાકી કા કાંચનઝંધ શા ઉભી, સમુદ્રના સૌ નિરખે તરગાઃ સામ્રાજ્યના, ફ્રાન્સ તણાય ભગા, ઉકેલતા; તારલી જતી ડૂબીઃ પૃથ્વિ તણાં રાષ્ટ્ર સહુ ઉખેડી, ખડી કરૂં, અંતરને નિનાદ; '. હાલાંડમાં ઈ અમેલ સાદ, આમ ત્રતા સૌ શમણાં જતાં ઉડી; પ્રતાપે ગજવી ખીણા, હેલેના એનાપારટે; કૈસરે પદસૃષ્ટિના, ગીતા હાલાન્ડમાં ર2; ખૂંચવી મહારાજ્યા, પાòવ્યા સ્થળ નિજ ને ! ખૂંચવી. માતના ખેાળા, પદભ્રષ્ટ ક્રિયા મને ! પૃથ્વિએ સાંભળ્યાં શબ્દો, પદભ્રષ્ટ પાદશાહના ! કારમાં ગાન એથીયે, કરવા અંતર દાહના ! (ર) અશાકનું ધ સિંહાસને નહિ; નહિ મહારાજ્ય સમુદ્રગુપ્તનું; કનિષ્કનુંયે ન વિસાતમાં કઈ પદ્માસને પ્રિય ન જીન મુક્તનું Page #8 -------------------------------------------------------------------------- ________________ બાવીશ તે પૂતળીયે મઢેલા, ન ભાવના વિક્રમના સિહાસને; મનુષ્યના મસ્તકથી ચણેલા, ઝઘીસને આસન કેડ ના મને; મળ્યું હતું એ સહુથી મહાન ! માતા તણું અંતરનું વિતાન ! (૩). ખણ ખકેતર કાળજાના, આ દેહનું મંદિર તેં ચણું દીધું; કરી દઈ દાન બધી પ્રભાનાં, આ કેડિયું એક પ્રકાશનું કીધું; ચતુમુખે વિશ્વ સુજાવતાં દીધી બધી પ્રભા તેં મુજને ધરી દીધી! (૪) આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ પ્રવેશ તું,-કાંચનકારથી કીધે; પાવિત્ર્યને, ધર્મતણે, પ્રભાને, સંદેશ તેં પ્રેમપિયુષમાં દીધો; અજ્ઞાતને ભીષણ ગર્ભમાંથી ખેંચી લઈ આતશ દેખતે કીધે ! વર્ષો વિત્યાં આજ ઉડી ગયાને, ઉચે; મૂકી એકલ બાળ, બાને; ન વિસરું નેત્ર કદિ અમીનાં, અપત્ય પ્રીતિ પમરંત હીનાર Page #9 -------------------------------------------------------------------------- ________________ સંધ્યા ઉષા નિરખતા દિગન્ત, અચ્ચે ચડું હું સ્મૃતિના ઉડન્તઃ ને બીજામાં હું તુજ રૂપ ભાળું, માતૃત્વની ત્યાં કવિતા નિહાળું: નથી ગઈબા નકી હું કહુ છું; રૂપાન્તરે સવમહીં સ્મરું છું આકાશમાં તારી અનંતતા છેઃ ને અગ્નિમાં તંજ વિશુદ્ધતા છે; નિદ્રામહીં વત્સલ ભાવ બાના ! ઉલ્લાસબાના સ્મરું સોણલામાં; દયા ઝરે માતની ચંદ્રિકામાં વસુંધરામાં બલિદાન બાનાં આરાધનામાં સ્મરું રૂપ બાનું ! ને બા સ્મરીને પ્રભુરૂપ પામું ! ૭, ૩, ૨૯ ૨૩, ૭, ૩ર. Page #10 -------------------------------------------------------------------------- ________________ પાત્ર પરિચય Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૨૯૦ ના સમય વખતે ચિતેડના સિંહાસન ઉપર વિરાજમાન બાપ્પા રાવળના વંશજ તે મહારાણું લક્ષ્મણસિંહેઃ મહારાણના બાર પુત્રોમાંના બીજા અને મહારાણાને અત્યંત પ્રિય કુમાર તે અજયસિંહઃ મહારાણાના બાર પુત્રોમાંના એક કુમાર તે અય્યતસિંહઃ મેવાડના મંત્રીશ્વર તે કેદારનાથ મહારાણાની સગીરાવસ્થામાં ચિતોડને સાચવનાર, અને મહારાણાના રાજ્યારોહણ પછી પણ અધિકાર બળે રાજ્યની ધુરા રહેનાર મહારાણાના કાકા તે રાણું ભીમસિંહઃ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રૂપરાણી પદ્મિનીના વીર ભ્રાત્તા અને ચિતાડના ક્રુપાળ તે બાદલઃ રૂપરાણી પદ્મિનીના કાકા અને ચિતાડના સેનાનાયક તે ગારાઢવઃ ઈ. સ. ૧૨૯૦ના સમય વખતે દિલ્હીના સિહાસનારૂઢ ચવનસમ્રાટ તે અલાઉદ્દીન ખીલજીઃ દિલ્હીશ્વરના સ ંધિવિગ્રહક અને ક્રૂટનીતિને ખળે શહેનશાહતમાં મેટા અધિકાર ધરાવનાર તે સરદાર કાજીઃ ચારિત્ર્યમાં આ રમણીના આદસમી અને રૂપમાં રિત સમી રાણા ભીમસિંહની મહારાણી તે પદ્મિની મુગલાએ જગતને નૂરઝહાંનું નૂર ખતાવ્યું: રાજપૂતાએ પદ્મિનીનું સૌંદય પદ્મ આપ્યું: અને ખીજા' થાડાં: Page #14 -------------------------------------------------------------------------- ________________ તારતમ્યના ત્રાજવાં. Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધવિરામના શરૂઆતના દિવસોમાં અમે અમારા એક વિદ્વાન મુરબ્બી સાથે Clive Bellનું ઉદ્દભવ Civilisation વાંચતા હતા. Sense of Values ઉપર એણે મૂકેલા ભારથી અમે નીતિશાસ્ત્રની મૂલ્ય આંકણી ઉપર ઊતરી પડ્યા, કેટ Page #17 -------------------------------------------------------------------------- ________________ • • • • પવિની • • • લીક વખત એવી આકરી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે બે નીતિનાશમાંથી ડંખતે હદયે, છતાં સ્વેચ્છાએ એકને સ્વીકાર કરવો અનિવાર્ય હેય છે. એવે વખતે શું કરવું? રહસ્યની તારતમ્યતાને કયે ધરણે વિચાર કરવો ? વિદ્વાન મુરબ્બી ઊઠવા અને મેજ પાસેની છાજલી ઉપરથી પ્રખ્યાત બેજિયમ લેખક મેરિસ મેટરલિન્કનું MonnaVanna ઊપાડયું. પિતાની ટેવ પ્રમાણે શરૂઆતમાં એમણે એ નાટકને સાર સંભળાવ્યો. પોતાના દેશને અને હજારે દેશબંધુઓને બચાવી લેવા Wanna પિતાના શિયળનું કેવી રીતે બલિદાન આપે છે; એ કથા રસપૂર્વક અને રસમય રીતે વર્ણવી. એમણે પોતાની ચળકતી આંખે મારી ઉપર ઠેરવી, અને પૂછયું; “બોલો તમારે શો મત. છે? એક રમણુનું શિયળ વધારે કે હજારો લોકેાના પ્રાણ ?” | મારું આર્યહદય ઉછળી ઊઠયું. એક ક્ષણને પણ વિચાર કર્યા સિવાય મેં જવાબ ફગાવ્ય, “એક સ્ત્રીનું શિયળ સ્તો !” વિદ્વાન મુરબ્બી હસ્યા, “ હું ધાર જ હતો! હિન્દુસ્તાનના લેકેને નીતિને એક પ્રકારને રોગ થયા છે.” તેઓ ફરી હસ્યા. “ અને માત્ર નૈતિક દષ્ટિએ વિચાર કરે તો ય હું તમને પૂછું છું કે હજારો લકે પરસ્પર Page #18 -------------------------------------------------------------------------- ________________ • • • તારતમ્યના ત્રાજવાં • • • વૈર કેળવે, જાણે ચીભડાં વધેરતાં હોય તેમ એક બીજાનાં માથાં ઊતારી લે, અને પરિણામે સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા ઘટી જાય અને વર્ણસંકરતા ફેલાય, વ્યવસ્થાભંગ અને દ્રવ્યહાનિ થાય, સમાજનું જીવન ડહોળાઈ જાય, એ બધે શું ઓછો નીતિનાશ છે ?” અમે ઘડીભર દલીલહીન થઈ ગયા. આ રીતે વિચાર કરવા અમે ટેવાયેલા હતા. મને લાગ્યું કે જે વાક્ય મેં જવાબમાં ફગાવ્યું હતું તે મારો મત નહોતે, પણ માન્યતા હતી. એના મૂળમાં વિચારણ કે પૃથક્કરણ હેતાં પણ સાચું ખોટું છતાં રૂઢિનું ધુમ્મસ હતું. મને લાગ્યું કે માન્યતા ખોટી હોય તે ફેંકી દેવી જોઈએ, અને સાચી હોય તે જવાબ શોધી કાઢવા જોઈએ. હા પીને રજા લેતાં મેં Monna Vanna માગી લીધું. નાટક હજાર પાનાનું હોય તે રાતપાળી કરીને પણ એ તે દિવસે જ પૂરું કરવાનો નિશ્ચય કર્યો હતે. પણ ચોપડીનાં મોટાં બીબાં અને જાડા કાગળો જોઈને હૈયાને ભાર ઓછો થયે. રાત્રે ચોપડી પૂરી કરી. મન માન્યું નહિ એમ લાગ્યું. લેખકને પક્ષપાત કેવળ પાત્રો ઉપર નહિ પણ તો ઉપર પણ ઊતરે એ અનિવાર્ય હોય છે. Monna Vanna માં જે તત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, Page #19 -------------------------------------------------------------------------- ________________ • • પઢિની • • • • તેના વિરોધી તત્વ ઉપર પક્ષપાત કરીને મારે એક બીજું નાટક લખવું એમ નિશ્ચય કર્યો. વિચાર આવ્યો: “કઈ સામાજીક વસ્તુગૂંથણ. કરી તત્વને વિજય કરું ?” તરત જ કલાકૃતિ જવાબ મળ્યોઃ “ના. એ પદ્ધતિમાં કલ્પનાનાં અને પાત્રો તે માનસશાસ્ત્રને વફાદાર રહી ઇતિહાસ ગમે તે સ્વરૂપમાં રજૂ કરવાની લેખકને છૂટ રહે છે. એ એક ફાયદો છે ખરે, પણ એ પાત્રો પાછળ હંમેશાં કોઈ નિશ્ચિત સમાજ, સંસ્થા, કે સંસ્કૃતિને અવાજ હોય જ છે એવું નથી હોતું. જે અમુક સંસ્કૃતિને કે ફિસુફીને અવાજ છૂટ કરવો હોય તે ઇતિહાસને આધારભૂત રાખી ઈતિહાસે પ્રાપ્ત કરેલી ઘટનાને. આશ્રય લેવો જોઈએ. એથી સ્થળ, કાળ, અને ઘટનાનું બંધન વહોરી લેવું પડે છે એ ખરું, પણ સાથે સાથે પ્રજાહદયમાં ઇતિહાસે અંકિત કરેલું તેતે ગૌરવ પણ અનાયાસે આપણું વહારે આવીને ઊભું રહે છે.' અને મેં ઐતિહાસિક કથાવસ્તુની ધરતી લેવાનું નક્કી કર્યું. જેટલી ત્વરાથી “એક રમણીનું શિયળ વધારે કે હજારો લેકેના પ્રાણ?' એ પ્રશ્નના જવાબમાં “શિયળ” શદ કૂદી આવ્યો હતો, તેટલી ત્વરાથી અંતરપટ પર “પદ્મિનીનું પાત્ર ખડું થયું. એમાં ઈતિહાસની માન્યતા. છે, “પદ્મિનીને વિજય છે, અને આય હદયને પડો છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ • • તારતમ્યના ત્રાજવાં • • • પઢિનીની ઘટનાની સાલવારી વિષે અને એ ઘટનામાં સંકળાયેલાં પાત્રોનાં નામો અને પરસ્પરના સંબંધે તથા રાજ્ય ઉપરના અધિકાર વિષે હમણાં હમણાં ઈતિહાસન રા. બ. ગૌરીશંકર ઓઝાએ પિતાના “રાજપૂતાનેકા ઈતિહાસ” નામક ગ્રંથમાં મતભેદ રજૂ કર્યો છે, પરંતુ એ મતભેદ સાચો હોય તોયે કથાની દષ્ટિએ મહત્વનું નથી. વળી પ્રજા હૃદયમાં તે આજ સુધી કર્નલ ઝાડે મેળવેલી હકીકતે રમણ કર્યું છે. ઉપરાંત આ નાટકમાં મારો હેતુ આર્યહૃદયને તર્કયુક્ત છતાં આત્મસૃત ધ્વનિ આપવાને હેવાથી મેં ટૅડ રાજસ્થાનની ધરતી ઉપર મંડાણ કર્યું છે. આ નાટકમાં એક કાલ્પનિક પાત્ર ઉમેર્યું નથી. મહારાણું લક્ષ્મણસિંહના મંત્રીશ્વરનું નામ મળ્યું નથી. છતાં એમને એક મંત્રીશ્વર તે અવશ્ય હશે એમ માનીને, અને એનું નામ “કેદારનાથ” કે “કુંભકર્ણ' ગમે તે હોય છતાં ફરક પડતો નથી એમ લાગવાથી “કેદારનાથ” નું ઇતિહાસ અગમ્ય છતાં ઐતિહાસિક પાત્ર ઉમેર્યું છે. બીજા કેટલાંક નામને પણ એ જ ન્યાય લાગુ પડે છે એમ કબૂલ કરીને પણ કહું છું કે ગુજરાતના કેટલાક પ્રખર લેખકેની માફક કથાધ્વનિને શૂટ કરવા ખાતર ઇતિહાસ વાતને ખેંચતાણીને અભિરુચિને કદરૂપી કરવાને લેશ પણ પ્રયત્ન આમાં કરવામાં આવ્યા નથી. વસ્તુવિકાસને Page #21 -------------------------------------------------------------------------- ________________ • • • પશિની • • • • માટે અજુગતી પાત્રાવલિ ઊભી કરી દેવી એ લેખકની લેખક તરીકેની પણ નિર્બળતા છે. નાટકનું આલેખન કાવ્ય કરતાં પણ કઠિન છે. કેમકે એને રંગભૂમિની મર્યાદા છે. પણ જેમ નાટ પાલેખન સ્વાતંત્ર્ય મર્યાદાને મહિમા સમજી લે તે દીપી ઊઠે છે; તેમજ જે નાટકની મર્યાદાઓનું યથાર્થપણે પાલન થાય તે એ લેખનના કોઈ પણ પ્રકાર કરતાં વિશેષ ખીલી ઊઠે છે. ટોળાંઓના મનભાવ નાટયસાહિત્યમાં હજી જોઈયે તેટલા આવ્યા નથી; કેમકે નાથાલેખનને એ અનુકૂળ આવી શકે એમ નથી. દેશનેતાઓની જેમ રંગભૂમિને પણ શારીરિક મર્યાદાઓ હોય છે. એ મર્યાદાઓને કારણે ટોળાંએનું અને તેના હલન, ચલન અને ભાવના-ભરતીઓટનું ગૌરવ રંગભૂમિ ઉપર લાવવું સહેલું નથી. મોટે ભાગે એવો પ્રયત્ન જુગુપ્સા પ્રેરે છે. છતાં એ વસ્તુ રંગભૂમિ ઉપર આણવાની આવશ્યકતા છે; કેમકે જમાનો લોકતંત્રનો અવતો જાય છે, અને સાહિત્ય પણ રંગભૂમિ તરફ ઢળતું જાય છે. આવી સ્થિતિમાં માત્ર એક જ ઉપાય છે; અને તે ટોળાંઓનું અપ્રત્યક્ષ સૂચન કરવાને. સંસ્કૃત નાટકકારઅને તેમાંય મુખ્યત્વે ભાસ-જે વસ્તુ રંગભૂમિ ઉપર લાવવી Page #22 -------------------------------------------------------------------------- ________________ • • તારતમ્યના ત્રાજવાં • • અશકય જણાય તે વસ્તુને ઉદેશીને પાત્રોને કાંતે ઊંચે જોઈને, અથવા પાંખ [ wing ] માં નજર કરીને ઉબોધતાં ચીતરતા. અપ્રત્યક્ષ સૂચનને આ એક ઉત્તમ પ્રકાર છે. પણ હવે તે રંગભૂમિ ઉપર છાયાપ્રકાશ અને સ્થિતિની કુશળ રચનાથી ઘણું વધારે કહી શકાય તેમ છે, અને બીજા દેશોમાં તેમ થાય છે પણ ખરું. આજ વિચારસરણીને લઈને મેં રજપૂતનાં ટોળાંઓને રંગભૂમિ ઉપર ન લાવતાં નીચેથી આવતા અવાજે અને મશાલના છાયાપ્રકાશના હલનચલનથી સૂચિત કર્યા છે. - રંગભૂમિ ઉપર રક્ત ખૂન કે લડાઈ લાવવાં કે નહિ એ પ્રશ્ન ઉપર આર્યઅભિરુચિ અને સચિભેદ રશિયાની સરદારી નીચે પશ્ચિમાત્ય કલા ભાવના વચ્ચે અવ્યક્ત ખેંચતાણ ચાલી રહી છે. મનને વિહવળ કરી મૂકે, ચિત્તમાં જુગુપ્સા પેદા કરે, માનવીને હદય કારણને દુભવે એવી કોઈ પણ વસ્તુને માત્ર રંગભૂમિ ઉપરથી નહિ, પણ કલાના તમામ પ્રદેશોમાંથી અર્ધઅભિરુચિએ દેશવટો આપ્યો છે. બીજી બાજુએ રશિયાની સાંપ્રત કળાએ રૂધિર, જવાલા અને કટારીને કલાના મુખ્ય પ્રતિકો તરીકે પ્રસ્થાપિત કરી પડકાર કર્યો છે કે, “કલા માત્ર કોઈ ઉચ્ચ Page #23 -------------------------------------------------------------------------- ________________ • પદ્મિની • • • • અને કલ્યાણકારી રચના, ફિસુફી કે વાદના પ્રચારનું મુખ્ય સાધન છે; અને માટે એને એટલી તો ઉગ્ર બતાવધી જાઈયે કે શ્રોતા, દશ કે અનુભવકર્તાની હદય તંત્રીના તારે માત્ર ઝણઝણાવી ન મૂકે પણ આખી હૃદયતંત્રીને હલાવી મૂકે, ખળભળાવી મૂકે, વિહવળ કરી મૂકે. માનવ હદય શું એટલું મુલાયમ થવું ઘટે કે જીવનની આકરી છતાં અનિવાર્ય પરિસ્થિતિમાં સત્યદર્શનથી અકળાઈ ઊઠે ? આ પ્રશ્ન હમણાં તે અણઉકલ્યો રહેવાને, કેમકે જગતનું સમાજ શાસ્ત્ર આજે કઢાયામાં પડ્યું છે, ઉકળી રહ્યું છે. સાંભળ્યું છે કે અમેરિકાની કેટલીક કુમારિકાઓ અમુક જાહેર સંસ્થાઓને દાન અપાવવા સૂડી વચ્ચે માટે પૈસાદાર પાસે જાય છે અને પિતાને એક ચુંબન કરવાની રજા આપી સંસ્થાને આર્થિક સહાય અપાવે છે. એમાં દોષ હોય તે એ વ્યક્તિગત રૂપવતી કુમારિકાઓને નથી, પણ અમેરિકાના જાહેર જીવનની ફિસુફી ઘડનાર વિચારકને છે. જે જમાનામાં સત્કર્મ [ Charityો ની પણ આ કલ્પના છે, તે જમાનામાં હું એક સ્ત્રીનું શિયળ વધારે કે હજારે લકાના પ્રાણ વધારે; એ પ્રશ્ન છણવા બેસું તે સૌ મને હસી નહિ કાઢે? એક તરફથી જેમ ઉપેક્ષાની વ્હીક છે તેમ બીજી તરફથી જવાળામુખી જેવા અસહ્ય પુણ્યપ્રકોપની બહીક છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ • • • તારતમ્યના ત્રાજવાં • • આર્યનીતિભાવના ઊંચા હાથ કરી પડકારી ઊઠશે, “બસ કરો! વિતંડાવાદને પણ મર્યાદા છે. આ શિયળને ત્રાજવામાં મૂકતા કદિ શીખ્યા જ નથી.’ પણ જે હું એમ પ્રશ્ન ઉભો કરું કે એક સ્ત્રીનું શિયળ વધારે કે યુદ્ધને અંગે નીતિનાશના પ્રકારે નિરાધાર થઈ પડેલી હજારે લલ નાઓની લાજ વધારે, તે ? કુળમર્યાદાની એંટમાં પડી ગયેલા રાજપૂતને ભલે એ પ્રશ્ન ઊભે થયો ન હોય, પણ એ પરિસ્થિતિને વિચાર કરે અનિવાર્ય છે. વળી હજારો લેકેની પ્રાણહાનિ પરિણામે નીતિનાશક છે, તેમ સ્વરૂપે પણ અનીતિકારક છે. યુદ્ધને જન્મ, જીવન અને મૃત્યુ ત્રણે અનીતિમાં છે. સમાજરચના શિથિલ થઈ જાય, ધમ ભ્રષ્ટ થાય, નિર્દોષ વણિકો અને ખેડૂતોને શેષવું પડે અને વિજેતાના ગુલામ થવું પડે, એ બધું પણ શું અધમ્ય નથી? -અનીતિકારક નથી ? એક બીજા પ્રત્યે તિરસ્કાર અથવા વૈર-કેમકે વૈર તિરસ્કારનું ભીષણ સ્વરૂપ છે-કેળવ્યા સિવાય એક બીજાના ડોકાં ઊતારી લેવાં એ અશક્ય વાત છે. અને તિરસ્કાર જે. બીજે સમાજદ્રોહી દૂર્ગુણ જડવો મુશ્કેલ છે. કેમકે સમાજનું Page #25 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની મંડાણ શ્રદ્ધા અને પ્રેમના પાયા ઉપર થયેલું છે. આ સ્થિતિમાં યુદ્ધને ગમે તે ભાગે અટકાવવું એ શું આપણે! ધમ નથી થઈ પડતા ? અને જ્યારે એક શિયળભંગ અને અનેક શિયળભંગના પ્રશ્ન ઊભા થાય, ત્યારે ? [ મને જથ્થાનું હીક તા છે જ કે જગતને જલદી જલદી મૂલ્યશાસ્ત્ર મેક્ષ અપાવી દેવાની ઉતાવળમાં પડેલા સમાજસેવાને આવા પ્રશ્ન ઊઠાવવા એ જ અનીતિકારક લાગશે ! ] પદ્મિનીના શિયળભંગથી હજારો સ્ત્રીઓના શિયળની સલામતી ખરીદી શકાતી હેાય તે ખરીદવી? જૈન ધર્મ જ્યારે પગભર થતા હતા તે સમયના કેટલાક વિત’ડાવાદીઓ [ બન્ને પક્ષના ] આમ દલીલ કરતા એમ સાંભળ્યું છેઃ રાજના ખારાક માટે નિત્ય નિત્ય ન્હાના ન્હાના વાને ધાત કરવા તેના કરતાં એક દિવસ એક હાથીને મારી નાખી તેના માંસ ઉપર ચાર મહિના ચલાવવું તે શું ખાટું ?” એટલે એમ તે! લાગે જ છે કે એક પદ્મિનીનુ શિયળ અને હજારા સ્ત્રીએના શિયળ વચ્ચેની ચૂંટણી એ એક ચીભડાં અને હજારા ચીભડાં વચ્ચેની ચૂંટણી જેટલી સાદી અને સ્હેલી તેા નથી જ. અમારા એક રમુજી [ જાતે નહિ; પણ રમુજ કરનારા ] શિક્ષક મજાકમાં કહેતા, કે જૈનધમ પ્રસ્થાપિત થતા હતા ર Page #26 -------------------------------------------------------------------------- ________________ તારતમ્યના ત્રાજવાં ત્યારે અહિંસાના કેટલાક પ્રચારકા હાથમાં ખુલ્લી, તલવાર લઇને ફરતા અને સામે મળે એને કહેતા, “તમે કાંતા અહિંસા ધર્મને સ્વીકાર કરે, અને કાંતા આ તલવારના ધાનેા સ્વીકાર કરો.” એક શિયળ વેચીને અનેક શિયળે: સલામત રાખવાને પ્રયત્ન કરવા એ કાંઈક આના જેવું નથી ? ? પર ંતુ સદ્ અને અસદ્ કતવ્ય અને ત્યાજ્યને તાલવાની તુલા કઈ ? નીતિશાસ્ત્રમાં કાઈ એવા સદાસદનું માન નિરપેક્ષ-કેવળ આદશ [absolute idea] હાઈ શકે કે જેના માનથી માપી જીવનની નાની મેાટી પ્રત્યેક આંટીઘૂંટીઓના નિકાલ લાવી શકીએ ? પ્રખ્યાત જન દર્શનશાસ્ત્રી કાન્ટ કહે છે, હા !' અને પછી પેાતાના નિરપેક્ષ ક ગ્− પ્રભુમ્મિત વિધિવાકય ' [Cutaforical Imperative] ની ભાવના રજૂ કરે છે. પણ પ્રભુસમ્મિત વિધિવાકયની ભાવના સ્વીકારીએ કે પહેલા જ પ્રશ્ન એ ઊભેા થાય કે એ ભાવના, એ નિરપેક્ષ કવ્ય, એ કેવળ ફરજ કઈ ? જગતમાં માએ છે એટલી મતિ છે. વળી કાઈ વિભૂતિનું વાકય એ દેવવાકય એમ નક્કી કરીએ તેય જૂને પ્રશ્ન ના સ્વરૂપે ઊભા જ છે કે વિભૂતિ કેાને લેખવી ? શ્રીકૃષ્ણ, ગૌતમ, યુદ્ધ, ઇસામસિંહ, અથવા મહમ્મદ પયગંબર જેવા ધર્મોચાર્યોને દિવ્યમેધા માનવા, કે કૌટિલ્ય, મિખિયાવેલી અથવા પ્રિન્સ બિસ્માર્કને એ સ્થળે સ્થાપવા ? વળી કાઈ એક ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ • • • પધિની • • • પ્રકારની વિભૂતિઓ લઈએ તોય તેઓમાં કયાં એકમત છે ? આ આંટીઘૂંટીમાંથી કાટ બહુ સહેલાઈથી નીકળી જાય છે, અને કહે છે કે પ્રત્યેક વ્યક્તિના અંતરને કર્તવ્યનાદ અનુસરણીય છે.૧ આત્યંતિક ન્યાય [ જે એવું કંઈ હોય તો ? 1 ની દષ્ટિએ જોતાં તે આ એક માત્ર સત્ય લાગે છે. [૧] “Everything in nature works according to laws. Rational beings along have the faculty of acting according to the conception of laws that is, according to principles ; in otherwords, to have a will." T. K. Abbott, Kant's Theory of Ethics, | P. 29. સરખા. [2] "An action done from a sense of duty derives its moral worth not from the purpose which is to be attained by it, but from the maxim by which it is determined, and therefore does not depend on the realisation of the object of the action, but merely upon the principle of volition by which the action has taken place, without regard to any object of desire.” Albott, op. cit., P. 16. ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ • • • તારતમ્યના ત્રાજવાં • • પણ તો કેટલાક મુંઝવે એવા પ્રશ્નો ઊભા થાય છે. જીસીસ કાઇટને ક્રોસ ઉપર ચડાવનાર પિમ્પીઅસ પાઇલેટે એ કર્મ કર્તવ્ય બુદ્ધિથી જ કર્યું હતું. તે સંસાર જેમ ક્રાઈસ્ટને પૂજે છે તેમ પિમ્પીઅસ પાઇલેટને કેમ નથી પૂજતો? અમેરિકાના ભલાને ખાતર જ પ્રેસીડેન્ટ અબ્રાહમ લીંકનનું ખૂન કરનાર બુથનું નામ ઇતિહાસની તવારીખમાં એટલું જ ઉજળું કેમ નથી લખાયું? ઈસ્લામના પિતે સમજેલા આદેશ અનુસાર સ્વામિ શ્રદ્ધાનંદને હુલાવી ફાંસીને લાકડે લટકનાર પેલા ઝનૂની મુસલમાનને શહીદ તરીકે સ્વીકારતાં શી મૂશ્કેલી નડે છે ? અને તે તો પછી આ જગતની વાડીનાં તમામ ફૂલો સુંધી ચૂંઘીને ફગાવી દેવા માટે જ છે' એમ પ્રમાણિકપણે માનનાર અને આચરનાર અલ્લાઉદ્દીનના ચારિત્ર્યની ચિકિત્સા છેડીને જનસમાજ પવિનીના ચરિત્ર્યની અગ્નિપરીક્ષા શા માટે કરતે હશે ? પ્રકમાં જ એને જવાબ આવી જાય છે. પણ માનવી “સહજ પ્રવૃત્તિ [Instinct]' થી જ સામાજીક પ્રાણી છે. એમ કહેવામાં પણ અતિશયોક્તિદેષ નથી કે જેને આપણે વ્યક્તિ” એવું નામ આપીએ છીએ, તે પણ સમાજને પરિપાક હોય છે. ઉત્ક્રાંતિને ઇતિહાસ તપાસીએ તો દીવા જેવું સ્પષ્ટ જણાશે કે મનુષ્યની “સહજ પ્રવૃતિઓ પણ સમાજ સાથે બદલાતી આવી છે. એટલે સમાજ વિનાના માણસની કલ્પના વિચિત્ર છે. એવી સ્થિ ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ • • • • પદ્મિની • • • તિમાં માત્ર આત્મીય [ subjective] દષ્ટિબિંદુવાળી તુલા કેમ કામ આવે ? સમાજ શબ્દ સાથે જ પરાત્મીક [objective] તત્વ સંકળાએલું છે. તે પછી માનવધર્મમાં કોઈ પણ વસ્તુ કેવળનિરપેક્ષ સંભવતી નથી. સત્ય, શિયળ, અહિંસા, અસ્તેય અને અનુકમ્પા જેવા લગભગ ત્રિકાલાબાધિત ગણાઈ પડેલાં તો પણ નિરપેક્ષ નથી એમ સ્વીકાર્યા સિવાય છૂટકે નથી. વિજ્ઞાન જેવા તુલનાત્મક દૃષ્ટિએ સ્થળ વિષયમાં પણ જ્યારે સાપેક્ષવાદ [Relativity ] ને સ્વીકાર થવા લાગ્યો છે; ત્યારે ધર્મ, નીતિ કે સમાજશાસ્ત્ર કેવળ આદર્શને કઈ રીતે સ્વીકારી શકે ? સત્ય સત્ય છે કેમકે અનિવાર્ય છે. જે છે તે છે !'- જે નથી તે નથી!’ એ સત્યની હકારાત્મક અને નકારાત્મક એવી બે બાજુઓ છે. ત્રીજી બાજુ સંભવતી નથી. જો એ ન સ્વીકારીએ તે પ્રમાણશાસ્ત્ર પહેલા જ Preklad [The principle of identity ] 21°1914 છે. અસ્તેય અનુકરણીય છે, કેમકે ચેરે પણ માંહોમાંહે એક બીજાની ચોરી કરતા નથી. ચોરે માંહોમાંહે ચોરી કરે તો ચોરીને ધંધે ચાલી શકે નહિ; એટલે ચરી પોતે જ પિતાનો પરાજય કરે છે. એ રીતે કોઈપણુ તત્વને સ્વયંસિદ્ધ ન માની લેતાં દરેક તત્વને પ્રમાણશાસ્ત્રથી પુરવાર કરવાનું છે. જે વસ્તુ પ્રત્યેક વ્યક્તિ કરે-સર્વ કર્તવ્ય થઈ પડે-તેય કશી બાધા ન આવે તે જ કર્તવ્ય, તેજ ગુણ અને Page #30 -------------------------------------------------------------------------- ________________ . . . તારતમ્યના ત્રાજવાં • • • એટલું તે કાન્ટ પણ સ્વીકારે છે. પણ તે પછી રજપૂતોની ટેક અને પદ્મિનીની શ્રદ્ધા શાની ઉપર ?–એ બન્નેને બચાવ શો ? જરા પણ પક્ષપાત વિના એમ કહી શકાય કે માનવ સમાજને મેધાદેહ તે ગૌતમબુદ્ધ સાથે જ જો . વિચારતાં એમ પણ લાગે છે કે બુદ્ધ ભગવાનની આર્યદષ્ટિથી સાંપ્રત વિભૂતિઓની દૃષ્ટિ પણ જરાય દૂર જઈ શકી નથી. બન્ડ રસેલ જેવા આપણું જમાનાના બળવાખોર તત્વચિંતકને વાંચતાં પણ એમ થાય છે કે તેઓ બૌદ્ધદર્શનશાસ્ત્ર ઉપર ભાષ્ય લખી રહ્યા છે. સેક્રેટીસને હજી તો જન્મ પણ હોતો થયો એ પહેલાં બૌધધર્મ એક બહુ જ સ્પષ્ટ છતાં પહેલાં ન સુજેલું એવું એક સારાનરસાની પરીક્ષા કરવાનું ચિકિત્સા સૂત્ર આપ્યું. “આપણને જે ગમે તે સારું, આપણને જે ન ગમે તે નઠારું !” સાંપ્રત માનસશાસ્ત્ર એની પડખે છે. સારાનરસાને મૌલિક, પ્રાથમિક આધાર માનસના “ગમવા-ન ગમવા” ઉપર નિર્ભર છે. પ્રત્યેક જ્ઞાન ઇન્દ્રિયના રંગે રંગાએલું છે. આ જગત પિતે છે તે નથી, [3] "So act as to treat humanity, whether in thine own person or in that of any other, in every case as an end withal, never as a means only.” Abbott, op. cit., P 47. Page #31 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની પણ આપણે જે જોઇએ છીએ તે છે. બિશપ બલિ તે એટલે સુધી આગળ જાય છે કે જે આપણા મનમાં નથી તેનું અસ્તિત્વ નથી. આપણા મનની બહાર જે જે વસ્તુનુ અસ્તિત્વ છે તે તે પ્રભુના મનમાં છે. તે આ વસ્તુ ન સ્વીકારીએ તે માનસશાસ્ત્રની અવગણના થાય. [૪] “—that ideas are whatever is perceived and these are the only realities, that these realities exist only so for as they are perceived-. The possibility of any permanent relations or signification in these ideas is provided by supposing that God is the permanent upholder of those ideas. · • History of Philosophy by Dr. Veberwy, Ges. S. Morris' Translation, P. 384. આગળ સરાવા: "When we perceive a tree, the real tree existing without our mind is truly known and comperhended by [tlhat is, exists in tle infinite mind of God." Every unthinking thing is, from the very nature of its existence, perceived by some mind; if not by a finite created mind, yet certainly existing by the infinite mind of God, "in whom we live, move and have our being !” Stephen's Problems of Metaphysic, P. 118. ફ Page #32 -------------------------------------------------------------------------- ________________ તારતમ્યના ત્રાજવાં આ વિચારસરણીમાં તણાતાં આપણે ઐહિક સુખવાદ [Hedonism]માં પગ મૂકીએ છીએ. વળી એક બીજી દલીલ પણ આ વાદના સમનમાં છે. ધારો કે સુખથી પર એવી કેાઈ વસ્તુ કભ્ય તરીકે સ્વીકારવામાં આવી. પણ એ કવ્યના અધિકાર શે ? માણસે શા માટે એ કબ્ય કરતાં [ રુખ ન મળવાને કારણે ] ખુવાર થવું જોઇએ ? કાઈ ભાવવાચક શબ્દમાં અંધ શ્રદ્દા મૂકયા સિવાય એને જવાબ મળવા અશકય છે. કર્મીના ઉપાદાન તરીકે સુખ જ હાથ લાગે છે. જે વસ્તુ ઉપાદાન છે; તેને આદ, ધ્યેય, પ્રાપ્ય, કરી સ્થાપવામાં શો વાંધા છે? વળી વ્યક્તિગત સુખ [ Egoistic Hedenism ]ની જગાએ સમષ્ટિના સુખ [The greatest happiness of the greatest number ] મૂકીને સમાજને પણ સુરક્ષિત બનાવી શકીએ છીએ. એટલે સ પણ અહીં માનસશાસ્ત્રની દૃષ્ટિએ એક સૂક્ષ્મ ભૂલ થાય છે. જગતના પાપને ધેાઈ નાખવા ભગવાન ઇશુ ક્રાસ પર ચડયા. એમની હથેળીમાં, કપાળમાં અને પાનીમાં ખીલા ડોકાયા; એ સમયે એમને સુખ યુ હતું એમ કહેવું તે શબ્દના અર્થ સમજ્યા વિના મેલ્યા બરાબર છે. વળી તેએ ક્રાસ ઉપર ચડયા એ કાંઈ સુખ મેળવવા [ ગમે તેટલું અલૌકિક અને સૂક્ષ્મ ! ] નહિ ! પણ માટે ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ • • • પદની • • • • એમના અંતરની એ ઝંખના હતી. એ ઝંખનાને પરિણામે વિષમ સ્થિતિઓ પણ એમને સુખદ લાગી એ જુદી વાત છે. પણ મૂળે એ સુખની આકાંક્ષા નહોતી. એ રીતે જોતાં એમ લાગે છે કે મનુષ્યને સુખદુઃખની પૂર્વકલ્પનાથી પર એવી એક “એષણા' નામની વસ્તુ છે. એટલે ઐહિક સુખવાદમાં પણ ખોડ છે. નીતિ નથી કઈ કેવળ કર્તવ્ય કે નથી કેઈ સર્વ સામાન્ય ભાવના! ત્યારે શું એ કઈ નિમિત્ત [ end ને ધ્યાનમાં રાખીને ઘડાતી હશે! જે નિમિત્તવાદ [Teleology]. સાચે હોય તે એ નિમિત્ત કર્યું જવાબ કદાચ આમ આપી શકાય: વિશ્વ સમાજની પ્રત્યેક વ્યક્તિ આધિભૌતિક અને આધ્યાત્મિક વિકાસ નિધિને સાધી શકે એવી પરિસ્થિતિપરસ્પરપૂરક એવા અનેક એકમેને બનેલો એક વિશ્વ એકમ.” ૫ [૫] સરખાવો –“ વ્યક્તિ કે સમાજ બનેનું જીવન એવાં તો ઉપર રચાવું જોઈએ કે જેથી આપણું ધારણ, પોષણ, અને સત્વસંશુદ્ધિ, આપણું જીવનકાળ અને મરણકાળ, સરળ, સતિષપ્રદ અને સમાધાનકારક થાય. ધારણ પિષણ એટલે કેવળ પ્રાણ શરીરમાં ટકી જ રહે એમ નહિ, પણ ધારણ એટલે સુરક્ષિત અને આત્મરક્ષિત જીવન, ૨e Page #34 -------------------------------------------------------------------------- ________________ • • તારતના ત્રાજવાં • • • આમાંય ઘણું અસ્પષ્ટતાઓ છે. વ્યક્તિના આધિભૌતિક અને આધ્યાત્મિક વિકાસની વ્યાખ્યા શું; વગેરે પોષણ એટલે નિરોગી, કાર્યદક્ષ અને દીર્ધાયુ થઈ શકે એવું જીવન, અને સત્વસંશુદ્ધિ એટલે માણસાઈભર્યું જીવન; જે જીવનમાં આપણી ભાવનાઓને અને બુદ્ધિનો વિકાસ એવી રીતે થયો હોય કે આપણું જીવન આપણા પિતામાંજ સમાએલું આત્મ પર્યાપ્ત [self-concentrated] ન હોય, સ્વસુખને જ શેધનારું. ન હોય, પણ કુટુમ્બને, ગામને, દેશને, માનવસમાજને, આપણા સંબંધમાં આવતાં પ્રાણીઓને, જેના સંબંધમાં જેટલા જેટલા આવીએ તેટલે અંશે તેને, ન્યાયમાગે, સંબંધોની સપ્રમાણતા અને પરિસ્થિતિ પ્રમાણે ઉત્પન્ન થતી મહત્તા જાળવીને, ઉપયોગી, શાંતિપૂર્ણ, સંતેષપૂર્ણ, પ્રેમપૂર્ણ હોય; જેમાં કોઈ વ્યક્તિ કે વગને અન્યાય ન થતા હોય; વિપત્તિમાં આવી પડેલાંને પગભર થઈ શકે એટલી અને અપંગ થએલાને ઘટતી મદદ મળી રહેતી હોય અને અને આપણી બુદ્ધિ બને તેટલી જીવનના તત્વને સમજનારી સારગ્રાહી; વસ્તુના મૂળને તેમજ વ્યાપ્તિને ગ્રહણ કરનારી, આપણેજ નિર્માણ કરેલા પૂર્વગ્રહોનાં બંધનેથી બને તેટલી સુક્ત, અને મરણની ઈચ્છા કરનારીયે ન હોય અને તેથી ડરનારીયે ન હોય ! કિશોરલાલ મશરૂવાળાઃ જીવન ધન ભાગ ૧ લે. પ્રકરણ, જીવન સિદ્ધાંતઃ પા. ૩૪-૩૫ રી Page #35 -------------------------------------------------------------------------- ________________ પદ્મિનો પ્રશ્નો ઊડે એમ છે. પણ એના જવાખેા ધારીએ છીએ હેાવાને કારણે હેલા છે. પણ એ તેટલા ભાવાત્મક ન અહી' પ્રસ્તુત નથી. • પણ નીતિશાસ્ત્ર આદર્શોનું શાસ્ત્ર [Science of Ideal] હાવા ઉપરાંત વનની કળા [Art of conduct] પણ છે. નિમિત્ત નક્કી કર્યાં પછી પણ એની વ્યવહારૂ બાજુ રહી જાય છે. નિરપેક્ષ કવ્ય જેવી વસ્તુને આપણે શરૂઆતથી જ અસ્વીકાર કર્યો છે. સાપેક્ષતા તે સિદ્ધ કરવાની હાય છે. એટલે નીતિશાસ્ત્ર એક રીતે મૂલ્યાનું શાસ્ત્ર, રહસ્યની તારતમ્યતાનું શાસ્ત્ર [ Science of Voluations ] છે. એ મૂલ્યાંકન પરિસ્થિતિ, પૂર્વ-ઋતિ હાસ, ઉદ્દેશ, પરિણામ, આદિ અશાને ધ્યાનમાં લીધા વિના થઈ શકે નહિ. વળી કયે વખતે કયા અંશને પ્રાધાન્ય આપવું, કયા અંશને બાદ કરવા, કે ગૌણ પદ આપવું એનું પણ સર્વ સામાન્ય કાઈ બંધારણ હોઈ શકે નહિ. વળી જ્ઞાન માત્રને કાઈ પણ નિર્ણય નિર્ણયકારના સુષુપ્ત [subconscious] વલણ ઉપર આધાર રાખે છે. એટલે દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવવા બરાબર લગભગ થાય છે. પણ નીતિશાસ્ત્ર વિષય જ એવા છે. પદ્મિનીએ આ જ નિમિત્તને લક્ષમાં રાખી, પરિસ્થિતિ, પૂર્વતિહાસ, ઉદ્દેશ, પરિણામ આદિ અંશેને તપાસી, મૂલ્યાંકન કરી પેાતાને ભયાનક-સુંદર નિણૅય કર્યો હતા. ૨૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ તારતમ્યના ત્રાજવાં સામાજીક જીવનને ઉદ્દેશ જીવનસંસ્કૃતિનું સંરક્ષણ અને સવર્ધન કરવાના છે. સંસ્કૃતિનું જીવિત અને સંવન કે સંરક્ષણ હજારા લાકે જીવતા સંસ્કૃતિ રહી શકે, કે અદ્વિતીય એવી કલાકૃતિ રક્ષિત રહી શકે તેનાથી નથી થતું, પણ તત્વનું ગૌરવ વધે અને ગમે તે ભાગે તત્વનું જીવન અમર રહે તેના વડે થાય છે. મહાન સિક ંદરને વિષે એવું કહેવાય છે કે એણે થર્ઝ જીત્યું, લૂટયું અને ખાળ્યું, પણ . શિષ્ત્રમાં રહેતા એક કવિને અસ્પૃષ્ટ રહેવા દીધેા. કવિએ સંસ્કૃતિના દ્યોતક છે કે નહિ એ પ્રશ્ન ખાજુએ રાખીએ; તા પણ સિક ંદરે એક તત્વનું ગૌરવ કર્યું, અને જગતને પેાતાની લેાહીખરડી તલવાર ઊંચી કરી જાહેર કર્યું “ મારે પ્રજાનાશ કરવા છે; પણ સંસ્કૃતિનું જીવન અમર તપે !” ખીજો પ્રશ્ન એ ઊઠે છે કે પદ્મિનીના શિયળનું સ્વામી કાણુ ? સમાજ કે પદ્મિની પેતે? અમેરિકન મુસાની ઉપલકિયા અને ઉતાવળિયા મનેાવૃત્તિ વાળા યુરેપીય લેખકાના ચશ્મામાંથી જોવા ટેવાયલા કેટલાક હિન્દી વિચારકા પણુ એમ કહે છે કે આર્યાવનું સમાજશાસ્ત્ર ગ્રીસ કે રામના સમાજશાસ્ત્ર જેટલું વિકસિત, વ્યવસ્થિત કે સમુહિત પ્રધાન નથી. ઉપર ઉપરથી જોતાં ૨૩ સમાજ અને વ્યક્તિત્વ Page #37 -------------------------------------------------------------------------- ________________ • • • • પશિની • • • • • એમનું કહેવું સાચું લાગે છે. પણ આર્યાવર્તનું સમાજશાસ્ત્ર આપણે ધારીયે છીએ એટલે છીછરું નથી. જ્યાં પાશ્ચિમાત્ય સમાજશાસ્ત્રો સમુહના હિતમાં વ્યકિતને હોમાઈ જવાનું ફરમાવે છે ત્યાં આર્યોનું સમાજશાસ્ત્ર વ્યક્તિના હિતમાં સમાજને જરૂર પડે તે ખાખ થઈ જવા ઉપદેશ કરે છે. જ્યાં પશ્ચિમની નીતિવૃત્તિ વ્યક્તિને મોકળી મૂકી વેચ્છાચાર કરવાની પરવાનગી આપે છે, ત્યાં હિન્દુઓ ઉગ્રપણે સમાજનું શાસન પ્રસ્થાપિત કરે છે. આ સ્પષ્ટ છતાં હજી સુધી અસ્પષ્ટ રહેલ સ્વભાવભેદ કાળજી પૂર્વક સમજવા જેવો છે. સ્વધર્મ કે સ્વનીતિની બાબતમાં વ્યક્તિને આર્યસમાજશાસ્ત્ર સર્વોપરી માને છે. ધમડકે નીતિના કોઈ પણ વિષયમાં વ્યક્તિની આડે આવવાને હિન્દુસમાજશાસ્ત્ર કદિ પ્રયત્ન કર્યો નથી. એ વસ્તુ એના સ્વભાવમાં નથી. વિધર્મીઓને ન વટલાવતાં સ્વધર્મના નિધાનમાં રહેવા દિઈને સ્વતંત્ર વિકાસ કરવા દીધું છે. એજ વસ્તુની અંદર આર્યસમાજશાસ્ત્રને એ સ્વભાવ ફૂટ થાય છે. હિન્દુસમાજના સભ્યો સમાજને શરીર વેચે છે પણ આત્મા વેચતા નથી. અને શિયળને શરીરના નહિ પણ આત્માના ગુણ તરીકે હિન્દુઓએ મેળવ્યું છે. ધર્મ અને નીતિની બાબતમાં હિન્દુસમાજશાસ્ત્ર આટલું સહિષ્ણુ હોવા છતાં અધર્મ અને અનીતિ કે Page #38 -------------------------------------------------------------------------- ________________ • • • તારતમ્યના ત્રાજવાં • • • પ્રજાવી તત્વો સામે હિન્દુમાનસ એટલી જ ભયાનક રીતે અસહિષ્ણુ છે. જગતમાં એકબીજાનાં જીવનમાં માથું ન મારવું એવો ઉપદેશ કરતું liberalism ફેલાતું જાય છે. પરંતુ એ liberalism અંતે સંસ્કૃતિને નાશ કરનાર વસ્તુ છે. એકબીજાના જીવનમાં માથું મારવાની હિન્દુઓની ટેવ જોઈને પરદેશીઓ અને પક્ષીઓના લેહીમાંથી નહિ તે લખાણોમાંથી ઘડાએલા કેટલાક હિન્દુઓ પણ અકળાય છે. “ હું ગમે તે કરું. સમાજને જ્યાં સુધી મારું વર્તન સીધી રીતે હરકત ન કરતું હોય ત્યાં સુધી તેમને મારા જીવનમાં માથું મારવાનાં છે અધિકાર ? ” આવી એમની મનોદશા હોય છે. પણ સીધી હરકત એટલે શું ? કઈ ખૂન કરે તો સમાજ વ્યવસ્થામાં વાંધો આવે, અને પરણેતરને બેવફા નીવડે તે કશી હાનિ ન થાય એમ ? આ ઉપરથી જણાશે કે અનીતિની બાબતમાં હિન્દુ લોહી અસહિષ્ણુ છે. અને એવી તેજસ્વી અસહિષ્ણુતા જ સાચી રખેવાળ છે. જ્યાં સુધી પુરુષોના હાથમાં કેળવણીની સત્તા રહી ત્યાં સુધી સ્ત્રીઓ પોતાને કેમ વિશેષ સાધન અને ઉપયોગી થાય એ દષ્ટિબિન્દુ રાખીને સાથે જ તેઓએ તેઓની કેળવણી ઘડી. પરિણામે સ્ત્રીઓનું માનસ જ પુરુષની મનોરંજના થવાનું થઈ ગયું. પીઠાવાળાઓ અને મજૂરોનું Page #39 -------------------------------------------------------------------------- ________________ • • • પદ્મિની • . . લોહી ચૂસતા મીલમાલકો અને માલેતુજારોના પૈસા ઉપર નભતી સમાજસેવા સંસ્થાઓમાં સડે પેઠે અને એ સંસ્થાઓની કેળવણુ લોકમાનસને ભ્રષ્ટ કરવા લાગી. એમ જ એક સ્ત્રીના શિયળની કિંમત આપીને ખરીદેલાં જીવન અને લાજમાદ એટલાં તે વિષમય નીવડે કે શીતળાની માફક પ્રજા શરીરને રૂંવે રૂંવે ફૂટી નીકળે. પ્રાશ્ચાત્ય નીતિશાસ્ત્રના લગભગ ઉગમમાં પહોંચીએ તે પ્લેટોએ કરેલું સશુણોનું વર્ગીકરણ તયુગને મહદગુણ ખાસ ધ્યાન ખેંચે છે. એણે સદ્ભા વનાને ચાર મહષ્ણુણો [Cardinal virtues ] નીચે વહેંચી નાખી છે. પણ મહદ્દગુણને સ્વભાવ પાણી જેવો છે. પ્રકાશની સાથે જેમ પાણીને રંગ બદલાય છે, તેમ જમાને જમાને મદ્દગુણ બદલાયા કરે છે. ગ્રીક અને રેમન પ્રજાનો મહગુણ હિંમત અથવા મર્દાનગી હતા. શરૂઆતના ક્રિશ્ચયનને મહદ્ગુણ દાન હતો. મધ્યયુગનો મહગુણ પરદુઃખભંજન પરાક્રમ; ૧૮ મી સદીમાં ઉપકારૌદાય મહદ્દગુણ તરીકે પ્રતિષ્ઠિત હતો. લેસ્લી સ્ટીફનના શબ્દોમાં કહીએ તે આજના યૂરોપનો મહગુણ તંત્રબદ્ધ ન્યાય ગણાય : એ રીતે , [૬] “Each age has had its cardinal [or Papal]. virtue. Among the Greeks and Romans it was Page #40 -------------------------------------------------------------------------- ________________ • • • તારતમ્યના ત્રાજવા • • • આર્યાવર્તના યુગના મહદ્દગુણોની માળા રજૂ કરી શકાય; અને રાજપૂત યુગના મહદ્ગુણોમાં ટેક અને શિયળ મૂકી શકાય. તો તે પદ્મિના નિર્ણય તદ્યુગ ધર્મને અનુકૂળ હોઈ એકમાત્ર શક્યતા હતા. હજી જરા ઊંડા ઉતરીએ. પદ્મિનીનું શિયળ ભ્રષ્ટ ન courage, or manliness; among the early Christians it was charity ; in the middle ages, chivalry; in the eighteenth century benevolence ; to-day, perhaps, it is what Mr. Leslie Stephen calls organic justice. The Elements of Ethics, T. H. Muirhead, P. 208, २७ Page #41 -------------------------------------------------------------------------- ________________ . . . . પશ્ચિમી . . . . થવા દેતાં રાજપૂતોએ પિતાની, કુળની અને તક અને શ્રદ્ધા રાજ્યની આહુતિ આપી. પણ પરિણામ શું આવ્યું ? પોતે ગયા, રાજ્ય ગયું, પતિની ગઈ, હજારે નિર્દોષ ઉપર જૂલ્મો ગૂજર્યા; અનેક અબળાએની લાજ લૂંટાઈ. શું સાર નીકળ્યો? સંસ્કૃતિનું શું રક્ષણ થયું ? શિયળ શું સચવાયું ? પ્રજામાનસ- ગૌરવાન્વિત બન્યું કે હાડમારીઓને અંગે શિથિલ, નામદ અને વિકૃત બન્યું ? પાશ્ચાત્ય માનસને જે વસ્તુ મૂર્ખાઈ ભરેલી લાગે છે, તે આર્યહદયને દીવા જેવી સ્પષ્ટ છે. મનુષ્ય બુદ્ધિને મર્યાદા છે, અને શ્રદ્ધા વિના એકે શાસ્ત્ર સંભવતું નથી. વિજ્ઞાન જેવા જડશાસ્ત્રમાં પણ અમુક બનવાનો સંભવ છે એમ મન સાથે નિકી કર્યા પછી જ શેધક શોધ કરવા પ્રેરાય છે. તે પછી ધર્મ જેવા ભાવાત્મક અને બુદ્ધિની મર્યાદા જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ જેની શરૂઆત થાય છે એવા વિષયમાં શ્રદ્ધા રાખ્યા વિના કેમ ચાલે ? તાર્કિક લેકએ જોવાનું માત્ર એટલું જ કે એ શ્રદ્ધાનો ઈતિહાસ શું સિદ્ધ કરે છે ? સાચી શ્રદ્ધાએ મનુષ્ય જીવનને અને જગત ધર્મને વિશુદ્ધતર કર્યા છે કે જડ ? જે પહેલું સારું લાગે તો શ્રદ્ધાને હસી કાઢવી એ તકને, અરે ખૂદ પ્રમાણુશાસ્ત્રને હસી કાઢવા બરાબર નથી ? Page #42 -------------------------------------------------------------------------- ________________ • • • તારતમ્યના ત્રાજવાં • • સહરાના રણમાં કોઈ એક માણસ સત્કર્મ કરે અને ત્યાંને ત્યાં જ મરી જાય. એનો સંદેશો લાવવા માણસ તો શું પણ પશુ, પક્ષી, વનસ્પતિ કે પ્રાણી પણ ન હોય, છતાં શ્રદ્ધા માને છે કે, એની જગતના જીવન ઉપર, અને વ્યક્તિના હૃદય ઉપર અસર થાય છે. પરમ કલ્યાણમાં એ સત્કર્મને પણ યતકિંચિત ફાળો હશે એમ આર્યાશ્રદ્ધા માને છે. અને “વાયરલેસ” જેવી શુદ્ધ પાર્થિવ શે પણ એવી સૂમતલ શ્રદ્ધાને પરિપુષ્ઠ નથી કરતી? ભાવનાને પણ મોજાં છે. હિમાલયની ગહન ગુફામાં તપ કરતા સાધુની જગતના જીવન ઉપર અસર છે. જેમ પાપીને મારી નાખવાથી પાપનો નાશ નથી થતો, તેમ પુણ્યશાળાના મૃત્યુ સાથે પુણ્યનું ભાવનાને વિસર્જન નથી થતું. કલ્યાણમયી ભાવનાથી વિજય કરેલું કર્મ અફળ નથી જતું એ વિષે આર્યોને અવિચળ શ્રદ્ધા છે. એના બળ ઉપર તે રજપૂતોનું બલિદાન રચાયું છે. એ જ શ્રદ્ધાના બળ ઉપર રૂપવતી રાજપૂતાણીઓનું ચિતાવલન મંડાયું છે. અને કોણ કહી શકે છે કે ભયંકર હાડમારીના પ્રસંગે વચ્ચે, ઝેરી લાલસાઓના પ્રબળતમ ફાડાઓ વચ્ચે ગુલામીને લીધે દીનહીન થઈ ગયેલી મનોદશામાં પણ આર્ય રમણને શિયળની અસ્પૃષ્યતા પિતાના સતિત્વના સિંચનથી Page #43 -------------------------------------------------------------------------- ________________ • • • • પતિની • • • • અમર થઈ જશે એ પદ્મિનીની શ્રદ્ધા સાચી નથી ઠરી ? ૭ નાટકમાં આવતાં પાત્રોના મુખમાં જડબડ દલીલો ન મૂકતાં વારે વારે “રાજપૂતો શિયળને સબળ ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી.” એવાં નિબળાતા એવાં વાકયો મૂકીને મેં માત્ર એતિહાસિક ઔચિત્ય જાળવવાનો પ્રયત્ન નથી કર્યો, પરંતુ રાજપૂતોના હદયની અમાપે શ્રદ્ધાનું દર્શન કરાવવાને યત્ન કર્યો છે. પદ્મિનીના શિયળને ભંગ અને હજારો રાજપૂતોની પ્રાણ હાનિ એ બે વિનષ્ટિએ વચ્ચે મહતિ વિનષ્ટિ કઈ [ ૭ ] સમર્થનમાં વાંચોઃ—“તમાં શાર્ય નથી, તેમાં વીર્ય નથી, તર્કમાં કાર્યપ્રેરક સાહસ નથી, તર્કમાં ત્યાગ નથી. તર્ક નિરંતર જાગ્રત રહે છે, તેથી તેની આંખો ત૨ રહે છે. આત સાવધાન હોય છે, તેથી તે નિર્દય હોય છે. એક તર્ક મનુષ્યને સ્વહિતવાદી બનાવી અધોગતિની ખાડમાં નાખે છે. તમાં વૈશ્ય ધર્મનાં ત્રાજવાં હોય છે. ભાવનામાં વિરત્તિ છે. ભાવનામાં દિવ્ય છે છે. પિતાના ભેળપણથીજ ભાવના હંમેશાં સુરક્ષિત રહે છે. ભાવનાના અતિરેકથી થનારૂં નુકશાન ક્ષણિક અને તુચ્છ હોય છે. તેના અતિરેકથી થતી હાનિ આત્માનેજ ક્ષીણ કરી નાખે છે.” કાલેલકરના લેખે ભા. ૧ લો. તક અને ભાવના” પૃ. ૪૭૪. Page #44 -------------------------------------------------------------------------- ________________ * તારતમ્ય ના ત્રાજવાં • • એ વિષે રાજપૂતોને વિચારવાપણું જ નહોતું. “કાજી, પદ્મિનીનું શિયળ ભાગતાં તમારી જીભ કેમ તૂટી પડતી નથી?” એ વાક્યમાં આર્યઅકળામણ છે. રાજપૂતોને એ વિચાર પણ અસહ્ય છે. રાજપૂતોની-હિન્દુઓની એ નિર્બળતા છે, પણ એ નિર્બળતામાં જ ખરી સબળતા સમાયેલી છે. મેં એવા પ્રેમળ વિદ્યાથીઓ જોયા છે કે જેઓની બીજા ગુંડા વિદ્યાર્થીએ ભયાનક મશ્કરી કરે છતાં પોતે કેળવવા માગે તોય તેઓની તરફ ક્રોધ કે તિરસ્કાર ન કેળવી શકે. એ અશક્તિ હોવા છતાં મૂળમાં શક્તિ છે. રાજપૂતની એ અશક્તિમાં અગત્યથી માંડીને આજ સુધીના હિન્દુ ધર્મની, હિન્દુ નીતિશાસ્ત્રની, આર્ય સમાજશાસ્ત્રની તપશ્ચર્યાની તેજસ્વીતા છુપાયેલી છે. પદ્મિનીના નિર્ણયમાં પિતાની જાતને બચાવી લેવાની ઈચ્છા હતી, કે પોતાની જાતનું પવિનીના નિશ્ચયનું બલિદાન દેવાની તત્પરતા હતી, માનસ એની માનસ શાસ્ત્રીય અન્વેષણ કરવી બહુ રસપ્રદ થશે. પ્રાણી માત્રમાં સંરક્ષણની સહજ પ્રવૃત્તિ હોય છે. માણસની એ સંરક્ષણની સહજ • પ્રવૃત્તિ વિકાસ પામે અને માત્ર શારીરિક સલામતીઓ છોડી, વધારે સૂક્ષ્મ એવી સલામતીઓ તરફ એ વળે, એથી વધારે વિકાસ થાય; ત્યારે સામાજીક કલ્યાણમાં પરિણમી એ લગભગ અદશ્ય થાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની વ્યક્તિના અલિદાન વિના સમષ્ટિને વિકાસ સંભવવા અહુ મૂશ્કેલ છે. વ્યક્તિના એ અલિદાનની શરૂઆત નિ ળતાએ દૂગુણાના સન્યાસથી કરવાની હોય છે. કેમકે ક્રૂગુણા વ્યક્તિ પ્રધાન હાઈ સ્વચ્છંદ જ હોય છે. અને સ્વચ્છંદને અને સમાજને શત્રુતા છે. આય ભાવનાના આવા ઉત્કટ અગ્નિમાં પાકેલી પદ્મિનીને વિષે સમાજની કલ્યાણભાવનાને નિષ્કલ ક રાખવા માટે વ્યક્તિઓનું [ જેમાં પેાતાને મેખરે સ્થાપવાનું છે. ] બલિદાન દેવાની કવ્યબુદ્ધિ સિવાય બીજું શું સંભવે ? એ પેાતાના હાડચામને તુષ્ટમાન કરવાને નિય કેમ કરી શકે ? ક્ષત્રિયસમુદાયની અસંખ્ય વ્યક્તિએને સમાજની સશુદ્ધિ માટે મૃત્યુના મુખમાં હોમી દેવાનું અને કાંઈ બહુ રસપ્રદ નહિ થયુ` હાય ! સરખાવાઃ [< “Where there is progress, it is the result of a more and more complete sacrifice of the individual to the general interest. Each one is compelled first of all to renounce his vices, which are acts of independence." The life of the Bee, By Maurice Matterlinck, Page 208. ૩ર Page #46 -------------------------------------------------------------------------- ________________ તારતમ્યના ત્રાજવાં વળી અસહાય દશામાં થયેલા શિયળભંગમાં અને કકળતા હ્રદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળભ’ગમાં ખૂબ તફાવત છે. પહેલામાં માત્ર નિભળતા છે; જ્યારે ખીજામાં નિખ ળતા તે છેજ, પણ એની અસર પણ નિમળતા જન્માવનારી છે. માટેજ પદ્મિની ગૌરવથી કહી શકે છે કે; શહેનશાહ ! તારા કરતાં એ વિનાશ હું વિશેષ અને વિશિષ્ટ સ્વરૂપમાં જોઇ શકું છું. પશુ જેવા યુવના હિન્દુખાળાના શરીર ચૂથશે, એમનાં શિયળ અભડાવશે. પણ શું કરું સમ્રાટ ? અને કપટી વિનષ્ટિ હતી. એમાંથી મતિ વિનષ્ટિમાંથી ઉગરી જવું રાજપૂતાએ ઉચિત ધાર્યું” આથી પ્રજાનાશ થશે, અને ઉપર ઉપરથી જોનારને ધમનાશ, અને નીતિનાશ પણ. જણાશે. પણ એથીયે મહાનાશ ! મેં તારી હીન ભાગણીને! સ્વીકાર કર્યું હોત તેા થાત. આ નાશમાંથી તે કોઇ કાળે ઉગરવા વારા છે. પણ આળની સૌભાગ્ય દેવીએ ડંખતે હૃદયે છતાં સમતિથી સ્વીકારેલા શિયળભ ંગની શિથિલતા શીતળાની માફક પ્રજાને રૂંવે રૂંવે ફૂટી નીકળત ! પ્રજાના તેને વધ થાત ! અને પૃથ્વીના પ્રલયકાળ સુધી એ શિથિલતા નીતિને માગે સૂક્ષ્મ સહાર મચાવત ! ભાગ ભૂખ્યા નપિશાચ, રાજપુતાને ક્ષત્રાણીના શિયળથી ખરીદાએલું જીવદાન, અને ચારિત્ર્યના બદલામાં આવેલા રોટલા ગેામાંસ ખરાખર હોય છે !” ૩૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ : : : : પતિની • • • • અને ભગવતિ ગીતાએ તે પિતાને વરદ હસ્ત પ્રસારી પદ્મિનીને ત્રિકાલાબાધિત આશ્વાસન આપે છે કે - नहि कल्याण कृत्वाचित् दुर्गतिम् तात! गच्छति । ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ધરતી Page #49 --------------------------------------------------------------------------  Page #50 -------------------------------------------------------------------------- ________________ સમય ઈ. સ. ૧૨૯૦ની આસપાસને. આ યવનના એક પછી એક થતા આક્રમણોથી ઉત્તર આર્યાવર્ત ઉજ્જડ થતું જાય છે. ઐશ્વર્ય અને શક્તિવત્તા સામ્રાજ્ય તથા દેદિપ્યમાન અને સમૃદ્ધ શહેરે ધીમે ધીમે પડતાં જાય છે. અસ્ત થતી સંધ્યા સમે ઘેરે વિષાદ આખા - આર્યાવર્ત ઉપર છવાઈ ગયું છે. * ભૂતકાલની જાજ્વલ્યમાન સંસ્કૃતિના અવશેષ સમાં જીર્ણ નગરે વચ્ચે, હિન્દુપદ-પાદશાહીન જર્જરિત ધ્વજને મહામહેનતે ટેકવી રાખી, અરાવલીની ટેકરીઓ વચ્ચે ચિતોડગઢ ઉન્નત મસ્તકે ઉભે છે. વેરાન હાડીઓ વચ્ચે આવેલા એ અછત દુર્ગમાં આજ પહેલાં થયેલા હુમલાઓના સ્મૃિત્યાવશેષ સમાં ભંગાણ પડ્યાં છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ • પરિની • • • • ચિડ ઉપર મહારાણુ લક્ષ્મણસિંહની આણ વર્તે છે. મહારાણાની સગીરાવસ્થામાં. ચિતેડને ટકાવી રાખનાર રાણ ભીમસિંહના હાથમાં હજી પણ અધિકારબળે રાજ્યની લગામ છે. દક્ષિણમાં જીત મેળવીને યવન સમ્રાટ અલાઉદીન ખીલજી ગિરિફૂટ ઉપર છાવણ નાખી ચિતેડને ઘેરે ઘાલી. પડ્યો છે. તેના પહેલા હુમલાના ઘા રૂઝાયા નહોતા એવી સ્થિતિમાં આ બીજે હલ્લે ખમવાની ચિતડમાં તાકાત રહી નથી. છતાં રાજપૂતે જીવની અણી ઉપર આવી લઢે છે. અને સ્વાધીનતાની લીલાભૂમિનું સંરક્ષણ કરે છે. દિવસે દિવસે અલાઉદીનને મૃત્યુપંજે સખત થતું જાય છે, અને ચિતેડમાં ભૂખમરે ફેલાય છે. ઘનઘેર આકાશમાં વિજળીને ચમકારે થઈ કરી જાય; અને અંધકાર વિશેષ ઘોર બને તેમ ઈતિહાસમાં પણ બને. * અને આથમતી જતી આર્યવિભૂતિને એ એકચમકારે એ આ નાટકનો વિષય છે. ૩૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ પહેલા અક Page #53 --------------------------------------------------------------------------  Page #54 -------------------------------------------------------------------------- ________________ [ સ્થલકાલ: રૂપરાણ પ્રધિનીના પતિબિમ્બનું દર્પણમાં પણ દર્શન કરવા દેવામાં આવે તે પિતાને સતિષ થાય, અને પોતે ઘેરે ઉઠાવી ચાલતે થાય એવી યવન સમ્રાટ અલાઉદ્દીન ખીલજીની માગણુને રાણા ભીમસિંહે સ્વીકાર કર્યો છે. સંધિ મુજબ અલાઉદીન પ્રતિબિમ્બનું દર્શન કરી ચિતડગઢમાંથી પાછા ફર્યો. છે. રાણા ભીમસિંહ મિત્રભાવે એને સિંહપૌરી સુધી વળાવવા ગયા છે. રાજમહાલયની ચંદ્રશાળામાં મહારાણા લક્ષ્મણસિંહ, રાજકુમાર અય્યતસિંહ, રાજકુમાર અજયસિંહ, મંત્રીશ્વર કેદારનાથ અને દુર્ગપાળ બાદલ, કેઈની રાહ જોતા હોય તેમ દક્ષિણ તરફ્તા કાંગરા પકડી દૂર દૂર નજર કરતા ઉભા છે. ચંદ્રશાળાની નીચે મેટ સભાચક છે, અને પછી તરતજ ચિતડને પડછંદ કિંલ્લો શરૂ થાય છે. આઘે આઘે ટેકરીઓ વચ્ચે લગભગ ક્ષિતિજમાં અલાઉદીનની છાવણીની શિબિરે દેખાય છે. ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ પાછળ ઉત્તર તરફ મહાલયને ત્રીજો મજલ શરૂ થાય છે. એક બાજુ પર રણવાસ તરફ જવાને લાંબે માર્ગ છે, અને બીજી બાજુ મહાલયના મોટા મોટા પાષાણ સ્તંભોની હારમાળા છે. પશ્ચિમ તરફ ચંદ્રશાળામાંથી નીચે ઉતરવાનાં પગથિયાં છે. ચંદ્રશાળાની મધ્યમાં ચિતાચોક છે, અને એને કઠેડો ઝીણી કારીગરીથી આભુષિત છે. વચ્ચે વચ્ચે ત્રિશળ અને સાથિયાની ભાત ચીતરેલી છે. થોડી વારે અય્યતસિંહ પશ્ચિમ તરફ ફરે છે, અને આછી થતી સંધ્યાના રંગને આંખોથી પી હદયમાં ભરે છે. પછી પાછળ ફરી અસિંહ પાસે જાય છે. - [અજયસિંહને ખભે હાથ મૂકી ] અજય ! જે તે ખરે! સંધ્યા કેવી ખીલી છે! [ બધા નજર ફેરવી કાંગરાને ટેકવાઈ પશ્ચિમાકાશમાં નજર ઠેરવે છે.] અજય [થોડી વારે ] આખો દિવસ પુણ્યપ્રકપ વર્ષોવી શકિત સતી થવા જાય છે. કેદારનાથ ચાલમાં વિષાદ છે, છતાં અંગમાં આદ્યાનું ગૌરવ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની લક્ષ્મણસ હ શકિતને મરતાં આવડે છે. કડક [બધા મહારાણાની આકાશ તરફ તાકતી આંખા તરફ જોવે છે. મહારાણા એક પળ માટે કેદારનાથની આંખામાં આંખા પરાવે છે. પછી સ્હેજ આછું ખેદયુક્ત હસી, ઝંખવાતી સંધ્યા સામે કરી જોવું શરૂ કરે છે. રૂપરાણી પદ્મિની રણુવાસની પગથાર ઉતરી ગૌરવભર્યાં ડગલે ઉત્તર તરફના એક બાજુના કાંગરાઓ તરફ જાય છે; અને અરવલીની ટેકરીઓમાં કઇક શોધવા મથે છે. ટેકરીએ પણ એ કૃતાકારી નમણી નજર પામવા પોતાની ડાકા ઊંચીનીચી કરતી ન હોય જાણે ! વચ્ચેથી સિદ્ધી સેંથી પાડી મહીં સિંદુર પૂર્યો છે. પ્રભાવતા કપાળ તળે આછી આછી બીજલા સમી ભ્રમર છટા, અને તેએની નીચે પ્રેમસરવરશી મેાટી આંખે, પાતળુ . પાપટિયું નાક, અને કમળદળ જેવા ખીડાયેલા હોટઃ ચિતાની રજપૂતાણીને છાજે એવા છતાં સાદા પહેરવેશ, અને પગમાં મેાજડી. કાઇની નજર જતી નથી. કાંગરા ઉપર કાણી ટેકવી, હથેળીમાં વદનકમળ ધરી, પાતળી કટિના ભંગ કરી એ. દૂર દૂર જોઈ રહે છે.] ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની આદલ શિકતને મરવાનું મન નથી. પણ સમજે છે કે જીવવામાં સાર નથી. અજય જોયું અચ્યુત ! શક્તિની પ્રભા વધે છે. લક્ષ્મણસિ‘હુ હંમેશ માટે હાલવાઈ જતાં પહેલાં એકવાર એને દિવ્ય ચમકારા કરી લેવા છે. અત્યંત અને એ ચમકારા અધકારને વધારે મ્લાન બનાવવા માટે છે. અજય કેમકે એ જાણે છે કે એ ચમકારા કરે કે ન કરે, અંધકાર તેા આવવાના જ છે. [ પદ્મિની આંખા ફેરવે છે, અને બેદરકારીથી વાતા સાંભળતી ઉભી રહે છે. ] માદલ કિત એ જાણે છે છતાં જીવન તરફ શા માટે પાછુ ફ્રી એક નજર નાખી લેતી હશે ? ૪૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ • • પદ્મિની • • લક્ષ્મણસિંહ પણ આપણે આ શું ગાંડપણ માંડયું છે ? [ મહારાણા સુક્ક હસે છે. પતિની આગળ આવી બાદલ પાસે ઉભી રહે છે. ] પશ્વિની એ ગાંડપણ નથી, મહારાણા ! બાદલવીર! હમણાં બે તે ફરીથી બોલીશ ? [ બાદલને છાતીએ ચાંપે છે. પદ્મિનીને જોઈ બધા ચમકે છે, અને સ્વસ્થ થાય છે. મહારાણાના મોઢા ઉપર આછી શ્યામરેખા પથરાય છે. ] - લક્ષ્મણસિંહ મહાદેવી ! હજી એના એ જ વિચાર આવે પદ્મિની હું શું કરું, મહારાણા ! આ દિવસ - સુમાં નાહી તેય થાય છે કે અંગને અભડાવનાર જે સૂક્ષ્મ પડછા અદ્ધ ગયે તે ભુંસાતે જ નથી. - લક્ષ્મણસિંહ [ કચવાતા ] પણ તમે તે એને જે પણ નથી, અને તમારી ઉપર એ સ્વેચ્છની એઠી નજર Page #59 -------------------------------------------------------------------------- ________________ . . . . પતિની . . . . પણ પદ્ધ નથી. વાત તે માત્ર દર્પણના પ્રતિબિંબની હતી, મહાદેવી ! પશ્વિની શક્તિને વિનાશનું જ્ઞાન છે, છતાંય પાછું ફરી જીવન તરફ શા માટે એક નજર નાખી લેતી હશે, મહારાણા ? [ સહુ અસ્વસ્થ થાય છે. ] લક્ષ્મણસિંહ [ થોડીવારે ] એવું શા માટે કહે છે, મહાદેવી ? [ પવિની કાંઈ જવાબ ન દેતાં વદન ફેરવી લે છે. ગૌરવભર્યા ડગલાં ભરતી કાંગરા પાસે આવી પહેલાની જેમ કાંગરા પર કેણું ટેકવી, હથેલીમાં વદન કમળ ધરી, અરાવિલીની ટેકરીઓમાં કંઇક શોધવા મથે છે. ધીમે ધીમે બધા કાંગરા પાસે જાય છે અને દૂર દેખાતા અલાઉદ્દીનના પડાવ તરફ નજર નાખે છે. ] પદ્મિની [ ઉંઘમાંથી જાગતી હોય તેમ ] હજી કેમ નહિ આવ્યા હોય ? અજય વખત તે બહુ વીતી ગયે. રાણા કહેતા હતા કે સુલતાનને સિંહપરી સુધી પહોંચાય પિતે Page #60 -------------------------------------------------------------------------- ________________ - • • • પશિની : : તરતજ પાછા ફરશે એટલે ગઢના દરવાજા બંધ ન કરવા. લક્ષમણસિંહ પણ વેળા તે વીતી જવા આવી. કશું થયું તે એકદમ અચકાય છે ] દુગપાળ, કેટના દરવાજા બંધ કરાવે, અને દરવાનને કહી રાખે કે દરવાજા ઉપર એક સાથે સાત અને પછી એક એમ ટકરા થાય એટલે બાજુ-બાર વિના વિલંબે ખાલી દે ! બાદલ જેવી આજ્ઞા મહારાણુ ! [ મહારાણને પ્રણામ કરી પશ્ચિમ તરફનાં પગથિયાં ઉતરી જાય છે ] " કેદારનાથ | દર રસ્તા ઉપર ધૂળ ઉડે છે. કોઈ મારતે ઘડે ઘર તરફ આવે છે. હું ધારતે જ હતો કે રાણાજી રસ્તા ઉપર હશે [ બધા ડોક લંબાવી ઉત્તરમાં નજર નાખે છે ] પતિની એ દેવને ઘડે ન હોય! દેવને ઘડે દેડે ૪૭ • • Page #61 -------------------------------------------------------------------------- ________________ • પદ્મિની છે ત્યારે તે ધરતી ધણધણી ઉઠે છે. એ અશ્વિનીની ચાલ નહિ ! અજય ના, એ અશ્વિનીની ચાલ નહિ ! કાઇ ખીજુંજ જાય છે. પદ્મિની આજ સવારથી મને હૃદયમાં પારેવું પેઠું છે. માનશુકન થાય છે. અજય મને એ મ્લેચ્છ ઉપર વિશ્વાસજ નથી. એ કયારે શું કરી બેસે તે કહેવાય નહિ ! અને ખાપુ એમજ........ [ ઉગ્ર થઈ કોંઇક ખેલવા જાય છે પણ જાતને વારી લઈ મહારાણા તરફ જોઇ રહે છે. ] લક્ષ્મણસિંહ આજે તે સૌ મારી ઉપર તૂટી પડયાં છે. અજય, મારા પ્યારા બેટા, તારા મેઢામાં એ શબ્દો ભળતા નથી. આંગણે મિત્રદાવે આવેલા શત્રુને રાજપૂતાને છાજે એવું સન્માન આપવું જોઇયે. અને હવે તા . મ્લેચ્છ સમ્રાટ સેના ઉઠાવી ચાલ્યેા જનાર છે. એવી સ્થિતિમાં........... ४८ Page #62 -------------------------------------------------------------------------- ________________ • • • • પતિની • • • • [ મહારાણું આગળ બેલવા જાય છે. ત્યાં પગથિયાં ચડી દ્વારપાળ આવે છે. અને પ્રણામ કરી ઉભું રહે છે. ] દ્વારપાલ મહારાજ ! રાણાજી સાથે ગયેલો એક સ્વાર મારતે ઘોડે પાછા આવ્યું છે. એના પેટનાં આંતરડાં તૂટી ગયાં છે. આપને એ સત્વર મળવા ચાહે છે. લક્ષ્મણસિંહ એમને જલદી લઈ આવે ! . પદ્મિની ઓહ, ભગવાન ! આ શું થવા બેઠું છે ? મારી જમણી આંખ ફરકે છે. [ પગથાર ઉપર બેસી જાય છે. અજયસિંહ અને અશ્રુતસિંહ પાસે જાય છે. ] અયુત ગભરાઓ નહિ, મહાદેવી ! બધું ઠીક થઈ રહેશે. * અજય અનેક પ્રહારો ઝીલ્યા છતાં ક્ષત્રિઓની નાઓમાં હજી લેહી વહે છે, અંબા ! Page #63 -------------------------------------------------------------------------- ________________ કરવા જાય અને ટકવાઈ . કરી • • • • પવિની • • સિનિક દ્વારપાળને ખભે ટેકવાઈ ચડી આવે છે, અને પ્રણામ કરવા જાય છે. પેટમાં દુઃખ થતાં “ઓહ!” કરી પાછો સીધે થાય છે. ] , લક્ષ્મણસિંહ બહાદૂર સિપાહી ! તને આ શું થયું ? શા ખબર લાગે છે ? રાણાજી કયાં છે ? * સેનિક જે બનાવ બની ગયો તેને ખબર આપવા છટકીને હું મારતે ઘોડે અહિ આવે, માર્ગમાં મારાં આંતરડાં તૂટી ગયાં, મહારાણું ! લક્ષ્મણસિંહ આ શું બની ગયું ? સૈનિક દિલ્હીપતિને સિંહપરી સુધી પહોંચાડી રાણાજી વિદાય લેવા ભેટતા હતા ત્યાં આસપાસની ઝાડીમાંથી યવન સનિકે તૂટી પડ્યા, અને રાણાજીને તથા તમામ સૈનિકને ગિરફતાર કરી લીધા અને હું અને મહારાણા ! હવે હું વધારે બેલી શકું એમ નથી. પ્રણામ.... લક્ષ્મણસિંહ દ્વારપાલ, એને નીચેના બાજુ ખંડમાં લઈ Page #64 -------------------------------------------------------------------------- ________________ • • • • પવિની • • • • જઈ સુવા દે. વૈદરાજને બેલાવી પૂરતા ઉપચાર કરે. " [ દ્વારપાળ સૈનિકને લઈને જાય છે. મહારાણું પરિની તરફ એક નજર કરી, નજર ચૂકવી આકાશ સામે જોવા લાગે છે. ] પશ્વિની યવનસમ્રાટ ઘેરે ઉઠાવી જ્યારે ચાલી જાય છે, મહારાણું ? - લક્ષ્મણસિંહ મારી ઉપર આટલાં કઠેર કેમ થાય છે, મહાદેવી ? [ પદ્મિની નજર ફેરવી ચિતાચોક તરફ જેવા લાગે છે. ] કેદારનાથ મહારાણા, હવે શેક કરવાનો સમય નથી. આપણે શા પગલાં લેવા માગીએ છીએ તે સત્વર નક્કી થઈ જવું જોઈએ. અજય મને લાગે છે કે....... [[દ્વારપાળ પ્રવેશ કરે છે, અને પ્રણામ કરી ઉભો રહે છે.] ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ . • પશ્ચિની • • દ્વારપાઠી મહારાજ, દિલ્હીશ્વરના કાજી પધાર્યા છે, અને આપને મળવા માગે છે. લક્ષ્મણસિંહ એમને અહિ મેકલો. [ દ્વારપાળ જાય છે. ] મહાદેવી! દિલહીશ્વરના કાળ આવે છે, તમે રણવાસમાં જશે ? [ મહારાણા ઉત્તરની રાહ જોતા ઉભા રહે છે. પાઘની કશો પણ ઉત્તર દીધા સિવાય રણવાસમાં ચાલી જાય છે.] દ્વારક્ષાળ [ આવીને પ્રણામ કરી ] દિલહીશ્વરના કાજી પધારે છે. [પગથિયાં ચડી કાજી આવે છે. એમની શ્વેત દાઢી પાછળ ખૂધી ગરદન સંતાઈ જાય છે. બે ભમર વચ્ચેની કરચલીઓમાં ધર્મઝનૂન છે. એમણે લાંબે ઝભો પહેર્યો છે. દ્વારપાળ પ્રણામ કરી પગથિયાં ઉતરી પડે છે. ] લક્ષમણસિંહ પધારે જનાબ ! આજે તે દિવસમાં બે વખત આપને આવવું થયું ! ' પર Page #66 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની કાજી ગરદન સ્વેચ્છાએ નથી આવ્યેા, મહારાણા ! આ ઉઠાવવાની હવે હિમ્મત રહી નથી. સમ્રાટના સ ંદેશ લઈને આવ્યેા છે. અજયસિંહ ત્યારે કહી નાખા, જનામ ! વિલંબ મ્ય શી વિશેષતા ? [ મહારાણા અજયસિંહ તરફ જીવે છે. ] કાજી હા, હું કહી જ નાખું. દિલ્હીશ્વર કહેવરાવે છે કે રાણા ભીમસિંહને મુક્ત કરવાના અને ચિતાડને ઉગારવાના હુવે એકજ ઉપાય છે. ગૌરવ ગુમાનની માલિશ વૃત્તિ છેડી વિચાર કરશ......... કેદારનાથ અમારે શું કરવું તે અમે જાણીએ છીએ. આપ આપની ફરજ અદા કરા એટલે ઘણું, જનાબ ! માજી આટલા ઉગ્ર કેમ અને છે, મંત્રીશ્વર ! વાત વાતમાં ખાંડાં ખખડાવવાથી રાજકારણના પ્રશ્નો ઉકલતા નથી, એ તા તમે જાણતા જ હશે! ! ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની લક્ષ્મણસિંહ અંધારું થતું જાય છે, જનાબ ! આવતી કાલની તૈયારી રૂપે આજની. રાત ઉત્સવ કરવા હજી રજપૂતાને આદેશ આપવા પણ બાકી છે. કાજી તા સાંળળા; આકળા ન થઈ જતા. સમ્રાટ અદ્દલામાં મહારાણી પદ્મિની માગે છે. અધા શું ? કાજી વિજળીના આંચકા કેમ વાગે છે ? લક્ષ્મણસ હુ એવી માગણી કહી સભળાવતાં તમારી જીભ તાળવે કેમ ચાંટી નથી જતી, કાજી ? કેદાર એવું માગતાં તમારું અંગ કપી કેમ નથી. ઉઠતું, જનાબ ? અજય રાજમહેલ માથે દેવી ચતુર્ભુ་જાનુ અંગાર ઝરતું ત્રિશુળ નથી જોઈ શકાતું, યવન ? ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ • : પશિની • • કાજી ગૌરવના ઘેનમાં ઉશકેરાઈ ભાન ભૂલવાને આ સમય નથી એવું સમજે, રાણા! વિચાર કરે, હજારે સ્ત્રીપુરુષોને અને તમારા પ્યારા કાકાને સવાલ એમાં સંડોવાએલે છે. | લક્ષમણસિંહ કહેવાનું હતું તે કહી લીધું, કાજી? અજય જે કહી લીધું હોય તો હવે સીધા, જનાબ ! અને તમારા સ્વેચ્છ-માલેકને કહે કે રાજપૂતોએ હાથમાં કંકણ નથી પહેર્યા. કાજી. તમને એમ કહેવાનો અધિકાર નથી. હજારોના જાનમાલ ઉપર હેડ બકવાને કઈને અધિકાર નથી. કેદાર અને અમારા અધિકાર-અનધિકારને વિચાર આપને કરવાને નથી. * કાજી તમે પણ મંત્રીશ્વર ઉકળી ગયા ? સ્વસ્થ ચિત્તે વિચાર કરે, એકબાજુ એક રૂપવતી છે અને ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ • • • • પવિની • • • બીજી બાજુ આખું ક્ષત્રિયકુળ છે. તમે જાણે તે બોજ કે આ માગણીને અસ્વિકાર થતાં દિલ્હીસમ્રાટને ખેફ ફાટી નીકળશે, અને ચિતેડ ગઢને ભસ્મિભૂત કરી મૂકશે. અનેક નિર્દોષ હિમ્મતવાન રાજપૂતોનાં લેહી રેડાશે. અને અસંખ્ય ક્ષત્રાણુઓ આકંદ કરી મૂકશે. પછી પશુ જેવા તુર્કે એમના પવિત્ર દેહને ચૂંથશે ! એક શિયળ સાચવવા જતાં અસંખ્ય શિયળોને ભ્રષ્ટાચાર થશે, . એને તમને વિચાર સરખે નથી આવતું ? [ થોડી વાર સૌ થંભી જાય છે.] કેદારનાથ • રાજપૂતે શિયળને ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી, જનાબ! અમે જાણીયે છીયે કે હવે અમારે સૂર્ય આથમવા લાગ્યા છે. મહાદેવનું શિયળ રક્ષવા જતાં અનેક ક્ષત્રાણીઓનાં શિયળ જોખમમાં છે, એ પણ અમારા ખ્યાલ બહાર નથી. પણ ક્ષત્રાણુઓને પોતાના શિયળનું રક્ષણ કરવું શિખવાડવું પડે એમ નથી. આપને એને યથા સમયે અનુભવ થશે. અને એવું ન બને એમ માની લે! તોય શું? અનિચ્છાએ છતાં સંમતિથી Page #70 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની રાજ્યલક્ષ્મીએ સ્વીકારેલા ભ્રષ્ટાચાર અમારા કુળધમ ના વિનાશ કરે, અને અમારા નૈતિક અધઃપાત થાય. જગતની દૃષ્ટિએ અમેનાશ પામ્યા હશું! ઇતિહાસકારા લખશે કે એવ′? રાજપૂત કુળગૌરવમાં ધૂળભેગા થઈ ગયા, અને એમની અનાથ અમળાએ ઉપર અત્યાચારાના ડુંગર ઉગ્યા. છતાંય જગતની એ હાંસી વચ્ચે અમારું ચારિત્ર્ય અસ્પૃષ્ઠ અને અલૌકિક રહેશે. અને ભયંકર વિનિપાત અને પ્રલયકારી આપત્તિઓમાં પણ અમારી પ્રજામાં એ ચારિત્ર્યબળ, તેજસ્વિતાનું એક એવુ' સુષુપ્ત બિન્દુ મૂકી જશે કે કોઇ દિવસ, જ્યારે અમારા ફરી અરુણાદય થશે, ત્યારે સહસ્ર સવિતાની જેમ એ ભભૂકી ઉઠશે અને જગતને આંજી દેશે. કાજી મંત્રીશ્વર, રૂઢીએ ઉભી કરેલી ગારવની ઈંદ્રજાળમાં અને પૂર્વજોએ રટી રટીને રૂઢ કરેલી શબ્દોની મેહજાળમાં તમે પણ સાઇ પડશેા એમ મેં ન્હોતું ધાર્યું. જગતની શાંતિ તલવારાની પટ્ટાબાજીઓથી નથી સ્થાપવાની, જુના ગૌરવને સભારી સંભારી આપણે કયાં સુધી એક બીજાનાં ગળાં ૫૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની કાપ્યાં કરશું ? એક સ્ત્રીથી અનેકના પ્રાણ ઉગરી જતા હાય તા એ સ્ત્રી વધારે કે પ્રજા વધારે ? યુદ્ધથી નીતિનાશ કેટલેા થાય છે. એ મારે તમને સમાવવાપણું ન હોય. લક્ષ્મણસિહ જનાબ, રાજપૂતાની એ ભાવના આપ નહિ સમજી શકે. એમા એક સ્ત્રીના સવાલ નથી. એક સ્ત્રીના શિયળ પાછળ જીવનનું સનાતન શાશ્વત તત્ત્વ ઉભુ છે. એ ગયું પછી જીવ્યા તેાય શું અને જીવતાં દટાયા તેાય શું ? કાજી [ હસે છે ] હા....હા....હા....! ભૂતના એળાને ભેટવાનાં તમારાં ખાથેાડિયાં જોઇ મને હસવું આવે છે, રાજપૂતા ! અજય આપના તુર્કી સમ્રાટ નિયપણે સિહ જેવા રાજપૂતાની વચ્ચે અમારી રાજ્યલક્ષ્મીનું એકલેા દન કરવા આવવાની હિમ્મત કરે, અને આપ પણ આવે સમયે એકલા અમારા કિલ્લામાં પ્રવેશી ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ • • • પવિની • • • • શકે એ પણ અમારા એવા બાડિયાઓને જ પ્રતાપ છે એ ન ભૂલતા. જનાબ ! કાજી હા..! હા...! હા...! રાજપૂત! ઈતિહાસનાં પાનાંઓમાં તમારી ઉપર વિચારકોનાં હાસ્ય અંકાશે; તમારી રૂપવતીઓના નિસાસા ગાજશે. અને જીર્ણ વિદીર્ણ ચિતોડગઢના પત્થરાઓ અનંત-- કાલ સુધી તમારી મૂર્ખાઈ ઉપર દાંતિયાં કરી રહેશે ! પણ મને નવાઈ નથી થતી, મેં એવું. ધાર્યું જ હતું ! - કેદારનાથ મને પણ એજ પ્રશ્ન થતું હતું કે આપે અમારા જીવનમાં એવી કઈ નિર્બળતા જોઈ લીધી, કે જેને પરિણામે અમારા જવાબ વિષે આપને આશંકા ગઈ અને આપને અહિ સુધી આવવાની તકલીફ લેવી પડી ? [ આછું આછું હસી ] રાજપૂતોની અકલમાં હજી થડે વિશ્વાસ રહી ગયા હતા. હજી લાગતું હતું કે આકાશના તારાઓની જેવા અસ્પૃષ્ટ તરગે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની ઉપરથી ઘેાડી વારને માટે ઉતરી જીવનની ભીષણ યથા તાના વિચાર કરવા એકવાર તેા હું રાજપૂતાને લલચાવી શકીશ. પણુ....... .પણ હવે ખાત્રી થઈ ચૂકી. કેદારનાથ પાર્થિવધી ! અમને પણ આપની દયા આવે છે. જેને આપજીવનની ભીષણ યથાતા કહેા છે. તેને અમે મૃગજળ, ભૂતના ભડકા, અને માયા કહીયે છીયે. અને જેને આપ આકાશનાં વાદળાંઓ જેવા અસ્પષ્ટ તરંગા કહેા છે અને અમે બ્રહ્માંડનાં ત્રિકાલાબાધિત સનાતન સત્યેા કહીયે છીયે. કાજી પણ... ........ અજય હવે પણ અણુને સમય નથી રહ્યો, જનામ ! અમારા નિશ્ચય થઈ ચૂકયા છે, અને હવે અમે નિવૃત્તિ ચાહીયે છીએ. આપ સિધાવા, અને આપના તુ પતિને અમારા સંદેશા કહેા કે આર્યાંવ માંથી હજી ક્ષત્રિવને દેશવટા નથી મળ્યા. ૬૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ • પતિની . . . પરંતુ આખી પ્રજાના હિતાહિત ઉપર તમને હેડ બકવાને શો અધિકાર ? આ પ્રશ્ન તમારો નથી. આ પ્રશ્નને નિર્ણય પ્રજાએ કરવાને છે. મહારાણી પદ્મિની તમને પ્રાણથી પ્યારી હશે, પરંતુ અંતે તો એ પ્રજાની મિલ્કત છે. હું નિર્ણય થતાં પહેલાં પ્રજાને અવાજ સાંભળવા માગું છું. લમણસિંહ , પ્રત્યેક હિન્દુ સ્ત્રી અને પુરુષ પ્રજાની મિલકત છે. એની શક્તિઓ, એની સમૃદ્ધિ અને એની સેવા પ્રજાને ચરણે છે. પરંતુ નીતિ અને ધર્મ ઉપર કેઈને અધિકાર નથી. વ્યક્તિના અંતર્નાદ ઉપર એને નિશ્ચય અવલંબે છે. અને છતાં, છતાં જે આપને રાજપૂતાના હૃદય વિષે શંકા હોય તે રાજપૂતનું પારખું કરવું હોય તે .....મંત્રીશ્વર, દાંત પીટાવે કે મહારાણાને આંગણે આજ સવારની જેવા એક બીજા અતિથી આવ્યા છે. તમારા હૃદય વિષે હજી એમને શંકા રહી ગઈ છે. તમારે છેલ્લે શબ્દ તેઓ સાંભળવા માગે છે, Page #75 -------------------------------------------------------------------------- ________________ • • • • પદ્મિની • • • [ કાજી તરફ ફરી] હિન્દુ સમાજને શરીર વેચે છે, પણ આત્માને મુક્ત રાખે છે. અને શિયળને સરીરના નહિ પણ આત્માના ગુણ તરીકે રાજપૂતોએ કેળવ્યું છે. હજી આપને ખાત્રી ન થઈ, જનાબ? કેદારનાથ [ પગથિયા પાસે જઈ નીચે નજર કરી] દ્વારપાળ, દાંત પીટાવે. સભાચોકમાં સૌએ એકઠા થવાનું છે. [પાછી ફરી સૌ સાથે જોડાય છે.] લક્ષ્મણસિંહ [ ઘૂંટણીએ પડી, હાથ જોડી, આંખો ઊંચી, સ્વગત] ભગવાન એકલિંગજી ! મને ક્ષમા કરે. મારી બહુ કસોટી થઈ! મહાદેવી ઉપર કોઈ કુદષ્ટિ કરે તે એની આંખોમાં આગ લાગે એવું એમનું પવિત્ર્યનું કવચ હતું. આજે ચિતડ અને ક્ષાત્રકુળને બચાવવાના લોભે હું પડ્યો, અને તુર્કપતિને અમારી કુળલક્ષ્મીને પડછાયો જોવા દીધે. ક્ષમા કરેક્ષમા કરે મારા અપરાધો, મહાદેવ ! [ નીચેથી નગારાને અવાજ આવ્યા કરે છે. ધીમે ધીમે એકઠી થતી ચિતેડની પ્રજાને કોલાહલ સંભળાય છે. મહારાણા ઉભા થઈ વિચાર મગ્ન રહે છે. પછી ] Page #76 -------------------------------------------------------------------------- ________________ • પદ્મિની • • I !', Page #77 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની ચાલા તૂત! રાજપૂતાનું પારખું કરીયે. [સા કાંગરા પાસે જાય છે, અને નીચે નજર કરતા ગેાઠવાય છે. ] આપ્પા રાવળના વંશજો ! યવનસમ્રાટે કૃત મેકલ્યા છે અને કહાળ્યું છે કે જો ચિતા ગઢને એની વીર પ્રજાને અને રાણા ભીમસિંહને ઉગારવા હાય તા મહાદેવી પદ્મિનીને મારી અંકશાયિની કરે ! [ નીચે “શું ?”, “ કાણુ ?” એને નીચે નાખેા !”, “ રાજપૂતાની રાજ્યલક્ષ્મીને ?”, “બપ્પા રાવળના વંશજો શું મરી છૂટયા ?” એવા એવા અનેક ઉચ્ચારાના ઘોંઘાટ શરૂ થાય છે. ] સાંભળ્યું, જનાબ ? કાજી [મહારાણાને] ઉભા રહા, મને પૂછવા દો ! [વચમાં આવે છે અને અવાજ માટે કરે છે. ] રાજપૂતા ! ઉશ્કેરાઇ જવાના આ વખત નથી. શાંતિથી વિચાર કરી, અને પછી તમારા છેલ્લા શબ્દ ઉચ્ચારા ! એક બાજુ એક સ્ત્રી છે, બીજી ૬૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની નિર્દોષ રાજપૂત જુવાના છે ! અવાજ:-‘હિન્દુઓ શિયળને ત્રાજવામાં ધીરા પડેા. અત્યારે તમારામાંથી મોટા ભાગ ભૂખથી પીડાય છે, અર્ધો તે મરી ખૂટ્યા છે. આવતી કાલે શેષ, રહેલાની દિલ્હીશ્વર કતલ કરશે, તમારી વિધુર અમળાઓનાં પશુ જેવા તુર્કો શરીર ગ્રંથશે. વિચાર કરો ! અસંખ્ય ભાજી વિચાર કરી ! [ નીચેથી એક મૂકતાં શીખ્યા નથી. ” • [ નીચેથી બીજો અવાજ:—“ અમારી રાજરાણીના શિયળથી ખરીદેલા રોટલા અમને ગેામાંસ બરાબર છે. અમારી કુળલક્ષ્મીના ચારિત્ર્યના બદલામાં આવેલું જીવદાન અમને ન ખપે. યવનદૂત ! અમારી વિધવાઓની તારે યા ખાવાની નથી ! પોતાનું શિયળ કેમ રક્ષવું એ એમને શીખવાડવું પડે તેમ નથી. ’” ] અરે ઓ રાજપૂત ! તમારી મૂર્ખાઇ ઉપર ઇતિહાસનાં પાનાંએ અટ્ટહાસ કરશે, જરા વિચાર કરા ! એક સ્ત્રીની ખાતર અજય ક્રુગ, અનુલા પ્રાણ, અને આક્રંદતી રૂપવતીઓને તમે ડામવા બેઠા છે, તમારા ઉપર પ્રભુના શાપ વરસશે. પ Page #79 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની [ નીચેથી ત્રીજો અવાજ:- હા...હા...હા...! દૂત ! અમને તારી ઉપર ધ્યા આવે છે. અમારી ઇતિહાસનાં પાનાંએ અટ્ટહાસ્ય કરશે એમ ? પણ કાજી! સ્વર્ગના કાઇ એવા ઉત્તુંગ શિખરે અમે બેઠા હશું કે ઉડી ઉડીને આવતા એ અટ્ટહાસ અધવચથી જ શિથિલપક્ષ પક્ષીએની માક જમીન ઉપર પટકાઈ પડશે. અમારી ઉપર ઈશ્વરના શાપ ઉતરશે તેા અમે એ શાપને પણ ધેાળીને પી જશું, પણ એની અસર અમૃત સંજીવની જેવી થશે, એવી અમને શ્રદ્દા છે. ' ] રાજપૂત ! મને તમારી દયા આવે છે. [ નીચેથી અનેક અવાજોઃ— પણ અમે અમારી યા ખાનારને આખાના આખા ખાઇ જઇયે છીયે. ” ] લક્ષ્મણસિંહ કેમ જનામ! પ્રજાના છેલ્લે ખાલ સભળી લીધા ? ફાજી હું જાઉં છું, મહારાણા ! અજય હા, સિધાવા જનામ ! અને તમારા અન્નદાતાને કહેજો કે હજી આર્યોના પુણ્ય પરવાર્યા નથી. }} Page #80 -------------------------------------------------------------------------- ________________ • • પધિની • • - કેદારનાથ ' અને મારે સંદેશે પણ કહેજે કે શહેનશાહ, આર્યકુળની મહાદેવને અડકનારની આંગળીમાં આગ લાગે છે. અસ્કૃત અને મહાદેવીને કામનારની સમરભૂમિમાં હોળી ખેલવા રાજકુમાર અય્યતસિંહ વાટ જોવે છે એ પણ કહેજે. - લક્ષ્મણસિંહ અને કહેજે કે રાજપૂતને સૂર્ય સદાને માટે અસ્ત થાય એ પહેલાં તેઓ એક એવો ચમકારે કરી લેવા માગે છે કે જગતના અંત સુધી એને પ્રકાશ આર્યોના હૃદયમાં આદર્શો કરતે રહે ! મહારાજ! હું જાઉં છું, મને માફ કરશો. [જવા જાય છે.] - પશ્વિની [ વિજળીની ત્વરાથી ધસી આવી ] ઉભા રહો યવનત ! ૬૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ • પવિની • • • • [એનું મોઢું સખત થઈ ગયું છે. આંખમાં ભયાનક અને આછો તિરસ્કાર છે. પહેરેગીરે આવીને કાંગરામાં મશાલો છોડી જાય છે. એના લાલપીળા પ્રકાશ પશ્વિનીના ચહેરા ઉપર પડે છે, અને ખીલી ઉઠે છે. નીચેના ટોળામાં પેટાવેલી મશાલનાં પ્રકાશ કાંગરામાંથી ડોકિયાં કરે છે, અને વાતાવરણને ભયાનક કરી મૂકે છે.] ઉભા રહે. યવનદૂત ! મારો સંદેશો પણ લેતા જાવ ! દિલ્હીશ્વરને કહેજે કે પોતાના સ્વામિનાથને મુક્ત કરવા પદ્મિની પોતેજ હાજર થશે. [ કાજીના મોઢા ઉપર હાસ્ય છવાય છે. બાકીના સૌ ઉગ્ર, અસ્વસ્થ અને કંપતા બની જાય છે. 1. અજય અંબા ! આપ અહિં કેમ આવ્યાં છે? અહિં પરાયા પણ હાજર છે. કેદારનાથ | મહાદેવી! અહિં રાજ્યપ્રકરણ રમાય છે. આપનાં અહિં કામ નહિ. લક્ષમણસિંહ તમે કુળમર્યાદાનું ઉલ્લંઘન કરો છો; અને ક્ષત્રિય કૂળને કપાળે કદિ ન ભૂંસાય તેવી કાળી ટીલી કરવા તત્પર થયાં છે, મહાદેવી! ૬૮. Page #82 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની પદ્મિની એ બધું ચૌહાણુપતિની પુત્રી ખરાખર જાણે છે, મહારાણા ! ૬ વન k [ નીચેથી અવાજો:–“ કાણુ, મહાદેવી ? ”, સમ્રાટને ત્યાં જવાનું કબૂલ કરે છે?”, એ ભગવાન્ ! પૃથ્વી ઉપર વજ્રપાત કેમ નથી થતાં ?”, “ દેવી ચતુર્ભુજાનું પુણ્ય આથમી ગયું ? ” ] tr ચવન ! આપ સિધાવા. હું એ સાને સમજાવી લઈશ. [ કાંગરા પાસે જાય છે. ] ચિતાડનાં પ્રજાજના ! તમારે શું જોઈયે છે ? [નીચેથી એક અવાજ આવે છેઃ— ચીતાનું ક્ષાત્રકુળ પોતાની કુળલક્ષ્મી પાસે જવાબ માગે છે. શું મહારાણા ભીમસિંહની ધમ પત્ની એક તરકડાની કદમાશી કરશે ?” ] હા, એના સ્વામિનાથ ખાતર, એની વ્હાલી પ્રજા ખાતર, એની કકળતી અનેક કુળવધૂએ ખાતર! [ નીચેથી બીજો અવાજ:- તે। મહાદેવી ! તમારી વચ્ચે અને યવનસમ્રાટની વચ્ચે રાજપૂતાના શરીરાને ગગનચુંબી પહાડ ખડા થશે. તમારે અમારા પેટનાં પગથિયાં કરવાં પડશે, મહાદેવી ! ” ] ટ્ Page #83 -------------------------------------------------------------------------- ________________ = = • • • • પદ્ધિની • • • • તે હું તે ઉપરથી પણ જઈશ. [કાળ તરફ ફરી] ચવનત ! તમે હવે સિધાવે. શહેનશાહને કહેજો પવિની આઠ દિવસ પછી પિતાનું વચન પાળશે. કાજી પ્રણામ, મહારાણા! પ્રણામ, મહાદેવી! હું પ્રસન્ન થયે છું; અને દિલ્હીશ્વર પણ પ્રસન્ન થશે. અને પિતાનું વચન પાળશે એવી ખાત્રી આપું છું. [ કાજી જાય છે. પદ્મિની ગાંડાની માફક અટ્ટહાસ કરે છે. સૌ ચકિત થઈ તેની સામે જોઈ રહે છે. નીચેની. પ્રજા પણ અવાક બની ગઈ છે. પશ્વિની આનંદમાં આવી. જઈ આમતેમ ફરે છે. થોડી વારે. ] . મંત્રીશ્વર! કેદારનાથ મહાદેવી ! પશ્ચિના સેનાનાયક ગોરાદેવને બેલાવશે ? મારે એનું સત્વર કામ છે. * ૭૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ - - • • પદ્મિની • • - કેદારનાથ : જેવી આજ્ઞા ! [મસ્તક નમાવી જાય છે. પશ્વિની કાંગરા પાસે જાય છે. નીચેથી અવાજ આવે છે. “કુળ વિનાશીની!” “ભ્રષ્ટા!” “ક્ષત્રિય કુળમાં વેશ્યા પાકી!”] - પશ્વિની ઘધક પહેલાંની કુળલક્ષમી એક ક્ષણમાં કુળવિનાશીની થઈ ગઈ? રાજપૂતે! હું એની એજ છું. [નીચેથી એક અવાજ –“હા, હા, હા ! તમે નહિ, તમારું શરીર એનું એ છે. અમને અમારી મહાદેવીના વિશ્વવિખ્યાત શરીર સાથે કશી પડી હતી. અમને તે એમના ઉજવલ ચારિત્ર્યનું ગૌરવ હતું. મહારાણી!”] વ્હાલા બાંધ, જુઓ ! હું પાછી તમારી કુળલક્ષમી બની જાઉં છું. એ નાટક હતું? [થોડી વારે ] અહા ! તમારા મોઢા ઉપર કે સંતોષ, કે આનંદ ફેલાય છે? તમને સુખી જોઈને મને પણ આનંદ થાય છે. આજે મને ઉન્માદ થયો હોય એમ લાગે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ == = • • પવિની * [ પત્રિની ઉન્માદમાં આમથી તેમ ફરતી કાંગરાઓ બદલાવે છે. નીચેથી “ બાપા રાવળની જય!” “જય એકલિંગજી!” “મહાદેવીને જય!” એવા પિકારે ઉઠે છે. મશાલોના ચલિત પ્રકાશથી ટોળામાં હલચલ મચી છે. એવું લાગે છે. ] લક્ષમણસિંહ હૃદયની રંગભુમી ઉપર નાટક કરવાનું ન હેય, કુળલક્ષમી ! પવિની જગતે શિવનું તાંડવ સહ્યું, અને મહારાણા શક્તિનું હાસ્ય નહિ સહે? " [સૌનાં મેઢાં આનંદથી પ્રકાશી ઉઠે છે. સેનાનાયક ગરદેવ સાથે મંત્રિગ્ધર કેદારનાથ પ્રવેશ કરે છે. ગોરાદેવ મહારાણાને પ્રણામ કરી, મહાદેવી પાસે જાય છે. અને નમન કરે છે. 1. ગોરાદેવ મને કાંઈ યાદ કર્યો, ચોહાણ પુત્રી? પતિની હા, કાકા! જીવનભરમાં મેં તમારી પાસે કદિ કશું માગ્યું નથી. આજે એક એ પ્રસંગ Page #86 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની આન્યા છે કે મારે ખેાળા પાથરવા પડે છે. કાકા, દીકરીની માગણી નહિ સ્વીકારે ? ગારાદેવ તમે એવું કહીને મારું અપમાન કરેા છે, બેટા ! પદ્મિની તા સાંભળેા. ચવન સમ્રાટને કહાવી દે કે આજથી એક અઠવાડિયા પછી પાતાની સાતસો સખીઓ સાથે પદ્મિની જહાંપનાહની કક્રમમાશી કરવા આવશે. એને માટે સાતસો પાલખી તૈયાર કરાવા. દરેક પાલખીમાં બેસવા એક એક વીર ચાÛા ચૂંટી કાઢો, અને એક પાલખીને ઉપાડવા ચાર ચાર શસ્રસજ્જિત સૈનિકાને ભાઈના વેશ પહેરાવી તૈયાર કરો. અને........[અચકાય છે] અને મારી પાલખીમાં તમે બેસે. ત ́ષ્ટ્રમાં રાણાજીની મુલાકાત માગેા. એમને ગમે તેમ કરી કોટ તરફ રવાના કરી દ્યો. અને તે કાટમાં સહિસલામત પહાંચી ન જાય ત્યાં સુધી યવન સેનાને ખાળી રાખા....કાકા........ [ સૌ આશ્ચયથી સ્તબ્ધ બની સાંભળી રહ્યા છે. ] ૭૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ - • • પવિની : ગેરદેવ [વચમાં] એમ જ થશે. [ કાંઈ પણ વિલંબ કર્યા વિના ચાલ્યા જાય છે.. પદ્મિની વીર કાકાની અદશ્ય થતી મૂતિ તરફ જઈ રહે. છે. પછી કાંગર પાસે જાય છે, તે લોકોને સંબોધે છે.] પશિની રાજપૂતે! વિજય કરે ! તમારા રાણાને મુક્ત કરી લાવે. તમે એટલું કરી લા ! બાકી ચોહાણ પુત્રી પદ્મિનીને, ક્ષત્રિકુળની મહાદેવીને કુળનું ગૌરવ સાચવતાં, પોતાનું શિયળ અસ્પષ્ટ રાખતાં શિખવાડવું પડે તેમ નથી. જાવ! મારા. આશિષ છે ! ફત્તેહ કરે ! આજની રાત ઉત્સવ કરે! [ બધા કાંગરા પાસે જાય છે, અને ટેળા તરફ જોઈ રહે છે. નીચેથી “જય-એકલિંગજી!” “જ્ય મહાદેવીને જય !” એવા અવાજો આવે છે. લકે હર્ષમાં નાચતા કુદતા વિખરાય છે. મશાલના પ્રકાશ આછા થતા જાય છે.. બધા એ દૂર જતા ટેળાને જોઈ રહે છે. - થોડી વારે મહારાણું અને પશ્ચિની ફરે છે. એમની આંખો મળે છે, મહારાણું આખે ઢાળી દે છે.] ૭૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ વચલો અંક Page #89 --------------------------------------------------------------------------  Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્થલ કાલઃ [ સાત દિવસ પછી અલાઉદ્દીનની છાવણની લગભગ છેલી શિબિરમાં આથમતા બપોર. ગિરિફૂટ ઉપર દિલ્હીશ્વર અલાઉદીનની વિશાળ સેના ડેરા તાણને પડી છે. શહેનશાહને કિનખાબને તંબુ આખી છાવણુની મધ્યમાં ઉંચી ડેક કરી ઉભે છે. આસપાસ સેનાપતિઓની સુંદર શિબિરે છે. ત્યારબાદ સૈનિકના ડેરાઓની લાંબી હારમાળાઓ શરૂ થાય છે. છાવણના અંતભાગમાં એક મેટે તંબુ છે. શત્રુસેનાના સંધિવિગ્રહકોને અહિં રાખવામાં આવે છે. તંબુનું ઉત્તર તરફનું બારણું રંગીન સાદડીની ચતથી ઢાંકી દેવામાં આવ્યું છે. દક્ષિણના બારણાની બાજુમાં ઉંચે ન્હાનાં બહાનાં બે ખંડા કાણું છે. જેમાંથી નમતા પરના પ્રકાશમાં હાર ઉભેલા બે સંત્રીઓના ભાલા Page #91 -------------------------------------------------------------------------- ________________ • • પવિની • • ચમકતા દેખાય છે. વચ્ચે વચ્ચે સંત્રીઓ એ કાણાંઓમાંથી બધું સલામત છે કે કેમ એ જોઈ લે છે. તંબૂના મધ્યદંડની એક બાજુએ મટી ગાદી પાથરી છે. અને દંડને અઢેલીને એક તકિયે મૂકવામાં આવ્યો છે. ઉપર સુંદર ભરત ગૂંથણની ચદર બીછાવેલી છે. ભીમસિંહ એક હાથ તકિયા ઉપર ટેકવી, બીજો હાથ બે પગના ભરેડ વચ્ચે મૂકી, વ્યાકુળ મુખને ઉપલા હાથની કોણી ઉપર ટેકવી, આંખ નીચી ઢાળી બેઠા છે. ગાદી ઉપર પડખે એમની તલવાર પડી છે. એમના પડછંદ શરીર અને ગૌરવશાળી મુખ ઉપર ક્ષત્રિ તેજ ઝળકે છે.] [મેટું ઉચકી] પહેરેગીર ! પહેરેગીર [પશ્ચિમ તરફની ચક ઉંચકી, અંદર આવી, કુર્નિશ કરી] હજૂર! ભીમસિંહ મને અહિં શા માટે લાવવામાં આવ્યા છે? પહેરેગીર હું કશું નથી જાણતા હજૂર! કાજી સાહેબના હુકમથી આપને અહિં ખસેડવામાં આવ્યા છે. સાહેબે ફરમાવ્યું છે કે હજૂરને જે જોઈયે તે અમારે દેવું. કશે હુકમ, જનાબ? ૭૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ - • • • • પશિની • • • • [ભીમસિંહ પહેરેગીર તરફ એક તિરસ્કાર ભરી નજર નાખી. પાછા પહેલાની જેમ નીચે જોઈ બેસી રહે છે. પહેરેગીર અસ્વસ્થ થતું, કશા હુકમની રાહ જોતો ઉભે રહે છે. થેડી વારે ]. કશો હુકમ જનાબ? ભીમસિંહ હા; મને એકલે રહેવા દે ! [પહેરેગીર કનિશ બજાવી ચાલ્યા જાય છે.] કશું નથી સમજાતું ! કાજીમાં આ શો અજમ પલ્ટે? જે મને આવી રીતે રાખવે હતું તે એચિંતે છાપ મારી ગિરફતાર શા માટે કર્યો હશે ? પહેલાં તે મેં એમ માનેલું કે કડડભૂસ થતા ચિતોડગઢને છેલે ભીષણ ધડાકે સાંભળવા હું જીવતે નહિ રહું ! અને અંતરમાં ને અંતરમાં ભગવાન એકલિંગજીને અહેસાન માનતે હો ! પણ અહિં તે.............. પહેરેગીર [ આવીને નમન કરીને ] જનાબ ! | [ ભીમસિંહ જવાબમાં ઉંચે જુવે છે.] સરદાર કાજી પધાર્યા છે. આપને મળવા ચાહે છે. ૭૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ • • • પવિની : ભીમસિંહ ભલે આવે. [ પહેરેગીર પશ્ચિમ દ્વાર પાસે જાય છે અને ચક ઉંચકી ઉભા રહે છે. કાજી પ્રવેશ કરે છે. એની આંખોમાં એનું હંમેશનું માર્મિક હાસ્ય તરવરે છે. પહેરેગીરે, બહાર જાય છે. ] કાજી કુશળ છે, રાણા? ભીમસિંહ હા, જનાબ! કેમ પધારવું થયું ? . કાજી [હસતે ] એક ખુશખબર આપવા આવ્યો છું. [તંબૂના મધ્યદંડને અડકીને રાણા તરફ નીચી. નજર કરી ઉભો રહે છે.] ભીમસિંહ શુળીની તૈયારી થઈ ચૂકી? કાજી હાહાહા[ હસે છે] રાણાજી, આવા ઉગ્ર શા માટે થાય છે ? તમને મુક્ત કરવા આવ્યો છું. Page #94 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની ભીમસિહ મુક્ત કરવા ? મને તે દગાથી પકડ્યો શા માટે ? કાજી, હું તમારા કેદી છું, તમને મારી મશ્કરી ઉડાવવાના અધિકાર છે. • - કાજી [હસે છે ] હા....હા....હા....! રાણાજી ! તમને હજી મશ્કરી લાગે છે ? દિલ્હીપતિએ જીવનભરમાં કાઇ કાફીર કેદીને આવી રીતે સાચબ્યા નથી, રાણા ભીમસિહ કસાઇએ હુલાલ કરવાના ઘેટાની ખાસ કાળજી લે છે. પણ જવા એ વાત, કાજી ! કહા, મને અહિં શા માટે લાવવામાં આવ્યે છે ? રાજી [આંખા ચમકાવી] કહું? કહું રાણા ? ના, ના, હર્ષાવેશમાં તમે કદાચ ગાંડા થઈ જાવ ! ભીમસહ રાજપૂતાને ટાળટપ્પામાં બહુ રસ નથી હાતા, જનામ! ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની કાજી નહિ હાય તા કેળવાશે. રાણા, વાત તા એવી મીઠી કરવા આવ્યેા છું, કે હું તે શું, પેલા પહેરેગીર હાત તે તેને પણ તમે ભેટી પડત ! [ ભીમસિંહ કચવાય છે. એનું અંગ ધ્રૂજે છે. બીજી આજી કરી સુખ ઢાળી દે છે. કાજી હસે છે. ] એમ મારી સાથે રિસામણાં ન લેા, નામદાર ! રિસામણાં તે જે આવનાર છે તેની સાથે શેલશે. [ ભીમસિંહ કરે છે, અને કાજી સામે નજર તાકે છે. એમનું મેઢુ સખત થયું છે. ] ભીમસહ શું કહેવા માગેા છે, સરદાર ? સ્હેજ, માણસ સમજી શકે એવી ભાષામાં મેલશે ? કાજી [આંખે ચમકાવી હસે છે. ગાલના ગાળા અરધી આંખ ઢાંકી દે છે. ] હેજી ન સમજ્યા, રાણા ? કે નથી સમજ્યા એવા ડાળ કરવાના આનંદ ૯ચા છે ? રાણા ! આજે તે તમારાં મહારાણી પદ્મિની પેાતાના સ્વામિનાથને મુક્ત કરવા જાતે જ અહિં આવે છે. ૮૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની ભીસિંહ [ એકદમ કૂદી ઉભા થઇ જાય દોડી આવે છે. ] પદ્મિની ? અહિં માટે ? છે. મેાઢા ઉપર લાહી આવે છે? શા કાજી [ સ્હેજ દૂર ખસી ] એમ આકળા ન થાવ, ભીમસિંહુ ! એતા તમને મુક્ત કરવા આવે છે. અહા, શું એમનું ગૌરવ! ચિતાડગઢના તમામ રાજપૂત્તા ફિટકાર વર્ષાવી કહેતા હતા કેઃ “તુ પતિની કદમબાશી કરવા જતાં હેલાં, મહારાણી ! તમારે હજારા રાજપૂતાનાં પેટનાં પગથિયાં કરવાં પડશે. ત્યારે રાજમહાલયનાં કાંગરાં પકડીને મહાદેવી જવાબ દેતાં હતાં: “ તા હું તે ઉપરથી પણ જઇશ. જગતમાં મને સૌ કરતાં સૌભાગ્ય વ્હાલું છે. રાજપૂતા ! ' અહા કેવું રૂપ ! કેવું ગૌરવ ! રાણા, જગતમાં એકજ સ્ત્રી છે ! અને રાણા, જગતમાં એકજ બડભાગીએ છે ! ભીમસિહુ શું કહ્યું, કાજી? – જાણે ખાત્રી ન થતી હોય તેમ] પદ્મિની દિલ્હીપતિની કમબેશી કરવા આવે છે એમ આપ મેલ્યા ? ૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ • • • • પશિની • • • • - કાજી હા, રાણા ! પોતાના સ્વામિને બચાવવા ! પિતાના દેરાને બચાવવા ! હજારે રાજપૂત બાળાઓનાં સૌભાગ્યકકણ સાબૂત રાખવા ! રાણાજી, ચિતેડગઢમાં મેંતે મૂર્ખાઓની જ વસ્તી દીઠી. એ બધાની વચ્ચે બગલાંઓનાં ટેળામાં ભૂલથી ભળી ગયેલી કેઈ હંસણી જેવી એકજ પદિરની નીરક્ષીરને વિવેક કરી શકતી હતી. મહારાણા અને ખુદ મંત્રીશ્વર પણ ટેક, શિયળ અને મરી ખૂટેલાઓના મિથ્યા ગૌરવમાં ભીંત ભૂલ્યા હતા; મને આવ્યા એવા પાછા જવાનું કહી સૌ ઉતાવળા. થતા હતા. ત્યાં તે આકાશ ચીરીને જેમ અપ્સરા. ઉતરે તેમ રણવાસમાંથી મહાદેવી ધસી આવ્યાં, અને બોલ્યાં, થંભ, કાજી ! દિલહીશ્વરને કહેજે કે રાણાજીને મુક્ત કરવા પધિની પિતે પધારે છે. ભીમસિંહ [તંદ્રામાંથી જાગતા હોય તેમ ] પદ્મિની ? દિહીશ્વરની કદમાશી કરવા ? ભૂલ્યા, ભૂલ્યા તમે કાજી! કોઈ બીજી સ્ત્રીની વાત કરતા હશો ? સ્વપ્ન આવ્યું હશે, સરદાર ! Page #98 -------------------------------------------------------------------------- ________________ • • • પદ્મિની • • કાજી સ્વનું ? સ્વપ્ન તે આપને આવવા લાગ્યું છે, રાણા ! આજે કહેણ પણ આવી ગયું. સાત સખીઓ સાથે આજે નમતે હારે પશ્વિની શહેનશાહની તહેનાતમાં હાજર થશે. - ભીમસિંહ ઓહ! એહ! રજપૂતનાં પુણ્ય પરવારી ગયાં છે ! [ આંખે અંધારાં આવે છે. થાંભલો પકડી સ્વસ્થ થાય છે.] પશ્વિની, ચિતોડ તે પડવાનું જ હતું, પણ તેં તે રાજપૂત કુળને પણ પાડયું ! બાપા રાવળના કીતિકળશ ઉપર હવે ભ્રષ્ટાચારના કાટ ચડશે. એ ધૂળ ભેગે થશે, અને ધૂળમાં મળી જશે. એ કાજી ! તમે આ જીવલેણ ઘા કર્યો છે ! તમે મને આવા ખબર શા માટે આપ્યા? મારી જાણ વિના એને દિલ્હીના જાજ્વલ્યમાન જનાનખાનામાં પૂરી દેવી હતી ! અને મારા, મહારાણાના, આખા ક્ષત્રિયકુળના હૃદયની પથારી પાથરી એને ચવનસમ્રાટ સાથે ક્રિડા કરવા દેવી હતી. પણ મને એનાથી અજ્ઞાન રાખે હેત !તે હું સુખેથી Page #99 -------------------------------------------------------------------------- ________________ - • • • પશ્ચિની • • • એનું સુંદર, નેહાસક્ત મોટું સ્મરતો સ્મરતે મરી શકત ! રંગરે રાજપૂત ! વાહ રાણાજી! જે સ્ત્રીએ માત્ર તમારા પ્રાણ બચાવવા, કેવળ તમારા પ્રેમ ખાતર, પોતાના શરીરનું, પિતાના આત્માનું બલિદાન આપવાની તત્પરતા દાખવી, તેને માટે આ શબ્દો? આ બદલે ? મહારાણા તમે પુરુષ છે;–પદ્મિનીના માલેક છે એ તમે ભૂલી શકતા નથી. પણ હવે હું જાઉં. દલીલો કરી કરીને થાક્યો છું, અને હવે તે સમય પણ થવા આવ્યું. શહેનશાહની બેગમ બનતાં પહેલાં રાણાની સાથે પદ્મિનીએ ટુંકી મુલાકાત માગી છે; અને શહેનશાહે મંજૂર કરવાની ઉદારતા બતાવી છે; જીવનના પરમસુખની ઘડી વેડફાઈ. ન જાય એનું ધ્યાન રાખજો, રાણા ! સલામ ! [ કાજી જવા જાય છે. રાણા એકદમ ધસે છે, અને કાજીને હાથ જોરથી પકડી રાખે છે. ] ઉભા રહો, કાજી! મારું એક કામ કરો. મારે એ કુલટાનું મેટું નથી જેવું; તમે એને પાધરી ઉપાડી જજે. Page #100 -------------------------------------------------------------------------- ________________ • • પદ્મિની • • [ કાજી રાણા સામે જોઈને હસે છે. થોડીવાર સુધી રાણા કાંઈ વિચારમાં પડી ગયા હોય તેમ નીચે જઈ રહે છે. પછી ઓચિંતે કંઈ આંચકો આવ્યો હોય તેમ] ના, ના, એ ભલે આવે, ભલે આવે. મને સૂઝયું એમજ કરું ! [ કાજીને હાથ છોડી દઈ ગાદી પાસે જાય છે. તલવાર ઉપાડે છે. તલવારને હાથમાં ફેરવતા ફેરવતા. ભાવપૂર્વક તેની સામે નીચી નજરે જોઈ રહે છે. ] શક્તિ ! બાપ્પા રાવળનું રાજ્ય સાચવવા આજસુધી તારું સેવન કર્યું ! આજે બાપ્પા રાવળની કીત્તિ સાચવવા તારે ઉપયોગ થશે. * [મેઢા ઉપર હાસ્ય તરવરે છે. હાથ ધ્રૂજવા લાગે છે.] - દેવી પ્રજે છે કાં ? સ્ત્રી હત્યાના પાપને તને ભય છે? અરે એ પાપ મારે માથે, હું એ પાપનું વિષ ઘોળીને પી જઈશ અને પછી સનાતન સેડ તાણુને સૂઈ જઈશ ! કાજી [ પાસે જાય છે. મેટું કડક થાય છે.] રાણું! શું વિચાર કરે છે? હિંદુ પતિએ આટલી હદ સુધી જઈ શકે છે ? ૮૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની [ નજર ફેરવીને ] પહેરેગીર ! પહેરગીર [ અંદર આવી કુર્નિશ ખજાવી ] હુંમ, સરદાર ! કાજી રાણાજીના હાથમાંથી તલવાર લઇ લે. [ પહેરેગીર આગળ વધે છે. ] રાણાજી, તમે અમારા કેદી છે. તમારા હથિયાર સાંપી દેવાના હું તમને હુકમ કરું છું. [રાણા તિરસ્કારથી તલ્વારને ફ્રેંકી દે છે. પહેરેગીર તે ઉઠાવી લે છે. અને પહેરેગીર ! તંબૂમાં પાલખી આવ્યા પછી કશા ઘાંઘાટ થાય તે તમે કાઇના હુકમની રાહ જોયા સિવાય અંદર ધસી આવો, અને રાણાજીને ગિરફતાર કરી લેજો. પહેરેગીર જેવા હુકમ જનાબ ! [કર્નિશ ખજાવીને ચાલતા ચાય છે. ] કાજી રાણાજી, જીવનની છેલ્લી ધન્યક્ષણ વેડફ઼ી ન નાખતા; અને સાનને ઠેકાણે રાખજો. ८८ Page #102 -------------------------------------------------------------------------- ________________ • • • • પશિની • • • • [ કાજી જાય છે. રાણા બેફામની માફક આમતેમ આંટા મારે છે. બહારથી કઈ મેટ કાફલો ચાલ્યો આવતો હૈય, એ અવાજ આવે છે. થોડી વારે પાલખીની ઘંટડીઓને અવાજ સ્પષ્ટ થાય છે.] ભીમસિંહ આ અવાજ શાને ? પદ્મિનીનું સરઘસ તે આવી નથી પહેચ્યું ને ? [પૂર્વ તરફની ચક પાસે જાય અને છે તડમાંથી બહાર જુવે છે. ત્યાંજ ઉભા ઉભા ] હા, એજ પાલખીઓની લાંબી હાર અરાવલીની ખીણમાં થઈને ચાલી આવે છે. આગળ સુનેરી પાલખી છે. અને મને બાંધેલી ઘંટીઓ ગાજી રહી છે. અહા; કુળકીતિને કલંક લગાડવા તેઓ કેટલા ઉત્સાહભેર ચાલ્યા આવે છે. અરાવલીની ટેકરીઓ આગળ ધસી આવી તેની ઉપર ફસડાઈ કેમ નહિ પડતી હોય ? ધરતીમાં ઊંધ ફાડ પડી, એમને ઓહિયાં કરી જઈ પાછી બીડાઈ કેમ નહિ જતી હોય ? ખલાસ ! ખલાસ !! બધું ખલાસ ! ! ! ભીમસિંહ, રાજપૂતેનું પુણ્ય પરવારી બેઠું. [ અસ્વસ્થ થઈ આંટા મારવા લાગે છે. ] ૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ • • • • અહિની • • • • પદ્મિનીના રૂપમાં હું અંધ બન્યું હતું, અને અંદરની સર્વભક્ષી ડાકણને જોઈ શક્યો હોત. [પાછા આકળા થઈ કદમો ભરે છે. ] અંગે અંગમાં આગ લાગી છે. [ એક પછી એક સ્થળ નિર્દેષ કરતા કરતા ]. અહિંયાં એ અડકી હતી ! અહિં એણે આલિંગના આપ્યું હતું ! અહિં એણે ગાલ ચાંયે હતું ! અહિં એણે પહેલી રાતે ચુંબન દીધું હતું ! અરે બધે, બધે જ ભડકા બળે છે ! જે વિષનું જીવન પર્યન્ત પાન કીધું તે આજે રેમે રમે ફૂટી નીકળે છે. [ પાછા આમતેમ આંટા મારે છે. ઘંટડીઓને અવાજ સ્પષ્ટ થતું જાય છે. અને અંતે પાસે આવીને અટકે છે. ] આવી પહોંચી ! એ અને એની નાશની ઘી બન્ને સાથે જ આવી પહોંચ્યાં! આટલી વિપત્તિઓમાં જેની ખાતર છે, અને જેની ખાતર જીવન કુરબાન કરવા તૈયાર હતું, તેને આજે ધમની ખાતર, પિતૃઓની પ્રતિષ્ઠાની ખાતર, કુળની Page #104 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની ક્રીતિની ખાતર કુરબાન કરી દઉં ! અને પછી ? પછી હું પણ એની સાથે, એની પડખે, એની બાથમાં સૂઈ જાઉં, અને ફરી દિજ આંખ ન ખાલું ! કાજીએ પેદા કરેલું જગત ઇન્દ્રજાળ માની હું મારી પહેલાંની પદ્મિનીને લઇને સ્વગે સચ રું. [ પાલખીને ઉપાડીને આવતા ભાઈ એના પગાના અવાજ તંબૂની નજીક આવે છે. જાણે પેાતાના ભરાંસા ન હોય તેમ રાણા થાંભલાને બે હાથમાં ઝાલી ન્હાવરાની જેમ ઉભા રહે છે. પૂર્વ તરફની ચક ઊંચી થાય છે, અને અંદર અડધી પાલખી આવે છે. ભાઈ લાકા પાલખીને નીચે મૂકી બહાર જઇ ઉભા રહે છે. પાલખીના પડદા ઊંચકાય છે. રાણા ટગર ટગર તાકી રહે છે. અંદરથી ડા બહાર આવે છે. ] ૯૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની પદ્મિની, કુળવિનાશિની; તને આ શું સૂઝયું ? [ રાણા ગાંડાની માફક કૂદે છે, અને એને પકડી મ્હાર ખેંચે છે. ] આ પદ્મિની, તે એક સપાટે............ [ પાલખીમાંથી ગેારા બહાર નીકળે છે, એની પડછંદ કાયાને જોઈ રાણા ચમકે છે. ] ગારાદેવ [ હસતા ] રાણાજી ! શું નાટક કરેા છે ? ચૌહાણપુત્રીનું આટલાં વર્ષોં પડખું સેવ્યું 'તાય તમે એને એળખી નહિ ? મને બહુ દુઃખ થાય છે, રાણા ! પણ અત્યારે એને શાક કરવાના સમય નથી. આપ આ પાલખીમાં બેસી જાવ. એ લાક બારેાખાર ઉપાડી જશે. સિંહપૌરી પાસે એક વાયુવેગી અશ્વ સાથે પ્રવીણસિહુને આપની રાહ જોતા ઉભા રાખ્યા છે. આપ કોટમાં સહિસલામત હેાંચી જાવ ત્યારે એક તાપ ફાડજો, અને રાજમહાલય ઉપર ધજા ફરકાવજો. ત્યાં સુધી અમે યવનસેનાને ખાળી રાખશું. એક એક પાલખીમાં એક એક શસ્ત્રસજ્જિત ચાÊા બેઠા છે. અને ચાર ચાર રાજપૂત વીરા ભાઇના વેશમાં પાલખીઓને ૯૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ • • • પકિની • • • ઉપાધ લાવ્યા છે. એટલે આપ અમારી ચિંતા કરશે નહિ. ભીમસિંહ આ બધું શા માટે, ગોરાદેવ ? એકને પ્રાણ બચાવવા હજારેની આહુતિ ? મારે નથી જવું સેનાનાયક ! અને હવે હું પશિનીને પણ શું મોઢું બતાવું ? અરેરે...મેં એનામાં અવિશ્વાસ આ જીવન પર્યત સાથે રહ્યાં છતાં મેં એને ઓળખી નહિ . * ગોરાદેવ [વચમાંજ] બસ કરે રાણા ! ચર્ચાને આ સમય નથી. મહારાણાને હુકમ છે અને એ પ્રમાણે તમારે વર્તવું પડશે. [ ડીવાર રાહ જુવે છે ] આપ અંદર બેસી જાય છે કે મારે આપને પકડીને બેસાડવા. પડશે? [ પશ્ચિમ તરફની ચક ઉપર ટકેરા થાય છે. થોડી વારે બહારથી પહેરેગીરનો અવાજ આવે છે: “રાણાજી, શહેનશાહ ઉતાવળ કરે છે. આપ આજ્ઞા આપે તે જહાંપનાહ અંદર પધારે.”] - ૯૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ • • પધિની • • ગોરાદેવ [ પશ્ચિમ તરફની ચક પાસે જાય છે અને અવાજ મૃદુ-મીઠે કરે છે. ] ખુદાવિંદને કહે કે મહારાણી જહાંપનાહને અરજ ગુજારે છે, કે આટલાં વર્ષો ખમ્યા તેમ પાંચ પળ વધારે ખમી જાય.. [ બહારથી પહેરેગીરને અવાજ: “જેવી આશા.”] રાણાજી ! [ પાસે જાય છે ] શું નિશ્ચય કર્યો? બે પળ વધારે અને બાળ આખી ધૂળમાં મળી જશે. મહારાણાને હુકમ ઉથાપશે તે મહારાણાને રોષ કદિ નહિ ઉતરે. ભીમસિંહ [ શરણ થતાં ] હું જાઉં છું, વીર ગોરાદેવ ! પણ એકવાર તમને ભેટી લઉં. [ રાણું દેડીને ગેરાદેવને ભેટી પડે છે. ગોરા એમને છાતી સાથે ચાંપે છે. પછી મુક્ત કરી મીઠું હસે છે. ] ગોરાદેવ રાજપૂતાણને કહેજે કે મહાદેવીના ચુડલા કરતાં તારો ચુડલે વધારેહેતે ! અને સ્વર્ગમાં તે મળવાનાંજ છીએ ! [ પછી એકદમ રાણાને હાથ Page #108 -------------------------------------------------------------------------- ________________ • • પવિની • • પકડી લે છે. બને પાલખી પાસે જાય છે. રાણા અંદર બેસી જાય છે. ગોરા પડદો ઢાળી દે છે. ] કિરણસિંહ ! [ ભોઇના વેશમાં કિરણસીંહ અને બીજો રાજપૂત પ્રવેશ કરી, નમન કરી ઉભા રહે છે. ] કિરણસિંહ હુકમ, સેનાપતિ ! ગારદેવ - રાણાજીને સહિસલામત ઉપાડી જાવ. . [ ભોઈલોકે પાલખી ઉપાડી ચાલ્યા જાય છે. ગોરાદેવ સત્તાવાહી નજરે પૂર્વ તરફના ખુલ્લા પ્રવેશ દ્વારમાંથી અરાવલીની ટેકરીઓમાં અદશ્ય થતી પાલખીને જોઈ રહે છે. દૂર દૂર ચિતડને કિલ્લો દેખાય છે. પૂર્વ તરફની ચક ઉપર ટકોરા થાય છે. ગોરાદેવ એ બાજા ફરે છે. બહારથી પહેરેગીરનો અવાજ આવે છે : “રાણાજી, શહેનશાહ કહેવરાવે છે કે હવે જે વિલંબ થશે તે ચક તેડીને અંદર આવવું પડશે.” જવાબમાં ગોરાદેવ અટ્ટહાસ્ય કરે છે. થડીવારે એક કડાકા સાથે ચક તૂટી પડે છે. ખુલ્લા દ્વારમાંથી દિલ્હીપતિ અલ્લાઉદ્દીન, સરદાર કાજી; અને સિપાહાલાર મલિક કાફૂર પ્રવેશ કરે છે. ] ૯૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની કાજી આ શું ? રાણા કયાં ? પદ્મિની કયાં ? અને તમે કયાંથી ગેારાદેવ ? આ શું થઈ ગયું ? ગારાદેવ [ ખડખડાટ હસે છે ] જનામને હજી ખખર ન પડી ? રાણાજીના અશ્વની જીવા ટેકરીઓ વચ્ચે ધૂળ ઉડે છે. અને પદ્મિની ક્ષિતિજની ધાર ઉપર ઉભેલા અજયદુર્ગના કાંગરા પકડી જીએ વ્હાલમની વાટ જોતી દેખાય ! અલાઉદ્દીન ઢગા ! દગા ! ! ગારાદેવ હા....હા....હા....[ હસે છે ] જહાંપનાહના મેઢામાં એ શબ્દો કેવા શાલે છે ? યવનસમ્રાટ પાશવી આનંદની કલ્પનાના ઉદ્રેકમાં તમે ભૂલી ગયા કે આર્ચીની કુળદેવીને જીવન કરતાં શિયળ વધારે વ્હાલું હાય છે. અને શિશેાદિયાને મહાદેવીના શિયળ આસપાસ શરીરના ગઢ ચણતાં આવડે છે. નરાધમ, તને એટલું પણ ન સૂઝયુ` કે સતિના સ્પર્શ પણ સભક્ષી હાય છે ? ૯૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની અલાઉદ્દીન કાજી, ગારાદેવને કેદ સેનાને સજ્જ કરી રાણાના પીછો પકડે. કરીશ. સિપાહઁસાલાર, [ સિપાહસાલાર નમન કરી પશ્ચિમ દ્વારમાંથી જાય છે. કાંજી ગારા તરફ આગળ વધે છે. ગારા તલવાર ખેંચી આડે। શ્રી વળે છે. ] ગારાદેવ દૂર રહેા, કાજી ! જીવ ને વ્હાલા હાય તા રાણા કોટમાં ન પહોંચી જાય ત્યાં સુધી મને અડકશેા નહિ. પછી હું મારી જાતે મારાં શસ્રો ફગાવી દઈશ, પણ એ પહેલાં જો એક ડગલું પણ આગળ વધ્યા તા જોઇ છે આ તલવાર ! [ ખૂમ પાડે છે] ખાદલવીર ! સાવધાન ! રાજપૂતા, જય એકલિંગજીના જય ! "" .. [ બહાર રાજપૂતા તલવારેા ખાલી કૂદી પડે છે. હર હર મહાદેવ ! “જય એકલિંગજી !”” “મહારાણાના જય ! એવા ગગનભેદી અવાજો થાય છે. ઘેાડીવારે 27 ar અલ્લા હૈ। અકબર ”ની બૂમા સ ંભળાય છે. એ સેના વચ્ચે તુમુલ યુદ્ધ જામે છે. મરતાઓની ચીસેા અને વીરાના વિજયનાદ આવે છે. ] واج Page #111 -------------------------------------------------------------------------- ________________ • પવિની • • • • • • અલાઉદ્દીન દશે દગો ! પકડે ! પકડે કેઈ ગેરાને ! [ બહારથી બને પહેરેગીરે ધસી આવે છે, અને ગોરા ઉપર તૂટી પડે છે. ગોરાદેવ ઘવાય છે, અને નીચે પડે છે. એનાં પેટનાં આંતરડાં નીકળી પડ્યાં છે. પોતાના સાફાને પેટ ઉપર બાંધી એ ફરી ઉભો થાય છે, અને પૂર્વ તરફ ફરી ચિતડ તરફ એક આતુર નજર નાખે છે. ] ગોરાદેવ | મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખશે તેય જ્યાં સુધી રાણા ચિતેડમાં સહિસલામત નહિ પહોંચી જાય ત્યાં સુધી એ ટુકડાઓ ફૂદી રહેશે ! 2. [ દૂરથી એક તપને ભડાકે સંભળાય છે. દૂર . ચિતેડના દુર્ગ ઉપર પતાકા ઉડતી દેખાય છે. ગરાની આંખમાં આનંદનાં આંસુ ઉભરાય છે. ચકરી ખાઈ એ નીચે ઢળી પડે છે. અલાઉદ્દીન અને કાજી એની પાસે જાય છે. ગેરા ધીમેથી પિતાના પેટને પાટે છોડે છે, અને ફસડાઈ પડે છે. ] સમ્રાટ, હવે મને સંતોષ છે. હવે હું સુખેથી મરીશ. મારા રાણાજી ચિતોડમાં સહિસલામત પહોંચી ગયા છે. ૮૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ • • • • પવિની • • • • અલાઉદ્દીન દગાખોર ! [ એક લાત મારે છે. ] હું આને બદલો લઈશ. ચિતડને બાળી ખાખ કરી મૂકીશ. તારી રાજપૂતાણુને હું દિલ્હી ઘસી જઈશ. પછી એને આખી સભા વચ્ચે નાગી નચાવીશ. દગાર ! [ એના હેઠ કપે છે. એક બીજી વાત લગાવે છે. ] ગેરાદેવ [ ખડખડ હસે છે. ] હજી આંખ ન ઉઘલ સમ્રાટ ? [ પૂર્વમાં આંગળી ચીંધી ] ચિતોડના ગંઢ ઉપર પેલી જે ચિતા સળગે ! જોઈ? અને તેમાં જે આખા ગગનને પ્રજાળી દેવા મથતી પેલી સૌથી ઉંચી જવાલા ચીની જીભ જેવી આકાશને ચીરે ! એ જવાલા મારી રાજપૂતાણીની છે. હું જ્યારે ત્યાંથી નીકળવા તૈયાર થયો ત્યારે મને બખ્તર સજાવતી એ કહેતી હતી; “ રણશૈયામાં સૂતા સૂતા ચિતેડના કાંગરા વચ્ચે બળતી ચિતા તરફ નજર કરજે, નાથ ! અને એમાં સૌથી ઉંચે ચડતી જવાલાને તારી રાજપૂતાણીની સમજી લેજે ! પછી એને પ્રભાદેર પકd dય ઉંચે ચાલ્યો આવજે ! ” . . ૯૯, Page #113 -------------------------------------------------------------------------- ________________ • • • • પવિની • • ' ' શહેનશાહ ! તને ત્યાં મારી રાજપૂતાણી નહિ મળે ! ત્યાં એની રાખ પ4 હશે ! તને ભાળીને એને વળ ચડશે ! તારી આંખ ફી નાખશે; અને પછી તે પૃથ્વીના અંત સુધી પ્રકાશને ગોતવા ખાલી ફાંફાં મારતો, ઠેબાં ખાતે અવનિ ઉપર ભટક્યા કરીશ અને દિશાઓ તને હસી રહેશે. [ ગરદેવ આંખો મીંચી દે છે. એનું પ્રાણ પંખીડું ઉડી ચિતડના ગઢ ઉપર સળગતી અને ગગનના ઘુમ્મટને ભેદતી જ્વાલા ભણી જાય છે. અલ્લાઉદ્દીન એ મૃત શરીરને “દગાખોર! દગાર !! દગાર! !!” એમ બેલત ત્રણ લાત મારે છે.] ૧૦૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા અક Page #115 --------------------------------------------------------------------------  Page #116 -------------------------------------------------------------------------- ________________ [ સ્થલકાલઃ બાર દિવસ પછી ચિતોડગઢના રાજમહાલયની ચંદ્રશાળામાં નમતા બપોર. રોજ રોજ એક એક રાજકુમાર યુદ્ધે ચડે છે અને પડે છે. - - કોટની બહાર તુમુલ યુદ્ધ ચાલે છે. એક પછી એક ગઢ ઉપર હલાઓ થાય છે. અને રાજપૂતો “હરહર ! મહાદેવ” જય એકલિંગજી!” “જય દેવી ચતુર્ભુજાને જ્ય!' એવા નાદો કરી યવનોને સામને કરે છે. ક્ષણ બે ક્ષણમાં તે અલ્લા હો અકબર !” ના ગગનભેદી અવાજે ગાજી ઉઠે છે, અને તેમાં રાજપૂતોના નાદે દટાઈ જાય છે. પાછી થોડીવાર શાંત છવાય છે, અને ઘવાયેલા સૈનિકોની ચીસ સ્પષ્ટ થાય છે. પાછે હલ્લો થાય છે, પાછી શાંતિ છવાય છે. અંકના અંત સુધી આ ચક્ર ચાલ્યા કરે છે. ૧૦૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ • • • પધિની . . . . . રણવાસ તરફ લઈ જતી પડસાળની પગથિયે ઉપર પશ્વિની બે હાથમાં માથું દબાવી બેઠી છે. રણવાસમાંથી એક દાસી આવે છે. અને પદ્મિનીને આ દશામાં જોઈ મેટું ગંભીર કરી ચાલી જાય છે. કેટ ભેદીને નવા હલ્લાને અવાજ આવે છે. “જ્ય એકલીંગજી!” “દેવી ચતુર્ભુજાની જય!” એવા આછા અવાજે વચ્ચે “અલ્લા હે અકબર !”ને દિશા વ્યાપૃત વિજયનાદ ગાજી રહે છે. તલવારની રમઝટના આછા વીંઝણા આવે છે. પશ્ચિની ઉઠે છે, અને કાંગરા પાસે જઈને ઉંચી કે કેટ બહાર નજર નાખે છે. થોડી વારે એક નિસાસો મૂકી પિતાના હાથ, છાતી અને અંગપ્રત્યંગ ઉપર એક ખેદયુક્ત દષ્ટિ ફેરવે છે.] પશિની રૂપ ! હા ! [ નિસાસો મૂકે છે. ] ચિતોડના સર્વભક્ષી શાપ સમાં આ રૂપ ! થાય છે કે શરીર ઉપરથી ઉખેળી તને ફગાવી દઉં ! થાય છે કે અંગે તેજાબ છાંટી ચામહે ઉપર ચાઠાં પાડું! [ અસ્વસ્થ આંટા મારે છે ]. અને એ વિશ્વવિખ્યાત સૌંદર્ય! તારી ૧૦૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ • • પલિની • • • ઉપર તારા દેવને, તારા ભોક્તાને પણ વિશ્વાસ હોતે. રખે તું કેઈ બીજાનું અંકશાયી થઈ જા એવો એમને ભય હતો ! પ્રભુ ! પ્રભુ ! આ શાપ તે મારી ઉપર શે વરસાવ્યું? આજે જાણે એમ લાગે છે કે પૃથ્વી ઉપર પ્રલય ફરી વળ્યા છે. અને અનંત આકાશ અને અફાટ પૃથ્વી વચ્ચે હું એકલી, અટુલી, કશાચે ચેય વિનાની બળતી ચિતાની માફક આથડયા કરુ છું ! અને સાગર મારી દશા જોઈને ખડખડાટ હસે છે! ' [ ફરી વાર ડોક ઉંચી કરી કોટ બહાર નજર નાખે છે. ] - રાજપૂતે મને કુળની સૌભાગ્યદેવી કહી શરમાવે છે. મેં કોઈ ત્રિકાળભૂખી ડાકણની માફક આખા કુળને ભરખી લીધું છે. ગોરાદેવ જેવા કાકા ગુમાવ્યા, મહારાણાના દશ પુત્રોની આહૂતિ લીધી, હજારે ક્ષાત્રાણીઓને કંકણ વિહોણું કરી, ચિતેડના કાળમીંડ પત્થરાઓને અરાવલીની ખીણમાં ગબડાવી મૂક્યા, તોય આ રૂપયજ્ઞ પૂરે ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ • • • • પધિની • • • • ન થયે. જેમ જેમ આહુતિઓ અપાતી જાય છે, તેમ તેમ ચંદ્રની જીભ જેવી જ્વાલાઓ વધારે ને વધારે વ્યાકુળ બનતી જાય છે. [સભા ખંડમાંથી રાણા ભીમસિંહ બહાર નીકળે છે, અને એક પાષાણ સ્તંભ પકડી ઉભા રહે છે. એમનું મેટું કરમાઈ ગયેલું છે. એમણે કેસરિયા વાઘા ઉપર બખ્તર સર્યું છે, અને કેડ ઉપર તલવાર લટકે છે.] અરાવલીની એ અસંખ્ય ટેકરીઓ! તમે ધસી આવે મારી ઉપર ખડકાઈ ખડકાઈને એક એ ડુંગર રચી ઘી, કે પ્રલયના પૂર પણ એને ખેદી મને બહાર ન કાઢી શકે ! ભગવતિ વસુધરે મોઢું ઉઘાધિ મને કોઈ એવા ગતમાં... ...ઓહ ! ઓહ! આંખે અંધારાં આવે છે, અને જાણે આખું કાળચક ફરતું હોય... ...........[ ફસડાઈ પડે છે.] દેવી ! પધિની ! તમને આ શું થયું ? [ એકદમ દોડે છે, અને પવિનીનું માથું ખોળામાં લઈ પવન નાખે છે. ] મહારાણી! તમને આ શું થયું? ભગવાન એકલિંગજી ! આ કસોટી શા માટે? [ પદ્મિની પડખું ફેરવે છે. તે - ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ • : ૬ પવિની • • • મહાદેવી ! આંખ ઉઘાડશે? તમને હવે કેમ લાગે છે? [પાવની પડખું ફેરવી આંખે ઉઘાડે છે. શરીરમાં એક કમ્ય અનુભવે છે.] - પશ્વિની કેણ રાણા.રાણાજી? તમે અહિં કયાંથી? હું કયાં છું ? ભીમસિંહ દેવી ! સ્વસ્થ થાવ! તમે રાજમહાલયની ચંદ્રશાળામાં રાણાજીના ખોળામાં સમાલત છે ! પદ્મિની, કેઈને ભય નથી ! પશ્વિની - ચૌહાણુ પુત્રીને કદિ કેઈને ભય હોતે નથી, રાણા ! પણ..[ બેઠી થાય છે. હોઠ ધ્રુજી રહે છે. } પણ તમે અને હું અહિં કયાંથી, રાણાજી ? [ કાંઈ વિચાર કરે છે.] હા, સ્વપ્ન હશે! [ ઉભી થાય છે, રાણ પણ ઉભા થાય છે. ] રાણા ! સર્જનના પ્રથમ પ્રકાશમાંથી નીકળી બે પંખીડાં પાંખમાં પાંખ મેળવી અનંત આકાશમાં ઉડતાં હતાં. બહુ ઉડયાં, બહુ ઉડયાંઅંતે જે પ્રદેશનાં સમણું ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ : : : : પશિની : * * * * * સેવ્યાં હતાં, તે પ્રદેશના સુવર્ણઘુમ્મટે કોઈ પરમ પ્રકાશમાં હસતા દેખાવા લાગ્યા ! અને પંખીડાઓના ઉરમાં ઉદ્રક ચડ્યો. પ્રાણેશ્વરની પેઠે તો કઈ નથીને એ જેવા પંખીણીએ પાછળ જોયું! પંખીને શંકા ગઈ એની આંખમાં એક ઓળો આવ્યા, અને ક્ષણ બે ક્ષણમાં તો અલેપ થઈ ગયો ! અને પાછાં ઉડવા લાગ્યાં, પણ પંખીણીને બધે ઉત્સાહ, બધે રંગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. એની પાંખ ઢીલી થઈ ગઈ હતી. સ્વપ્નમના સુવર્ણકળશોનું તેને હવે આકર્ષણ તું રહ્યું. એણે ભિન્ન ભાગ લીધે. પંખી પંખીણી વારેવારે આંખે અથડાવતાં, અને દાઝયા હેય એમ આંચકે ખાઈ પાછું ઉડવા લાગતાં, ખાં પડવું બનેને ગમતું ન્હોતું, પણ વિધિનું એજ નિર્માણ હતું, રાણા ! [ ધીમે ધીમે એ કાંગરાઓ પાસે જાય છે, અને અરાવલીની ટેકરીઓ સામે જોઈ રહે છે. ] ભીમસિંહ હવે બહુ થાય છે, મહાદેવી ! મનુષ્યની ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ • • • • પશિની : • સહનશક્તિનેય મર્યાદા હોય છે. મને માફ કરે, માફ કરે, મહારાણી! હવે નથી સહાનું! પદ્ધિની હા..હા.રાણ ! [ ફિકકું હસે છે ] તમને મારા હૃદયભંગને ખ્યાલ નથી, મહારાજ ! માટે તે આવું બોલી શકે છે! સહન તે મારાથીયે નથી થતું. પણ સહન કર્યોજ છૂટકે, રાણું ! ' ભીમસિંહ આજે દશ દશ દિવસથી તમે મને એક મીઠું વેણ પણ કહ્યું નથી, રાણી ! મને ભાળે છે અને જાણે અભડાઈ ઉઠતાં હે તેમ કરમાઈ જાવ છે. મોઢું ફેરવીને રહેવા લાગે છે. જગતના તમામ અપરાધેનું અંતે તો નિવારણ હોય છે, મહાદેવી ! [આગળ વધે છે.] પરિની [ટી ખસતી] મને અડશે નહિ, રોણા ! [અરાવલીની ટેકરીઓ સામે જોતાં જોતાં] હું શું કરું, દેવ ! મારા હૃદયની હું માલીક રહી નથી ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ • • • • પવિની • • - • • અથવા તે મને હવે હુદય રહ્યું છે કે નહિ તેનીજ ખબર પડતી નથી. જાણે બધું જ બળી ગયું ! સ્વર્ગના કેઈ શમણાની માફક બધું જ અલેપ થઈ ગયું ! મને ભૂલી જાવ, રાણા! હુંય તમને ભૂલી જઈશ –ભૂલવાને પ્રયત્ન કરીશ. કેઈ અકળ યોગ થયો અને આપણે ભેગાં થયાં. પ્રેમના આવેશમાં આપણે એક બીજાને પરસ્પરનાં પૂરક માની લીધાં. પણ કાંઈક ભૂલ થઈ, રાણા !—અને આજે કઈ એવાજ અકળ યોગથી આપણે વિયોગ લઈએ છીએ, દેવ ! ભીમસિંહ દેવી ! આ આપણી છેલ્લી મુલાકાત છે. રાજપૂતોએ આજે કેશરિયાં કર્યાં છે. મહારાણાના દશ કુમારે યુદ્ધમાં ખપી ગયા, અને આજે તમારે વીર રણે ચડ્યો છે. ન કરે નારાયણ અને એને કંઈ થાય તે આજે અશ્રુતકુમાર સાથે મારે યુધ્ધે ચડવું એ મહારાણાને આદેશ છે. પછી,અને સદેહે આપણે ભેટે થવાને નથી. તમારી ક્ષમા યાચી લેવા આવ્યો છું, મહાદેવી ! ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની એકવાર કહા, એકવાર એટલું કહેા, “અપરાધી રાણા તને પદ્મિની ક્ષમા કરે છે.” અને પછી હું નિરાંતે યુધ્ધે ચડીશ, ક્ષમાના એ છેલ્લા શબ્દોનું રટણ કરતાં કરતાં હંમેશને માટે સેાડ તાણીશ, પછી તમારે મારું કાળું માઢું ફ્રી........ પદ્મિની [ વચમાંજ, રડતાં ] બહુ થયું, બહુ થયું, રાણા ! રાણીની રાણાને ક્ષમા છે! અને ઈશ્વરના એ હૃદય ઉપર આશીર્વાદ ઉતરેા. ![ પાલવથી આંખા ઢાંકી દે છે. ] પણ....પણ....રાણા ! હવે તે બહુ મોડું થયું....બહુ મોડુ ભીમસ હ અસ કરા, ખસ કરા, મહાદેવી ! [ એનું માઢુ ચમકી ઉઠે છે. ] આગળ નહિ ખેાલતાં, ચૌહાણુપુત્રી ! મારે વિશેષ નથી સાંભળવું. હવે મને કશાની પરવા નથી. હવે ચવનાના સૈન્યમાં કાળની માફક ફ્રી વળીશ. અને ‘હર હર મહાદેવ !' ને બદલે ‘અપરાધી આત્મા ! તને પદ્મિનીએ ક્ષમા કરી છેટ ! એવું રટતા રીચા પર સોડ તાણીશ, ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ • • • • પતિની • • • દાસી [ સભા ખંડમાં આવી, નમન કરી ] મહારાણા પધારે છે, દેવી ! [બને સભાખંડ તરફ ફરે છે. મહારાણી લક્ષ્મણસિંહ અને મંત્રીશ્વર કેદારનાથ પ્રવેશ કરે છે. બન્નેએ કેસરિયાં વાઘા પહેર્યા છે. અને બન્ને શસ્ત્રાથી સજજ છે. રાણા અ ઘની નમન કરે છે. મહારાણું માથું નમાવી પ્રત્યુત્તર વાળે છે. ] લક્ષ્મણસિંહ અચુતસિંહની સાથે આપને ચડવાનું છે, રાણાજી! અને અજયને કેલવાડા પહોંચી જવા સહિસલામત વિદાય કર્યા પછી સૌની પાછળ ચિતોડ અને ચિતેડના સૌંદર્યને સળગાવી દઈને હું અને મંત્રીશ્વર યુધે ચઢશું. તૈયાર તો થઈ ગયાને, રાણું? ભીમસિંહ, ' હા, મહારાજ ! આ ક્ષણે જ તૈયાર છું આવા હિણપતના દારુણ સમયમાં પણ જે એક સંજીવની મને સજીવન રાખતી હતી તે સળગી ગઈ છે. હવે મને કશાની પરવા નથી. ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની [ પદ્મિની કાંગરાઓ તરફ ફરી ટેકરીઓ તર જોવા લાગે છે. સૌ મહાદેવી તરફ એક કચવાતી નજર નાખી ડરતા હાય તેમ પાછી ખેચી લે છે. કાટ બહાર કાલાહલ વધે છે, અને કિલ્લા થથરી ઉઠે છે. ગગનમાં ‘ અલ્લા હા અકબર !' ની ખૂમ પડે છે. ] લક્ષ્મણસિહ • ફરી હલ્લા થયેા લાગે છે. આખા કિલ્લે જાણે કમ્પી ઉઠે છે ! સ્વાતંત્ર્યની લીલાભૂમિના આવા કરુણ વિનાશ ! પ્રભુ, પ્રભુ ! કૃપા કર ! હવે નથી સહતું. [ પગથિયાં ચડી એક દૂત આવે છે. એને શ્વાસ સમાતા નથી. નમન કરી ઉભા રહે છે. ] દૂત મહારાજ ! શત્રુઓને સિંહની માફ્ક સંહારતા આદલ દેવ પડચા. સૈન્યમાં ભંગાણ પડે એવા સંભવ છે. દંડનાયક સંદેશા કહાવે છે કે રાજકુમાર અચ્યુતસિહે જલદી યુધ્ધે ચડવું જોઈયે. [ પદ્મિનીની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. કાંગરા પકડી એ મેઢું ફેરવી ઉભી રહે છે. દૂત નમન કરી પથિયાં ઉતરી જાય છે. ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ - • • • • પશિની • • • • સભાગ્રહમાંથી અશ્રુતસિંહ આવે છે. એણે કેસરિયાં વાઘા સજ્યા છે. કપાળ ઉપર કંકુથી ત્રિપુંડ તાણ્યું છે, માથા ઉપર રાજમુકુટ ધારણ કર્યો છે.] અય્યતસિંહ પિતાજી, મને રજા આપ. [નમન કરે છે. લક્ષ્મણસિંહ બેટા, જા ફત્તેહ કર ! આંખમાં આંસુ આવે છે.] દેવી ચતુર્ભુજાના ભૂખ હજી નથી ભાંગી. એનું ખપ્પર હજી અધૂરું છે. એક દિવસ સ્વપ્નામાં દર્શન દઈ એમણે આદેશ કર્યોઃ “મહારાણું ! અરાવલીની ખીણ તરશી થઈ છે. મારું ખપ્પર ખાલી થયું છે. બાર રાજબીજોનાં માથાં વધેરીશ ત્યારે મારી ક્ષુધા શમશે. બેટા, અગિયારમે તું, અને તારી પાછળ હું જાતે જ બારમે થઈ ચાલ્યો આવું છું. ક્ષમા કરજે બેટા ! [ અય્યતને બાથમાં ભીંસી દે છે. પિતાની આંખનાં પુત્રની પાંપણે અડે છે.] અશ્રુતસિંહ [[ પદ્મિનીને પ્રણામ કરી ] આશીર્વાદ આપે, મહાદેવી ! આવી , વા શતાબાર ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ 本 Page #129 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની પદ્મિની વિજય કરી કુમાર ! રામ તમારી રક્ષા કરે ! [ માથે હાથ મૂકે છે. ] ભીમસ હ [ નમન કરી ] મહારાણા, જાઉં છું. પદ્મિની, પ્રભુને પ્રાથના કરજો કે ચિતાડના કાટ પડે એ પહેલાં રાજપૂતાનાં મડદાંઓને કાટ ચણાઈ જાય. પદ્મિની. [ આંખના આંસુ ખાળતી ] રાણા, થંભી જાવ. એક વાર, એક વાર મને આપે ! કર્યું. એક ક્ષણ અલિગન [ રાણા માથું ધુણાવે છે.] રાણા! ઉભા રહા, હું તમને કકુના ચાંલો ભીમસ હ હવે તે બહુ મોડું થયું, પદ્મિની ! રાજપૂતા અમારી રાહ જોતા હશે! તમે કંકાવટીમાં કંકુ ઘાળી સ્વર્ગને આરે ઉભાં રહેજો. હું અનુતાપની આગમાં ખળી કાંચન મનવા જાઉ છું. જે મનું ૧૧૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ • • • • પવિની • • • તે મને સત્કાર; મારે કપાળે કંકુરેખા રાચજો, મને અપનાવી લેજે ! અને છતાંય કાંચન ન બનું તે, રાણી ! ભવભવના જુહાર ! [ એક દષ્ટિ પણ ફેંકયા સિવાય રાણજી કટ કટ પગથિયાં ઉતરી જાય છે. પાછળ અચુતસિંહ ઉતરે છે. સૌ સજળ નયને બંનેને જોઈ રહે છે. પવિની કાંગરા પકડી લે છે, અને આંસુથી એક કાંગરાને પલાળી દે છે. ] . લક્ષમણસિંહ દેવી ચતુર્ભુજા ! ક્ષમા કર ! ક્ષમા કર, માતા! મહારાણા, હું જાઉં છું. રાજપૂતાણુઓને તૈયાર કરી હમણાં જ પાછી ફરું છું. આપ આ ચિતાચોકમાં ચિતા ખડકો. રાજપૂતાણીઓના પ્રાણેશ્વરીએ અરાવલીની તૃષા છૂપાવી; હવે જે ટેકરીઓને ટાઢ વાતી હશે, તે ચિતેડની વીરાંગનાઓ પોતાના સૌન્દર્ય દેહને સળગાવી તેઓને હૂંફ આપશે. [પશ્ચિની રણવાસની પગથી ચડી જાય છે.] કેદારનાથ સાક્ષાત શક્તિને અવતાર છે! ૧૧૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ • : પદ્મિની • • લક્ષ્મણસિંહ રાજપૂતના રણવાસમાં જ્યાં સુધી આવી દેવીઓ વસે છે, ત્યાં સુધી રાજપૂતને મન રણવાટ રમત વાત છે ! અને ત્યાં સુધી પાર્થિવ દષ્ટિએ ભલે રાજપૂતોને વિનાશ થાય, પણ બાપા રાવળનું બીજ અમર રહેશે, અને વખત આવે વીજળીના ચમકારાની માફક ચારે દિશાને પ્રકાશથી ભરી દેશે. [ સભાખંડમાંથી અજ્યકુમાર ચેડા રજપૂત સાથે, ઉતરી આવે છે. સૌએ બખ્તરે પહેર્યો છે, અને અંગ. ઉપર પૂરતાં શાસ્ત્ર સજ્યાં છે. ] - આવ બેટા, બાપ્પા રાવળનું બીજ રાખવાનું કામ તારે શીરે છે. અજ્યસિંહ * પિતાજી, હજી પણ મન નથી માનતું. મારે નથી જવું. લક્ષમણસિંહ અજય! આ શું? સાત દિવસથી તને સમજાવ્યા કરું છું, આજે તે કબૂલ પણ કરાવ્યું; અને છેલ્લી ઘડિયે પાછા હઠે છે, એ કઠણ હૃદયનું ૧૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ • • પશિની • લક્ષણ નથી. બેટા, યુદ્ધમાં મરી ખૂટવું એને, અર્થ જવાબદારીમાંથી નિવૃત્તિ લેવી. તારે શિરે તે એથીય મહાન કાર્ય અવલંબે છે. ઈતિહાસના પાનાંઓ પરથી બાપ્પા રાવળનું નામ ભૂંસાઈ જતું અટકાવવું, એ કામ નાનું સૂનું નથી. મરવું વીરતા થયું છે, પણ ધર્મનું પાલન કરવા જીવવું એ એનાથીએ કપરું છે, [કેટ બહારથી નવા હલ્લાને ઘંઘાટ આવે છે.] અજયસિંહ પણ.............. - લક્ષ્મણસિંહ પણબણને હવે સમય નથી. અજ્યસિંહ, મહારાણાને આદેશ છે કે સે સૈનિકો લઈને શત્રુ સોનાને ચીરી તમારે સહિસલામત કેલવાડા પહોંચી જવાનું છે. એટલું ધ્યાનમાં રાખે કે રસ્તામાં તમારે વીરતા દાખવવાની નથી. અત્યારે તમારે ધર્મ, પ્રાણ બચાવવાને છે. ચાલો, જલદી કરે, બહારથી કારમા અવાજે આવે છે. અને મારું ડાબું અંગ ફરકે છે. મને લાગે છે કે મારે ૧૧૯ . Page #133 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની હમણાંજ યુદ્ધમાં ઝંપલાવવું પડશે, અને એ પહેલાં ચિતાડને ઉજ્જડ સ્મશાનસમ કરતા જવું છે. ચિતાડના સૌને સળગતું જોતા જવું છે. જેથી સમરાંગણમાં સૂતા સૂતા રાજપૂતાણીઓનાં શિયળના ફડકા ન રહે. • [ પગથિયાં ચડી ચડી રાજપૂતે ચિતાચેાકમાં ચંદન અને સુખડનાં લાકડાં ખડકવા લાગે છે. ] શે વિચાર કર્યાં, અજયસિંહ ? મહારાણાના હુકમ ઉથાપવાની હિંમત છે ? અજયસિંહ પિતાજી, હું જાઉં છું, મને આશીર્વાદ આપો. [ ચરણ સ્પર્શી કરે છે. ] લક્ષ્મણસ હ [ વાંસા થાબડતા ] જા બેટા, ફત્તેહ કર ! [ અજયસિંહ મંત્રીશ્વરને નમન કરી પગથિયાં ઉતરી ાય છે. તેની પાછળ પાછળ રાજપૂતા ઉતરી જાય છે. ચિતા પેટાવવામાં આવે છે. ઘેાડી વાર મહારાણા અને મત્રીશ્વર એક ખીજા સામે જોઈ રહે છે. અગ્નિની જ્વાલાઓના પ્રકાશ એમના મેઢાએ ઉપર પડે છે. ] ખલ્લાસ! બધુંજ ખલ્લાસ, મત્રિશ્વર ! ૧૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ • • • • પધિની • • • રાજપૂતની માતૃભૂમિ હવે પરપદથી દલિત થશે. જ્યાં એક વખત બાપ્પા રાવળની હાક પડતી હતી ત્યાં હવે યવનોના વિજય–ઘોષ ગાજશે. મંત્રિશ્વર! કેવા ગૌરવને કે કરૂણ અંત? - કેદારનાથ મહારાજ ! શેક કરો મિથ્યા છે. જગદનિયંતાએ જે ધાર્યું હશે તેજ થવાનું. આપણે કમેં તે વિચિત્તવૃત્તિએ જેને આપણે ધર્મ માન્ય છે, તેને માટે આ જીવન ઝઝવાનું છે ! મહારાજ, રડતાં પણ જે વસ્તુ અટકવાની નથી, તેને હસતાં 'કેમ વધાવી ન લઈએ ? | લક્ષમણસિંહ સાચું કહો છો, મંત્રીશ્વર! જે વસ્તુ રડતાં અટકવાની નથી, તેને હસતાં કેમ વધાવી ન લઈયે? અને હવે મંત્રીશ્વર ! મને કશી ચિંતા રહી નથી. બાપ્પા રાવળનું બીજ રાખવા અજય કેલવાડા પહોંચી ગયો હશે ! એક દિવસ એ બીજમાંથી આર્યકુળને માર્તડ ઉદિત થશે, અને એના પ્રકાશમાં ધરણું ઉજળી થઈ ઉઠશે. ચાલે મંત્રીશ્વર ! હવે ચિતડ-ગઢમાં જે કઈ બાકી રહ્યું ૧૨ ૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ = = • : પવિની • • • હોય તેમને લઈને યુધ્ધે ચીયે. યવનના ઢગલા કરી, એમનાં મુડદાઓની સેજીયા પાથરી અનંત નિદ્રાને આધીન થઈએ. દ્વારપાળ ! . કારપાળ [ પગથિયાં ચડી આવી, નમન કરી ] આદેશ, મહારાજ ! લક્ષ્મણસિંહ જાવ, દાંવ પટે, ચિતોડગઢમાં જે જે પુરુષ જીવતા હોય તેને નીચેના સભાચોકમાં હાજર થાવું. દ્વારપાળ જેવી આજ્ઞા, મહારાજ ! [ નમન કરી જાય છે. કોટ બહારથી મોટા ધસારાને અવાજ આવે છે. યવનના વિજયનાદ ગાજી રહે છે. રાજ-મહાલય ધ્રુજી ઉઠે છે. ] કેદારનાથ યવનેએ ફરી આક્રમણ કર્યું લાગે છે. આપણું રાજપૂત સેના ક્યાં સુધી ટક્કર ઝીલશે એ કહી ન શકાય, મહારાજ! આપણે રડયાખડયાએ હવે રણે ચડવું જોઈયે. ૧૨૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ • • - પીજના - પવિની • • • • * લક્ષમણસિંહ રાજપૂતાણુઓના આવી પહોંચવાની હું રાહ, જોઉં છું. ગમે તેમ કરી હજી યવન સેનાને ખાળી, રાખવી પડશે, મંત્રીશ્વર ! [ રણવાસની પગથી ઉતરી પદ્મિની આવે છે. એણે વાળ છૂટા મૂકી દીધા છે. છૂટા સુનેરી કેશ ગઠણ સુધી લટકે છે. કપાળમાં કેસર અર્ચન કર્યું છે. હથેળીએ અને પાનીએ અળતે આલેખે છે. સફેદ વસ્ત્ર ઉપર કેસર, ગુલાલ અને કંકુનાં છાંટણાં છે. એની પાછળ એજ સ્વાંગમાં સેંકડે રાજપૂતાણીઓ આવે છે. તેઓ એક બીજા ઉપર ગુલાલ છાંટે છે, અને “દેવી ચતુર્ભુજાનો જય’ પિકારે છે. નીચે દાંડી પીટાવી શરૂ થાય છે. એક પછી એક એકઠા થતા જતા રાજપૂતને ઉત્તરોત્તર અવાજ આવે છે.] - ચિતેડનું સૌંદર્ય અને સતિત્વ અંતે આવી પહોંચ્યું ! પધારો મહાદેવી ! પ્રણામ ! પ્રણામ. સતિઓ ! . [ નમન કરે છે. ] પતિની મહારાણાને જય થાઓ ! રાજપૂતાણીઓ બાપ્પા રાવળના કુળદીપકને વિજય થાઓ ! ૧૨૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ • • • પદ્મિની • • • લક્ષ્મણસિંહ મંત્રીશ્વર ! બ્રહ્માની આ મનમોહન કળાને, જીવતા જાગતા આ સ્વતંત્ર આત્માઓને ચિતામાં હેમતાં કાળજું કરે છે. પદ્મિની એને વિચાર તમારે કરવાનું નથી, મહારાણા! આપ હવે સુખે રણમાં સિધા. રાજપૂતે બાપદાદાની ભૂમિ રક્ષિ જાણે છે, તે રાજપૂતાણીઓ કૂળની કીતિને નિષ્કલંક સાચવી જાણે છે. અને રાજપૂતોને સ્વર્ગવામાં પણ એકલું છે ગમે, મહારાણા ? પ્રાણપતિઓ પહેલાં અમે સ્વર્ગને આરે પહોંચી જઈશું અને પારિજાતના પુષ્પોની વિજયમાળાઓ ગૂંથી તેઓની રાહ જોશું ! લક્ષ્મણસિંહ દેવીએ ! અમને આશીર્વાદ આપે કે અમારાં ધડ જાય પણ ધર્મ ન જાય. માથાં ધૂળમાં ખરડાય પણ કીર્તિ નિષ્કલંક રહે. અને અમારી રાખમાંથી રાજપૂતોની પુનઃ પ્રતિષ્ઠાને ગગનચુંબી ગુંબજ ખડે થાય. [ ફરી પ્રણિપાત કરે છે. ] ૧૨૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ • • પવિની • પશ્વિની કલ્યાણ, મહારાણા ! કેદારનાથ મહારાજ, નીચે ચિતોડના બાકી રહેલા સર્વ રાજપૂતે એકઠા થઈ ગયા છે, અને આપની આજ્ઞાની રાહ જુવે છે. લક્ષ્મણસિંહ ચાલે, મંત્રીશ્વર. [ બન્ને કાંગર પાસે જાય છે. એક પછી એક રાજપૂતાણીઓ મહાદેવને પ્રણપાત કરી ચિતાચોકમાં ઝંપલાવે છે. પડતાં પડતાં “મહાદેવીને જય ! ” “દેવી. ચતુર્ભુજાનો જય ! ” એવા જયનાદ કરે છે. બીજી બાજુ રાજપૂતાણીઓ તેઓની ઉપર કેસર કંકુ ઉડાડે છે; અને જયકાર ઝીલી લે છે. કિલ્લા ઉપર ધસારો થાય છે, એવા સ્પષ્ટ અવાજે આવે છે. યવનોના વિજયષ ગગનમાં ગાજી રહે છે. મહાદેવી ધીમે ડગલે મહારાણા અને મંત્રીશ્વર વચ્ચે જઈ ઉભાં રહે છે. ] - કેસરભીનાં રાજપૂત ! આજે આપણે કેસરિયાં કર્યા છે. જીવ્યા મર્યાના જુવાર કરી રાજપૂતાણીઓની વિદાય લીધી છે. ચિતેડમાં હવે ૧૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ - - - - - -- -- - • • • • પશ્વિની • • • • એકે રાજપૂત બાકી નથી રહ્યો. સ્વાતંત્ર્યની લીલાભૂમિને ભગવાન એકલિંગજીને સેંપી, કેટનાં દ્વાર ખુલ્લાં કરી આપણે રણે ચડવાનું છે. જેટલા મરાય તેટલા યવનેને મારીને આપણે મૃત્યુને ભેટવાનું છે. ચિતડમાં એક ચકલું પણ ફરકવું ન જોઈએ. આપણાં મુડદાંઓને કચરી કચરી યવનસમ્રાટ ચિતડ લૂંટવા આવશે, ત્યારે ચિતેડનો આલેસાન દુર્ગ અને સ્મશાન સમાં ઘરો એની સામે દાંતિયાં કરશે. [ એક શ્વાસે પગથિયાં ચડી આવી નમન કરી હાં હાંફત ] મહારાજ, રાજકુમાર અજયસિંહ નિર્વિદને શત્રુસેનાને વટાવી ગયા છે, એવા એંધાણ આવી ગયા છે. અને..... અને એની જીભ તૂટે છે ] અને મહારાજ, રણમાં કેસરી સિંહની માફક ધમસાણ મચાવીને રાજકુમાર અચુતસિંહ સ્વર્ગ સંચર્યો છે. રાણાજી આપની, અને રાજપૂત સેનાની રાહ જોઈ રહ્યા છે. લમણસિંહ કોઈના મૃત્યુના સમાચાર હવે મને કંપાવી ૧૨૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ མk/ 09 * ཀ * » པ : ་ ་ ན་ Page #141 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની • શકતા નથી. જાવ દૂત, રાણાને કહા કે મહારાણા ચિતાડમાં ખાકી રહેલા તમામ રાજપૂત સાથે આવી પહેાંચે છે. ચિતાડમાં હવે માત્ર પત્થરાએ જ બાકી રહેશે. [દૂત નમન કરી જાય છે. ] રાજપૂતો ! વિજય કરા ! બાપ્પા રાવળનું બીજ રાખનાર સહિસલામત કેલવાડા પહેાંચી ગયા છે. [ નીચેથી ‘રાજકુમાર અજયસિહના જય !' એવો નાદ ગાજી ઉઠે છે. ] રાજપૂત ! હવે સમય ખાવાના નથી. મહાદેવી ! સૌને આશીર્વાદ આપેા. પદ્મિની ચિતાડની સતિએના તમને આશીર્વાદ છે. રાજપૂત ! ચિતાડની સતિએ તમને સંદેશા કહેવડાવે છે કે અમે પાંપણના એક પલકારા કર્યાં સિવાય તમારી રાહ જોશું. તમે જલદી આવી પહોંચજો ! [‘ મહાદેવીના જય !’ એવા નીચેથી મહાધેાષ આવે છે.” ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ • : પતિની • • લક્ષમણસિંહ વિજય કરો, રાજપૂતો ! [ નીચેથી નાદ ગાજે છે. “જય મહારાણને જય!” કૂચકદમના પડઘા સંભળાય છે. ] મહાદેવી, જાઉં છું. ચિતેડને કુળધર્મ તમને સપતે જાઉં છું. પશ્વિની કુળધર્મની આપ ફિકર ન કરશો. મહારાણા ચૌહાણુ પુત્રીને કુળધર્મ શીખવાડવાની જરૂર નથી. આપ નિશ્ચિંત થઈ વિજય પ્રસ્થાન કરે. [ મહારાણા જવા જાય છે. ] એક ક્ષણ ! એક વાત, મહારાજ ! ( [ એના લાલ લાલ ગાલ ઉપર વિશેષ રતાશ આવે છે, અને ચિતાના પ્રકાશમાં આખું મોઢું ઝળહળી ઉઠે છે. પાલવની કેર સંકેલતાં-ઉઘાડતાં ] લડતાં લડતાં જે રાણાજીને ભેટે થાય તે મારા રાણાને એટલું કહેજે, કે “તારી પદ્મિનીએ પ્રણિપાત કરીને તેને માફ કર્યું છે. અનુતાપની આગમાં બળી જતાં પહેલાં જ તેને અપનાવી લીધો છે, અને જલદી ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ - - • • • • પઢિની • • • જલદી મારી ચિતાજવાલાની સીદ્ધ કરી આવવા આગ્રહ કર્યો છે. હવે એક ક્ષણને વિજેગ પણ મારાથી નહિ સહાય ! અબોલડા લેશે તે પૃથ્વીના અંત સુધીમાં એકલી, અટુલી અકાશમાં કયા કરશે, અને તારું ગાન ગાઈ ગાઈ અવનિ રેલાવી દેશે.” [ પાલવથી આંખો ઢાંકી મોઢું ફેરવી લે છે. ચિતોડના સિંહદ્વાર ઉપર એક મેટે કડાકો થાય છે. ચવોની ચિચિયારી સંભળાય છે. ] લક્ષમણસિંહ આ શું? મહાદેવી ! હું જાઉં છું, કાંઈક થયું લાગે છે. [ એક ક્ષણની પણ વિલંબ કર્યા સિવાય મહારાણા પગથિયાં ઉતરી જાય છે. મંત્રીશ્વર પાછળ જાય છે. રાજપૂતાણીઓ એક પછી એક ચિતાચોકમાં ઝંપલાવ્યે જાય છે. આખા વાતાવરણમાં ગુલાલ પ્રસરી ગયો છે. ચિતાની જવાલાઓ ખૂબ ઉંચે ચડી ગઈ છે. ધીરે ધીરે પવિની આંખો ખેલે છે. ચિતોડની ચારે દિશા તરફ શૂન્ય નજર ફેરવે છે. ] ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ • • પદ્મિની • • પવિની શિશુદિયાઓની એ સમશાન ભૂમિ. તારી હજી તૃષા છીપી નહિ ? ઓ મા ! એ દેવી ચતુર્ભુજા ! આટલો કેપ શા માટે ? આ કયા ખલનનું મહાન પ્રાયશ્ચિત કરાવી રહી છે? હવે નથી ખમાતું, નથી ખમાતું. [ નીચે ઢળી પડે છે. એક રાજપૂતાણી પાસે જઈ જાગ્રત કરે છે. ] રાજપૂતાણું કેટનું સિંહદ્વાર તટતું જણાય છે. મહાદેવી! હવે આપણે વિલંબ ન કરવો જોઈએ. * [ પતિની બેઠી થાય છે. એની આંખ લાલ થઈ * ગઈ છે. એના લાલ મેઢા ઉપર ચિતાને પ્રકાશ પડે છે. બાકી રહેલી થોડી રાજપૂતાણીઓ ઉપર નજર નાખી ] " પશ્વિની * કુળદેવીઓ ! આપણા કંથડાઓએ જીવનનું સાર્થક્ય કર્યું, આપણે હવે મરણને પણ ઉજળું બનાવીએ. , [ એક ભયાનક કડાકા સાથે કોટનું સિંહદ્વાર તૂટી પડે છે. ભૂખ્યા વરૂઓ જેવા યવને ચિચિયારી પાડતા. અંદર ધસે છે. સૌના હાથમાં નાગી તલવારે છે.] ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની જલદી કરો, જલદી કરો, રાજપૂતાણીઓ ! • બધું ખલાસ થઈ ચૂકયું છે. • [ ખાકીની રાજપૂતાણીએ ટપોટપ ઝંપલાવે છે. ચિતાડ તરફ એક શૂન્ય દૃષ્ટિ નાખતી પદ્મિની ક્ષણ વાર અંભે છે. રાજમહાલયમાં અને પગથી ઉપર યવનેાનાં રિત પગલાં સંભળાય છે.] પ્રણામ માતા ! રાજપૂતાની લીલાભૂમિ પ્રણામ ! " [ · જય અંબે' ની ખૂમ પાડી, પદ્મિની ચિતામાં ઝંપલાવે છે. મહાલયની પગથી ઉપરથી અલાઉદ્દીન, ખજરખાં, કાજી વગેરે ખુલ્લી તલવારે ધસી આવે છે. સભાગૃહ અને રણુવાસ ફેદીવળી યવના ચંદ્રશાળામાં આવી પહોંચે છે. ] અલાઉદ્દીન [કાંકળા કાંકળા] પદ્મિની ! પદ્મિની !! આ શે ગજબ ! એહેસ્તની હરની જેવા આ સૌંદર્ય ઉપર આ શી ક્રૂરતા ? પદ્મિની, નીકળી આવ, નીકળી આવ ! તને હું દિલ્હી લઈ જઈશ, મારી મહાબેગમ કરી સ્થાપિશ. ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ - : : પશ્ચિની • • પશ્વિની [ચિતાની જવાલાઓ વચ્ચે એનું મેટું દિવ્ય તિ જેવું ઝબકી રહે છે. એ અટ્ટહાસ્ય કરે છે. ] હા... હા... હા.. ? શહેનશાહ ? હજી મોહ ન ગચો? હજી આંખ ન ઊઘડ? એક સ્ત્રીના શિયળ ખાતર હજારે રાજપૂતોએ પિતાનાં જીવન ન્યોછાવર કરી નાંખ્યાં, અને બાપ્પા રાવળની ભૂમિને વેરાન વગડો કરી મૂકી, અને પદ્મિની તારી અધમ માગણીને સ્વીકાર કરશે ? રાજપૂતાણીઓ ચવન જનાનાની બીબીઓ ન હોય શહેનશાહ! અલાઉદ્દીન પણ એમાં શું લાભ, પશ્વિની ? હવે હું ચિતડ લૂંટીશ; બાળીને ખાખ કરી મૂકીશ. હાથ પડશે એટલા હિંદુઓની કતલ કરીશ, અને ચારે કેર કાળો કેર વર્તાવીશ. એક, તારી ખાતર આવડો માટે વિનાશ ? પદ્મિની, વિચાર કર ? પવિની [ અવાજ ઉગ્ર બનતું જાય છે. નાડીઓ તૂટતી જાય છે. એનું ખેંચાણ એના મોઢાની રેખાઓ ઉપર દેખાય છે. ] ૧૦૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ • . . . પશિની : . . અને રાંક, ભેળી પ્રજાની અબળાઓ ઉપર તારી સેના અણછાજતા અત્યાચાર કરશે શહેનશાહ! તારી કરતાં એ વિનાશ હું વિશેષ અને વિશિષ્ટ રૂપમાં જોઈ શકું છું. પશુ જેવા યવને હિન્દુ બાળાઓનાં શરીર ચૂંથશે; એમનાં શિયળ અભડાવશે. પણ શું કરું, સમ્રાટ બન્ને કપટી વિનષ્ટિઓ હતી. એમાંથી મહતી વિનષ્ટિમાંથી બચી જવું રાજપૂતોએ રોગ્ય ધાયું. આથી પ્રજાનાશ થશે અને ઉપર ઉપરથી જોનારને ધર્મનાશ ને નીતિનાશ પણ થતે જણશે. પણ એથીએ મહાનાશ તે મેં તારી હીણ માગણીને સ્વીકાર કર્યો હોત તે થાત.. આ નાશમાંથી તે કઈ કાળે પણ ઉગરવા વારે છે, પણ આર્યકુળની સૌભાગ્ય દેવીએ ડંખતે હૃદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળ ભંગની શિથિલતા પ્રજાને સંવે રૂંવે શીતળાની માફક ફૂટી નીકળત. પ્રજાને તેને વધ થાત, અને પૃથ્વીના પ્રલયકાળ સુધી એ શિથિલતા નીતિને નામે સૂક્ષમ સંહાર મચાવત. ગભૂખ્યા એ નરપિશાચ! રાજપૂતને ક્ષત્રાણીના શિયળથી ખરીદાએલું છવદ્યાન, અને ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની ચારિત્ર્યના બદલામાં આવેલા રાટલા ગામાંસ ખરાખર હાય છે ! અલાઉદ્દીન રાજપૂતા તે મૂખ હતા ! પણ તને એકને મેં અપવાદ ગણી હતી; પદ્મિની ! પદ્મિની [ તિરસ્કારથી હસતી ] મને તે માનજને ? અમે મરીએ છીએ, પણ આ કુળની તેજસ્વિતાને અમર કરતાં જઇએ છીયે. કાઇએ ન કલખ્યા હાય એવા અવનતિના ઘેાર કાળમાં કોઈએ ન દીઠા હોય એવા ચહું દિશાથી વતા વિનષ્ટિના વરસાદ વચ્ચે પણ આર્ય રમણીનું શિયળ અસ્પૃષ્ટ રહેશે; અને એ અમારા સતિત્વના-અમારા સતિ થવાના પ્રતાપ હશે ? એ નરપશુ ! આર્ચીએ કદી શિયળને ત્રાજવામાં મૂક્યું નથી અને મૂકશે પણ નહિ. પણ એ બધું તને નહિ સમજાય, તરકડા ! [ ‘જય આદ્યા’ કહી પદ્મિની ઢળી પડે છે. જવાલાએ એની આસપાસ કરી વળે છે. ચિતાની ટાચ આકાશને અે છે. યવને આ બધું ખાધાની માફક જોઇ રહે છે. ] ૧૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ એવ પદ્મિની અલાઉદ્દીન [ હાથ ધસતાં, પગ પછાડતાં ] એ પદ્મિની ! આ રાજપૂત ! [ ચિતાના કડાકા અટ્ટહાસ્ય કરે છે. ચિતાડ શહેરમાંથી ભૂખ્યા વરૂ સમા યવન સૈનિકોની ચિચિયારી આવે છે. લૂંટાતી, કચરાતી, રાંકડી પ્રજાના આ અવાજો આવે છે. અને વચ્ચે વની આકાશમાં અંધારું વ્યાપે છે. સીડી સમી વાળા ભભૂકી રહે છે. ] ૧૩૬ Page #150 -------------------------------------------------------------------------- _