________________
તારતમ્યના ત્રાજવાં
વળી અસહાય દશામાં થયેલા શિયળભંગમાં અને કકળતા હ્રદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળભ’ગમાં ખૂબ તફાવત છે.
પહેલામાં માત્ર નિભળતા છે; જ્યારે ખીજામાં નિખ ળતા તે છેજ, પણ એની અસર પણ નિમળતા જન્માવનારી છે. માટેજ પદ્મિની ગૌરવથી કહી શકે છે કે; શહેનશાહ ! તારા કરતાં એ વિનાશ હું વિશેષ અને વિશિષ્ટ સ્વરૂપમાં જોઇ શકું છું. પશુ જેવા યુવના હિન્દુખાળાના શરીર ચૂથશે, એમનાં શિયળ અભડાવશે. પણ શું કરું સમ્રાટ ? અને કપટી વિનષ્ટિ હતી. એમાંથી મતિ વિનષ્ટિમાંથી ઉગરી જવું રાજપૂતાએ ઉચિત ધાર્યું” આથી પ્રજાનાશ થશે, અને ઉપર ઉપરથી જોનારને ધમનાશ, અને નીતિનાશ પણ. જણાશે. પણ એથીયે મહાનાશ ! મેં તારી હીન ભાગણીને! સ્વીકાર કર્યું હોત તેા થાત. આ નાશમાંથી તે કોઇ કાળે ઉગરવા વારા છે. પણ આળની સૌભાગ્ય દેવીએ ડંખતે હૃદયે છતાં સમતિથી સ્વીકારેલા શિયળભ ંગની શિથિલતા શીતળાની માફક પ્રજાને રૂંવે રૂંવે ફૂટી નીકળત ! પ્રજાના તેને વધ થાત ! અને પૃથ્વીના પ્રલયકાળ સુધી એ શિથિલતા નીતિને માગે સૂક્ષ્મ સહાર મચાવત ! ભાગ ભૂખ્યા નપિશાચ, રાજપુતાને ક્ષત્રાણીના શિયળથી ખરીદાએલું જીવદાન, અને ચારિત્ર્યના બદલામાં આવેલા રોટલા ગેામાંસ ખરાખર હોય છે !”
૩૩