________________
પદ્મિનો
પ્રશ્નો ઊડે એમ છે. પણ એના જવાખેા ધારીએ છીએ હેાવાને કારણે હેલા છે. પણ એ
તેટલા ભાવાત્મક ન અહી' પ્રસ્તુત નથી.
•
પણ નીતિશાસ્ત્ર આદર્શોનું શાસ્ત્ર [Science of Ideal] હાવા ઉપરાંત વનની કળા [Art of conduct] પણ છે. નિમિત્ત નક્કી કર્યાં પછી પણ એની વ્યવહારૂ બાજુ રહી જાય છે. નિરપેક્ષ કવ્ય જેવી વસ્તુને આપણે શરૂઆતથી જ અસ્વીકાર કર્યો છે. સાપેક્ષતા તે સિદ્ધ કરવાની હાય છે. એટલે નીતિશાસ્ત્ર એક રીતે મૂલ્યાનું શાસ્ત્ર, રહસ્યની તારતમ્યતાનું શાસ્ત્ર [ Science of Voluations ] છે. એ મૂલ્યાંકન પરિસ્થિતિ, પૂર્વ-ઋતિ હાસ, ઉદ્દેશ, પરિણામ, આદિ અશાને ધ્યાનમાં લીધા વિના થઈ શકે નહિ. વળી કયે વખતે કયા અંશને પ્રાધાન્ય આપવું, કયા અંશને બાદ કરવા, કે ગૌણ પદ આપવું એનું પણ સર્વ સામાન્ય કાઈ બંધારણ હોઈ શકે નહિ. વળી જ્ઞાન માત્રને કાઈ પણ નિર્ણય નિર્ણયકારના સુષુપ્ત [subconscious] વલણ ઉપર આધાર રાખે છે. એટલે દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવવા બરાબર લગભગ થાય છે. પણ નીતિશાસ્ત્ર વિષય જ એવા છે. પદ્મિનીએ આ જ નિમિત્તને લક્ષમાં રાખી, પરિસ્થિતિ, પૂર્વતિહાસ, ઉદ્દેશ, પરિણામ આદિ અંશેને તપાસી, મૂલ્યાંકન કરી પેાતાને ભયાનક-સુંદર નિણૅય કર્યો હતા.
૨૨