________________
પદ્મિની
ઉપરથી ઘેાડી વારને માટે ઉતરી જીવનની ભીષણ યથા તાના વિચાર કરવા એકવાર તેા હું રાજપૂતાને લલચાવી શકીશ. પણુ....... .પણ હવે ખાત્રી થઈ ચૂકી.
કેદારનાથ પાર્થિવધી ! અમને પણ આપની દયા આવે છે. જેને આપજીવનની ભીષણ યથાતા કહેા છે. તેને અમે મૃગજળ, ભૂતના ભડકા, અને માયા કહીયે છીયે. અને જેને આપ આકાશનાં વાદળાંઓ જેવા અસ્પષ્ટ તરંગા કહેા છે અને અમે બ્રહ્માંડનાં ત્રિકાલાબાધિત સનાતન સત્યેા કહીયે છીયે.
કાજી
પણ...
........
અજય
હવે પણ અણુને સમય નથી રહ્યો, જનામ ! અમારા નિશ્ચય થઈ ચૂકયા છે, અને હવે અમે નિવૃત્તિ ચાહીયે છીએ. આપ સિધાવા, અને આપના તુ પતિને અમારા સંદેશા કહેા કે આર્યાંવ માંથી હજી ક્ષત્રિવને દેશવટા નથી મળ્યા.
૬૦