________________
• • • પકિની • • • ઉપાધ લાવ્યા છે. એટલે આપ અમારી ચિંતા કરશે નહિ.
ભીમસિંહ આ બધું શા માટે, ગોરાદેવ ? એકને પ્રાણ બચાવવા હજારેની આહુતિ ? મારે નથી જવું સેનાનાયક ! અને હવે હું પશિનીને પણ શું મોઢું બતાવું ? અરેરે...મેં એનામાં અવિશ્વાસ આ જીવન પર્યત સાથે રહ્યાં છતાં મેં એને ઓળખી નહિ .
* ગોરાદેવ [વચમાંજ] બસ કરે રાણા ! ચર્ચાને આ સમય નથી. મહારાણાને હુકમ છે અને એ પ્રમાણે તમારે વર્તવું પડશે. [ ડીવાર રાહ જુવે છે ] આપ અંદર બેસી જાય છે કે મારે આપને પકડીને બેસાડવા. પડશે?
[ પશ્ચિમ તરફની ચક ઉપર ટકેરા થાય છે. થોડી વારે બહારથી પહેરેગીરનો અવાજ આવે છે: “રાણાજી, શહેનશાહ ઉતાવળ કરે છે. આપ આજ્ઞા આપે તે જહાંપનાહ અંદર પધારે.”]
-
૯૩