________________
• • પધિની • • -
કેદારનાથ ' અને મારે સંદેશે પણ કહેજે કે શહેનશાહ, આર્યકુળની મહાદેવને અડકનારની આંગળીમાં આગ લાગે છે.
અસ્કૃત અને મહાદેવીને કામનારની સમરભૂમિમાં હોળી ખેલવા રાજકુમાર અય્યતસિંહ વાટ જોવે છે એ પણ કહેજે.
- લક્ષ્મણસિંહ
અને કહેજે કે રાજપૂતને સૂર્ય સદાને માટે અસ્ત થાય એ પહેલાં તેઓ એક એવો ચમકારે કરી લેવા માગે છે કે જગતના અંત સુધી એને પ્રકાશ આર્યોના હૃદયમાં આદર્શો કરતે રહે !
મહારાજ! હું જાઉં છું, મને માફ કરશો.
[જવા જાય છે.]
- પશ્વિની [ વિજળીની ત્વરાથી ધસી આવી ] ઉભા રહો યવનત !
૬૭