________________
સમય ઈ. સ. ૧૨૯૦ની આસપાસને.
આ યવનના એક પછી એક થતા આક્રમણોથી ઉત્તર આર્યાવર્ત ઉજ્જડ થતું જાય છે. ઐશ્વર્ય અને શક્તિવત્તા સામ્રાજ્ય તથા દેદિપ્યમાન અને સમૃદ્ધ શહેરે ધીમે ધીમે પડતાં જાય છે. અસ્ત થતી સંધ્યા સમે ઘેરે વિષાદ આખા - આર્યાવર્ત ઉપર છવાઈ ગયું છે.
* ભૂતકાલની જાજ્વલ્યમાન સંસ્કૃતિના અવશેષ સમાં જીર્ણ નગરે વચ્ચે, હિન્દુપદ-પાદશાહીન જર્જરિત ધ્વજને મહામહેનતે ટેકવી રાખી, અરાવલીની ટેકરીઓ વચ્ચે ચિતોડગઢ ઉન્નત મસ્તકે ઉભે છે. વેરાન હાડીઓ વચ્ચે
આવેલા એ અછત દુર્ગમાં આજ પહેલાં થયેલા હુમલાઓના સ્મૃિત્યાવશેષ સમાં ભંગાણ પડ્યાં છે.