________________
[ સ્થલકાલ: રૂપરાણ પ્રધિનીના પતિબિમ્બનું દર્પણમાં પણ દર્શન કરવા દેવામાં આવે તે પિતાને સતિષ થાય, અને પોતે ઘેરે ઉઠાવી ચાલતે થાય એવી યવન સમ્રાટ અલાઉદ્દીન ખીલજીની માગણુને રાણા ભીમસિંહે સ્વીકાર કર્યો છે. સંધિ મુજબ અલાઉદીન પ્રતિબિમ્બનું દર્શન કરી ચિતડગઢમાંથી પાછા ફર્યો. છે. રાણા ભીમસિંહ મિત્રભાવે એને સિંહપૌરી સુધી વળાવવા ગયા છે.
રાજમહાલયની ચંદ્રશાળામાં મહારાણા લક્ષ્મણસિંહ, રાજકુમાર અય્યતસિંહ, રાજકુમાર અજયસિંહ, મંત્રીશ્વર કેદારનાથ અને દુર્ગપાળ બાદલ, કેઈની રાહ જોતા હોય તેમ દક્ષિણ તરફ્તા કાંગરા પકડી દૂર દૂર નજર કરતા ઉભા છે. ચંદ્રશાળાની નીચે મેટ સભાચક છે, અને પછી તરતજ ચિતડને પડછંદ કિંલ્લો શરૂ થાય છે. આઘે આઘે ટેકરીઓ વચ્ચે લગભગ ક્ષિતિજમાં અલાઉદીનની છાવણીની શિબિરે દેખાય છે.
૪૧