SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ . . . તારતમ્યના ત્રાજવાં • • • એટલું તે કાન્ટ પણ સ્વીકારે છે. પણ તે પછી રજપૂતોની ટેક અને પદ્મિનીની શ્રદ્ધા શાની ઉપર ?–એ બન્નેને બચાવ શો ? જરા પણ પક્ષપાત વિના એમ કહી શકાય કે માનવ સમાજને મેધાદેહ તે ગૌતમબુદ્ધ સાથે જ જો . વિચારતાં એમ પણ લાગે છે કે બુદ્ધ ભગવાનની આર્યદષ્ટિથી સાંપ્રત વિભૂતિઓની દૃષ્ટિ પણ જરાય દૂર જઈ શકી નથી. બન્ડ રસેલ જેવા આપણું જમાનાના બળવાખોર તત્વચિંતકને વાંચતાં પણ એમ થાય છે કે તેઓ બૌદ્ધદર્શનશાસ્ત્ર ઉપર ભાષ્ય લખી રહ્યા છે. સેક્રેટીસને હજી તો જન્મ પણ હોતો થયો એ પહેલાં બૌધધર્મ એક બહુ જ સ્પષ્ટ છતાં પહેલાં ન સુજેલું એવું એક સારાનરસાની પરીક્ષા કરવાનું ચિકિત્સા સૂત્ર આપ્યું. “આપણને જે ગમે તે સારું, આપણને જે ન ગમે તે નઠારું !” સાંપ્રત માનસશાસ્ત્ર એની પડખે છે. સારાનરસાને મૌલિક, પ્રાથમિક આધાર માનસના “ગમવા-ન ગમવા” ઉપર નિર્ભર છે. પ્રત્યેક જ્ઞાન ઇન્દ્રિયના રંગે રંગાએલું છે. આ જગત પિતે છે તે નથી, [3] "So act as to treat humanity, whether in thine own person or in that of any other, in every case as an end withal, never as a means only.” Abbott, op. cit., P 47.
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy