________________
• • • • પદ્મિની • • • તિમાં માત્ર આત્મીય [ subjective] દષ્ટિબિંદુવાળી તુલા કેમ કામ આવે ? સમાજ શબ્દ સાથે જ પરાત્મીક [objective] તત્વ સંકળાએલું છે.
તે પછી માનવધર્મમાં કોઈ પણ વસ્તુ કેવળનિરપેક્ષ સંભવતી નથી. સત્ય, શિયળ, અહિંસા, અસ્તેય અને અનુકમ્પા જેવા લગભગ ત્રિકાલાબાધિત ગણાઈ પડેલાં તો પણ નિરપેક્ષ નથી એમ સ્વીકાર્યા સિવાય છૂટકે નથી. વિજ્ઞાન જેવા તુલનાત્મક દૃષ્ટિએ સ્થળ વિષયમાં પણ જ્યારે સાપેક્ષવાદ [Relativity ] ને સ્વીકાર થવા લાગ્યો છે; ત્યારે ધર્મ, નીતિ કે સમાજશાસ્ત્ર કેવળ આદર્શને કઈ રીતે સ્વીકારી શકે ? સત્ય સત્ય છે કેમકે અનિવાર્ય છે. જે છે તે છે !'- જે નથી તે નથી!’ એ સત્યની હકારાત્મક અને નકારાત્મક એવી બે બાજુઓ છે. ત્રીજી બાજુ સંભવતી નથી. જો એ ન સ્વીકારીએ તે પ્રમાણશાસ્ત્ર પહેલા જ Preklad [The principle of identity ] 21°1914 છે. અસ્તેય અનુકરણીય છે, કેમકે ચેરે પણ માંહોમાંહે એક બીજાની ચોરી કરતા નથી. ચોરે માંહોમાંહે ચોરી કરે તો ચોરીને ધંધે ચાલી શકે નહિ; એટલે ચરી પોતે જ પિતાનો પરાજય કરે છે. એ રીતે કોઈપણુ તત્વને સ્વયંસિદ્ધ ન માની લેતાં દરેક તત્વને પ્રમાણશાસ્ત્રથી પુરવાર કરવાનું છે. જે વસ્તુ પ્રત્યેક વ્યક્તિ કરે-સર્વ કર્તવ્ય થઈ પડે-તેય કશી બાધા ન આવે તે જ કર્તવ્ય, તેજ ગુણ અને