________________
.
.
.
. પતિની .
.
.
.
પણ પદ્ધ નથી. વાત તે માત્ર દર્પણના પ્રતિબિંબની હતી, મહાદેવી !
પશ્વિની શક્તિને વિનાશનું જ્ઞાન છે, છતાંય પાછું ફરી જીવન તરફ શા માટે એક નજર નાખી લેતી હશે, મહારાણા ?
[ સહુ અસ્વસ્થ થાય છે. ]
લક્ષ્મણસિંહ [ થોડીવારે ] એવું શા માટે કહે છે, મહાદેવી ?
[ પવિની કાંઈ જવાબ ન દેતાં વદન ફેરવી લે છે. ગૌરવભર્યા ડગલાં ભરતી કાંગરા પાસે આવી પહેલાની જેમ કાંગરા પર કેણું ટેકવી, હથેલીમાં વદન કમળ ધરી, અરાવિલીની ટેકરીઓમાં કંઇક શોધવા મથે છે.
ધીમે ધીમે બધા કાંગરા પાસે જાય છે અને દૂર દેખાતા અલાઉદ્દીનના પડાવ તરફ નજર નાખે છે. ]
પદ્મિની [ ઉંઘમાંથી જાગતી હોય તેમ ] હજી કેમ નહિ આવ્યા હોય ?
અજય વખત તે બહુ વીતી ગયે. રાણા કહેતા હતા કે સુલતાનને સિંહપરી સુધી પહોંચાય પિતે