________________
પદ્મિની
ચારિત્ર્યના બદલામાં આવેલા રાટલા ગામાંસ ખરાખર હાય છે !
અલાઉદ્દીન
રાજપૂતા તે મૂખ હતા ! પણ તને એકને મેં અપવાદ ગણી હતી; પદ્મિની !
પદ્મિની
[ તિરસ્કારથી હસતી ] મને તે માનજને ? અમે મરીએ છીએ, પણ આ કુળની તેજસ્વિતાને અમર કરતાં જઇએ છીયે. કાઇએ ન કલખ્યા હાય એવા અવનતિના ઘેાર કાળમાં કોઈએ ન દીઠા હોય એવા ચહું દિશાથી વતા વિનષ્ટિના વરસાદ વચ્ચે પણ આર્ય રમણીનું શિયળ અસ્પૃષ્ટ રહેશે; અને એ અમારા સતિત્વના-અમારા સતિ થવાના પ્રતાપ હશે ? એ નરપશુ ! આર્ચીએ કદી શિયળને ત્રાજવામાં મૂક્યું નથી અને મૂકશે પણ નહિ. પણ એ બધું તને નહિ સમજાય, તરકડા !
[ ‘જય આદ્યા’ કહી પદ્મિની ઢળી પડે છે. જવાલાએ એની આસપાસ કરી વળે છે. ચિતાની ટાચ આકાશને અે છે. યવને આ બધું ખાધાની માફક જોઇ રહે છે. ]
૧૩૫