________________
તારતમ્યના ત્રાજવાં
ત્યારે અહિંસાના કેટલાક પ્રચારકા હાથમાં ખુલ્લી, તલવાર લઇને ફરતા અને સામે મળે એને કહેતા, “તમે કાંતા અહિંસા ધર્મને સ્વીકાર કરે, અને કાંતા આ તલવારના ધાનેા સ્વીકાર કરો.” એક શિયળ વેચીને અનેક શિયળે: સલામત રાખવાને પ્રયત્ન કરવા એ કાંઈક આના જેવું નથી ?
?
પર ંતુ સદ્ અને અસદ્ કતવ્ય અને ત્યાજ્યને તાલવાની તુલા કઈ ? નીતિશાસ્ત્રમાં કાઈ એવા સદાસદનું માન નિરપેક્ષ-કેવળ આદશ [absolute idea] હાઈ શકે કે જેના માનથી માપી જીવનની નાની મેાટી પ્રત્યેક આંટીઘૂંટીઓના નિકાલ લાવી શકીએ ? પ્રખ્યાત જન દર્શનશાસ્ત્રી કાન્ટ કહે છે, હા !' અને પછી પેાતાના નિરપેક્ષ ક ગ્− પ્રભુમ્મિત વિધિવાકય ' [Cutaforical Imperative] ની ભાવના રજૂ કરે છે. પણ પ્રભુસમ્મિત વિધિવાકયની ભાવના સ્વીકારીએ કે પહેલા જ પ્રશ્ન એ ઊભેા થાય કે એ ભાવના, એ નિરપેક્ષ કવ્ય, એ કેવળ ફરજ કઈ ? જગતમાં માએ છે એટલી મતિ છે. વળી કાઈ વિભૂતિનું વાકય એ દેવવાકય એમ નક્કી કરીએ તેય જૂને પ્રશ્ન ના સ્વરૂપે ઊભા જ છે કે વિભૂતિ કેાને લેખવી ? શ્રીકૃષ્ણ, ગૌતમ, યુદ્ધ, ઇસામસિંહ, અથવા મહમ્મદ પયગંબર જેવા ધર્મોચાર્યોને દિવ્યમેધા માનવા, કે કૌટિલ્ય, મિખિયાવેલી અથવા પ્રિન્સ બિસ્માર્કને એ સ્થળે સ્થાપવા ? વળી કાઈ એક
૧૩