________________
•
•
•
• પતિની •
•
•
•
અમર થઈ જશે એ પદ્મિનીની શ્રદ્ધા સાચી નથી ઠરી ? ૭ નાટકમાં આવતાં પાત્રોના મુખમાં જડબડ દલીલો
ન મૂકતાં વારે વારે “રાજપૂતો શિયળને સબળ ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી.” એવાં નિબળાતા એવાં વાકયો મૂકીને મેં માત્ર એતિહાસિક
ઔચિત્ય જાળવવાનો પ્રયત્ન નથી કર્યો, પરંતુ રાજપૂતોના હદયની અમાપે શ્રદ્ધાનું દર્શન કરાવવાને યત્ન કર્યો છે.
પદ્મિનીના શિયળને ભંગ અને હજારો રાજપૂતોની પ્રાણ હાનિ એ બે વિનષ્ટિએ વચ્ચે મહતિ વિનષ્ટિ કઈ
[ ૭ ] સમર્થનમાં વાંચોઃ—“તમાં શાર્ય નથી, તેમાં વીર્ય નથી, તર્કમાં કાર્યપ્રેરક સાહસ નથી, તર્કમાં ત્યાગ નથી. તર્ક નિરંતર જાગ્રત રહે છે, તેથી તેની આંખો ત૨ રહે છે. આત સાવધાન હોય છે, તેથી તે નિર્દય હોય છે. એક તર્ક મનુષ્યને સ્વહિતવાદી બનાવી અધોગતિની ખાડમાં નાખે છે. તમાં વૈશ્ય ધર્મનાં ત્રાજવાં હોય છે.
ભાવનામાં વિરત્તિ છે. ભાવનામાં દિવ્ય છે છે. પિતાના ભેળપણથીજ ભાવના હંમેશાં સુરક્ષિત રહે છે. ભાવનાના અતિરેકથી થનારૂં નુકશાન ક્ષણિક અને તુચ્છ હોય છે. તેના અતિરેકથી થતી હાનિ આત્માનેજ ક્ષીણ કરી નાખે છે.”
કાલેલકરના લેખે ભા. ૧ લો. તક અને ભાવના” પૃ. ૪૭૪.