________________
•
પદ્મિની •
•
•
•
અને કલ્યાણકારી રચના, ફિસુફી કે વાદના પ્રચારનું મુખ્ય સાધન છે; અને માટે એને એટલી તો ઉગ્ર બતાવધી જાઈયે કે શ્રોતા, દશ કે અનુભવકર્તાની હદય તંત્રીના તારે માત્ર ઝણઝણાવી ન મૂકે પણ આખી હૃદયતંત્રીને હલાવી મૂકે, ખળભળાવી મૂકે, વિહવળ કરી મૂકે. માનવ હદય શું એટલું મુલાયમ થવું ઘટે કે જીવનની આકરી છતાં અનિવાર્ય પરિસ્થિતિમાં સત્યદર્શનથી અકળાઈ ઊઠે ? આ પ્રશ્ન હમણાં તે અણઉકલ્યો રહેવાને, કેમકે જગતનું સમાજ શાસ્ત્ર આજે કઢાયામાં પડ્યું છે, ઉકળી રહ્યું છે. સાંભળ્યું છે કે અમેરિકાની કેટલીક કુમારિકાઓ
અમુક જાહેર સંસ્થાઓને દાન અપાવવા સૂડી વચ્ચે માટે પૈસાદાર પાસે જાય છે અને
પિતાને એક ચુંબન કરવાની રજા આપી સંસ્થાને આર્થિક સહાય અપાવે છે. એમાં દોષ હોય તે એ વ્યક્તિગત રૂપવતી કુમારિકાઓને નથી, પણ અમેરિકાના જાહેર જીવનની ફિસુફી ઘડનાર વિચારકને છે. જે જમાનામાં સત્કર્મ [ Charityો ની પણ આ કલ્પના છે, તે જમાનામાં હું એક સ્ત્રીનું શિયળ વધારે કે હજારે લકાના પ્રાણ વધારે; એ પ્રશ્ન છણવા બેસું તે સૌ મને હસી નહિ કાઢે?
એક તરફથી જેમ ઉપેક્ષાની વ્હીક છે તેમ બીજી તરફથી જવાળામુખી જેવા અસહ્ય પુણ્યપ્રકોપની બહીક છે.