________________
પદ્મિની
કાજી
ગરદન
સ્વેચ્છાએ નથી આવ્યેા, મહારાણા ! આ ઉઠાવવાની હવે હિમ્મત રહી નથી. સમ્રાટના સ ંદેશ લઈને આવ્યેા છે. અજયસિંહ
ત્યારે કહી નાખા, જનામ ! વિલંબ મ્ય શી વિશેષતા ?
[ મહારાણા અજયસિંહ તરફ જીવે છે. ]
કાજી
હા, હું કહી જ નાખું. દિલ્હીશ્વર કહેવરાવે છે કે રાણા ભીમસિંહને મુક્ત કરવાના અને ચિતાડને ઉગારવાના હુવે એકજ ઉપાય છે. ગૌરવ ગુમાનની માલિશ વૃત્તિ છેડી વિચાર કરશ......... કેદારનાથ
અમારે શું કરવું તે અમે જાણીએ છીએ. આપ આપની ફરજ અદા કરા એટલે ઘણું,
જનાબ !
માજી
આટલા ઉગ્ર કેમ અને છે, મંત્રીશ્વર ! વાત વાતમાં ખાંડાં ખખડાવવાથી રાજકારણના પ્રશ્નો ઉકલતા નથી, એ તા તમે જાણતા જ હશે! !
૫૩