________________
પદ્મિની
આદલ
શિકતને મરવાનું મન નથી. પણ સમજે છે
કે જીવવામાં સાર નથી.
અજય
જોયું અચ્યુત ! શક્તિની પ્રભા વધે છે. લક્ષ્મણસિ‘હુ
હંમેશ માટે હાલવાઈ જતાં પહેલાં એકવાર એને દિવ્ય ચમકારા કરી લેવા છે.
અત્યંત
અને એ ચમકારા અધકારને વધારે મ્લાન બનાવવા માટે છે.
અજય
કેમકે એ જાણે છે કે એ ચમકારા કરે કે ન કરે, અંધકાર તેા આવવાના જ છે.
[ પદ્મિની આંખા ફેરવે છે, અને બેદરકારીથી વાતા સાંભળતી ઉભી રહે છે. ]
માદલ
કિત એ જાણે છે છતાં જીવન તરફ શા માટે પાછુ ફ્રી એક નજર નાખી લેતી હશે ?
૪૪