SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મિની આદલ શિકતને મરવાનું મન નથી. પણ સમજે છે કે જીવવામાં સાર નથી. અજય જોયું અચ્યુત ! શક્તિની પ્રભા વધે છે. લક્ષ્મણસિ‘હુ હંમેશ માટે હાલવાઈ જતાં પહેલાં એકવાર એને દિવ્ય ચમકારા કરી લેવા છે. અત્યંત અને એ ચમકારા અધકારને વધારે મ્લાન બનાવવા માટે છે. અજય કેમકે એ જાણે છે કે એ ચમકારા કરે કે ન કરે, અંધકાર તેા આવવાના જ છે. [ પદ્મિની આંખા ફેરવે છે, અને બેદરકારીથી વાતા સાંભળતી ઉભી રહે છે. ] માદલ કિત એ જાણે છે છતાં જીવન તરફ શા માટે પાછુ ફ્રી એક નજર નાખી લેતી હશે ? ૪૪
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy