________________
• • પઢિની • • • • તેના વિરોધી તત્વ ઉપર પક્ષપાત કરીને મારે એક બીજું નાટક લખવું એમ નિશ્ચય કર્યો. વિચાર આવ્યો: “કઈ સામાજીક વસ્તુગૂંથણ.
કરી તત્વને વિજય કરું ?” તરત જ કલાકૃતિ જવાબ મળ્યોઃ “ના. એ પદ્ધતિમાં કલ્પનાનાં
અને પાત્રો તે માનસશાસ્ત્રને વફાદાર રહી ઇતિહાસ ગમે તે સ્વરૂપમાં રજૂ કરવાની લેખકને
છૂટ રહે છે. એ એક ફાયદો છે ખરે, પણ એ પાત્રો પાછળ હંમેશાં કોઈ નિશ્ચિત સમાજ, સંસ્થા, કે સંસ્કૃતિને અવાજ હોય જ છે એવું નથી હોતું. જે અમુક સંસ્કૃતિને કે ફિસુફીને અવાજ છૂટ કરવો હોય તે ઇતિહાસને આધારભૂત રાખી ઈતિહાસે પ્રાપ્ત કરેલી ઘટનાને. આશ્રય લેવો જોઈએ. એથી સ્થળ, કાળ, અને ઘટનાનું બંધન વહોરી લેવું પડે છે એ ખરું, પણ સાથે સાથે પ્રજાહદયમાં ઇતિહાસે અંકિત કરેલું તેતે ગૌરવ પણ અનાયાસે આપણું વહારે આવીને ઊભું રહે છે.'
અને મેં ઐતિહાસિક કથાવસ્તુની ધરતી લેવાનું નક્કી કર્યું. જેટલી ત્વરાથી “એક રમણીનું શિયળ વધારે કે હજારો લેકેના પ્રાણ?' એ પ્રશ્નના જવાબમાં “શિયળ” શદ કૂદી આવ્યો હતો, તેટલી ત્વરાથી અંતરપટ પર “પદ્મિનીનું પાત્ર ખડું થયું. એમાં ઈતિહાસની માન્યતા. છે, “પદ્મિનીને વિજય છે, અને આય હદયને પડો છે.