________________
• • પશિની • લક્ષણ નથી. બેટા, યુદ્ધમાં મરી ખૂટવું એને, અર્થ જવાબદારીમાંથી નિવૃત્તિ લેવી. તારે શિરે તે એથીય મહાન કાર્ય અવલંબે છે. ઈતિહાસના પાનાંઓ પરથી બાપ્પા રાવળનું નામ ભૂંસાઈ જતું અટકાવવું, એ કામ નાનું સૂનું નથી. મરવું વીરતા થયું છે, પણ ધર્મનું પાલન કરવા જીવવું એ એનાથીએ કપરું છે, [કેટ બહારથી નવા હલ્લાને ઘંઘાટ આવે છે.]
અજયસિંહ પણ..............
- લક્ષ્મણસિંહ પણબણને હવે સમય નથી. અજ્યસિંહ, મહારાણાને આદેશ છે કે સે સૈનિકો લઈને શત્રુ સોનાને ચીરી તમારે સહિસલામત કેલવાડા પહોંચી જવાનું છે. એટલું ધ્યાનમાં રાખે કે રસ્તામાં તમારે વીરતા દાખવવાની નથી. અત્યારે તમારે ધર્મ, પ્રાણ બચાવવાને છે. ચાલો, જલદી કરે, બહારથી કારમા અવાજે આવે છે. અને મારું ડાબું અંગ ફરકે છે. મને લાગે છે કે મારે
૧૧૯
.