Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/005578/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કાશે. Volણવયં શ્રી. કૅનચંદ્ર વિજય તે. તુર્વીય-ચતુર્થ કુર્મગ્રંથ For Personal & Private Use Only [ પદાર્થ સંગ્રહ તથા ગોથા-શબ્દાથે | Page #2 -------------------------------------------------------------------------- ________________ Ran n ond રિલ સંસારમાંથી ઉત્પન્ન થયેલા કષાય ને જે ગુરુની નિશ્રા વિના નાશ કરવા ઈચ્છે છે, તે આત્મા છે ભયંકર જળચરાના સમૂહથી યુક્ત સમુદ્રને તરાપા વિના 8 તરવા ઈચ્છે છે. .. શુદ્ધ આજ્ઞાથી આત્માને વિષે ચિત્તવાળા (પરવૃતાંત પ્રત્યે આંધળા બહેરા મૂગાં જેવા) જીને પ્રાયઃ કરીને અતિરૌદ્ર (નરકાદિ ગતિમાં લઈ જનાર) એવું પણ કર્મ તથા સ્વભાવે જ ફળ આપતું નથી કે અર્થાત્ નિષ્ફળ જાય છે.' બુદ્ધિશાળી પુરુષે સર્વત્ર ઉચિત કરવું છે આ રીતે ફલ સિદ્ધિ થાય છે.. ભાવથી જિનાજ્ઞા પણ આ (ઉચિત કરવું તે) જ છે. ઉપદેશપદ તીર્થકર ભગવતેના આગમ સૂવોને જેઓ ન્યાયાજિત દ્રવ્યથી લખાવે છે તેઓ વસ્તુતઃ મુક્તિ છે પુરીમાં નિવાસ સ્વીકારપત્ર (દસ્તાવેજ ) લખાવે છે. જે -ઉપદેશ તરંગિણી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમે નમઃ નમે નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે છે પદાર્થ – પ્રકાશ [ ભાગ-૪ દે ] તૃતીય - ચતુર્થ કર્મગ્રંથ [ પદાર્થ સંગ્રહ તથા ગાથા–શબ્દાર્થ ] સંગ્રાહક : પ. પૂ. સિદ્ધાંતમહેદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મસૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકાર વર્ધમાન તપેનિધિ આચાર્ય વ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન - પૂજ્ય સમતાસાગર પન્યાસ શ્રી પદ્યવિજયજી ગણિવરશ્રીના hષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી હેમચન્દ્રવિજયજી ગણિવર......... : પ્રકાશક : સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ માણેકચોક, ૭૬, ઝવેરી બજાર. ખંભાત - મુંબઈ-૨ Reu9g wegeigerCareeevee eneggae Verang અis is sudhismission issioSaોઈNE 3 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ – પ્રાપ્તિસ્થાનો – [૧] પ્રકાશક. [૨] દિલીપકુમાર રાજેન્દ્રકુમાર શાહ અરવિંદસદન, હસ્તીબીબીના ગેખલા પાસ, પાંજરાપોળ પાસે, અમદાવાદ-૧ [૩] સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ૧લે માળે, ઝવેરી બજાર, મુબઈ-૨ [૪] દીપક અરવિંદલાલ ગાંધી, ઘીકાંટા, વડફળી, વડોદરા. [૫] સુમતિલાલ ઉત્તમચંદ મારફતીયા મહેતાને પાડે, ગેળ શેરી, પાટણ (ઉ. ગુ.) [૬] પ્રફુલ પી. શાહ પ૧, બેધિવિહાર, ગોખલે રોડ, (W), દાદર, મુંબઈ[૭] મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ. પ્રથમ આવૃતિ નકલ ૧૨૫૦ વિ. સં. ૨૦૪૦ સર્વ હકક સંગ્રાહક તથા પ્રકાશકને સ્વાધિન છે. • કિંમત રૂા. પ-૦૦ પ્રિન્ટર્સ : હસમુખ સી. શાહ, તેજસ પ્રિન્ટર્સ, ૧/૭, વિનિ એપાર્ટમેન્ટ, બહાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ–૧. ફેન : ૨૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ નમે નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે પ્રસ્તાવના जे एवमाइवरवंति इह खलु अणाई जीवे, अणाई जीवस्स भवे अणाई कम्मसंजोग निव्वत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे । જે તીર્થકર ભગવંતે એમ કહે છે કે જીવ અનાદિ છે જીવને સંસાર અનાદિ છે. અનાદિ કર્મસંગથી સંસારનું નિર્માણ થયેલ છે. આ સંસાર દુઃખ રૂ૫ છે. દુઃખ ફલક છે, દુઃખની પરંપરાવાળે છે. પંચસત્ર પૂર્વાચાર્ય મહર્ષિના ઉક્ત કથન દ્વારા અનાદિ સંસાર કર્મના સંગથી નિવર્તિત છે એ જણાય છે. સંસાર એટલે જીવનું ભવભવમાં પરિભ્રમણ કે , ચાર ગતિમાં ,, by » » જન્મ મરણના ચક્રમાં પીસાવાને; છે છે કે જીવને આધિ વ્યાધિ-ઉપાધિનું ઘર અનાદિ કાળથી જીવને સંસાર ચાલુ છે. અનાદિકાળથી જન્મમરણ, ભવભ્રમણ ચાલુ છે, સમસ્ત કાકાશમાં એક પ્રદેશ પણ એ નથી જ્યાં આપણું જીવન અનંત જન્મ-મરણ ન થયા હોય, સંસારના સઘળા સુખે (અનુત્તર આદિના, ચકવતી આદિના સિવાય) જીવે અનતીવાર ભોગવ્યા છે, સંસારના સઘળાય દુખે પણ જીવે અનંતીવાર ભગવ્યા છે....જીવને સંસારના આ સઘળાય સુખ-દુઃખ, જન્મ-મરણ વગેરેનું કારણ જીવ ઉપર લાગેલા કર્મો છે. કર્મસાગના કારણે જ જીવનું સંસારમાં પરિભ્રમણ છે. પુણ્ય કર્મ જીવને દેવલોકના દિવ્ય સુખને ભોક્તા બનાવે છે, પાપ કર્મ જીવને નારકી વગેરેના ભયંકર દુખેમાં સબડાવે છે. જીવન અનંતજ્ઞાનમય, અનંત સુખમયાદિ સ્વરૂપને કર્મ જ આવરે છે, અનંતજ્ઞાન-અનંતસુખને માલિક જીવ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં અજ્ઞાન અને દુઓને જે ભોગવી રહ્યો છે તેનું કારણ જીવ ઉપર લાગેલા કર્મો જ છે. આ કર્મો જીવ કેવી રીતે બાંધે છે? કયા કારણે બાંધે છે? બાંધેલા કર્મો કેવી રીતે ઉદયમાં આવીને કેવા પ્રકારના ફળ આપે છે? કર્મને બંધ કેવી રીતે અટકાવે? તથા બાંધેલા કમેને આત્માથી છુટા કેવી રીતે પાડવા? આ બધું જાણવાની જીવને ખુબ જ જરૂર છે ! કમની જાળમાંથી આ જ્ઞાન સિવાય શી રીતે છુટી શકાય? સર્વજ્ઞ ભગવંતેએ પિતાના કેવળજ્ઞાનથી જગતના સ્વરૂપને જાણને સંસારી જી કેવી રીતે કર્મથી બંધાય છે, તથા કેવા-કેવા પ્રકારના કર્મો કેવા-કેવા ફલ આપે છે? કેવી રીતે કર્મથી છુટાય છે? વગેરેને લગતું વિસ્તૃત જ્ઞાન જગતને આપ્યું. પ્રભુએ કર્મવિજ્ઞાનના આપેલા આ જ્ઞાનને ગણધર ભંગવંતએ સૂત્રબદ્ધ કર્યું, તેમાંથી પૂર્વાચાર્ય ભંગવતેએ પણ અનેક ગ્રંથ રચ્યા. આપણા પ્રબળ પુર્યોદયે ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવંતના નિર્વાણને ૨૫૦૦ થી અધિક વર્ષ પછી પણ આપણુ પાસે કર્મના વિરતૃત સ્વરૂપને બતાવતા અનેક થે હાજર છે. આમા કર્મ વિજ્ઞાનના પ્રાથમિક જ્ઞાન માટે સૂરિ પુરંદર શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજાએ રચેલા ૧ થી ૫ કર્મગ્રંથ વર્તમાનમાં પણ પ્રસિદ્ધ છે. એના અભ્યાસથી કર્મસિદ્ધાંતને લગતી ઘણી ઘણુ હકિકતનું જ્ઞાન થાય છે, દષ્ટિ વિશદ બને છે. વૈરાગ્ય વૃદ્ધિ પામે છે, વર્તમાનમાં પણ અનેકવિધ પુણાત્માઓ આ કર્મગ્રંથને મૂળ તથા અર્થથી અભ્યાસ કરે છે. પૂજ્યપાદ તપગચ્છગગનદિનમણી, જિનશાસનના શિરતાજ, આબાલબ્રહ્મચારી, સુવિશુદ્ધચારિત્રમૂર્તિ, સિદ્ધાંત મહેદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ વર્તમાનકાલમાં ઉપલબ્ધ કર્મ સાહિત્યના લગભગ સઘળા ગ્રંથનું અવગાહન કર્યું હતું, અને તેથી પરિકમિત મતિ દ્વારા અનેક પુણ્યાત્માઓને કર્મ સાહિત્યનું શિક્ષણ પણ આપ્યું હતું. મારા પ્રબલ પુણોદયે પૂજ્ય For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીના અગાધજ્ઞાન સમુદ્રમાંથી એકાદ બિંદુ જેવા કર્મથના જ્ઞાનનો લાભ મને પૂજ્યશ્રીની પાસેથી મળે, પૂજ્યશ્રીના પટ્ટાલંકાર વર્ધમાન તનિધિ, સાર્ધશતાધિક મુનિગણનેતા, ન્યાયવિશારદ પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પાસેથી શરુઆતમાં કર્મગ્રંથની પ્રાથમિક ભૂમિકાનું જ્ઞાન મલ્યું, ત્યાર પછી સ્વ. પૂજ્યપાદ પરમ ગુરુદેવ પાસેથી કર્મગ્રંથ, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ, કષાયમામૃત તથા ગૌમ્મસાર, ધવલાદિ વેતામ્બર દિગંબર ગ્રંથોનું જ્ઞાન મલ્યું. યત્કિંચિત્ મતિ વિકસિત થઈ, કસાહિત્યમાં થોડે ચંચુપાત થયે. - પૂજ્યપાદશ્રી પાસેથી પદાર્થના જ્ઞાનને મેળવીને ત્યાર પછી ગ્રંથની અવગાહના કરીને તેની સંક્ષિપ્ત નેધ તૈયાર કરી પદાર્થો કંઠસ્થ કર્યા અને તેને દીર્ઘ કાળ સુધી પાઠ કરી સુપરિચિત કર્યા, અને તે દ્વારા કર્મનિર્જરોને અપૂર્વ લાભ મળ્યો છે. અનેક જ કર્મ ગ્રંથના આ પદાથે સહેલાઈથી સમજી શકે, તેટલા માટે કરેલ પદાર્થની નેંધના આધારે, ગ્રંથના આલંબન લઈ પદાર્થોને સંગ્રહ તૈયાર કર્યો છે, પદાર્થ પ્રકાશ ભાગ ૩ જા માં પ્રથમ દ્વિતીય કર્મગ્રંથના પદાર્થોને સંગ્રહ પ્રકાશિત કર્યો છે હવે ૪ થા ભાગમાં તૃતીય-ચતુર્થ કર્મગ્રંથના પદાર્થોને પ્રકાશિત કરવામાં આવ્યા છે, તૈયાર કરેલ પદાર્થોના આ સંગ્રહને પૂજ્યપાદ પરહિતવત્સલ, સિદ્ધાંતદિવાકર, આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજાએ સંમાર્જન કરી આપેલ છે. વર્તમાનમાં જન સંઘના પ્રબળ પૂણ્યોદયે અનેક મુમુક્ષુ આત્માએ શ્રમણપણાને તથા શ્રમણપણાને પામી રહ્યા છે, આ સઘળા મહાત્માઓને ભાવભરી વિનંતિ છે કે વ્યાકરણ ન્યાયના શક્તિ મુજબના અભ્યાસ સાથે કર્યસાહિત્યના અભ્યાસમાં પણ ઉંડા ઉતરે, જેથી જૈન શાસનની વિશાળતાનું, સૂક્ષમતાનું વધુ ને વધુ ભાન થશે, કર્મસાહિત્યના સૂમ, ઉંડા અને વિસ્તૃત પદાર્થોને અવિસંવાદીપણે પ્રગટ કરનારા દેવાધિદેવના સર્વરૂપણા પ્રત્યેની શ્રદ્ધા અત્યંત દઢ બનશે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અનેકવિધ દેશોને હાસ થશે, ગુણેની વૃદ્ધિ થશે. વૈરાગ્ય પ્રબળ બનશે, રાગદ્વેષની મલિનતા ઘટશે, પ્રભુશાસન પ્રત્યેને રાગ અને બહુમાન વધશે, વર્તમાન જીવનમાં પવિત્રતા–નિર્મળતા અને ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ થશે, અને ગુણસ્થાનકેની શ્રેણી પર આરોહણ કરતા ભવાંતરમાં શીધ્રાતિશીધ્ર કેવળજ્ઞાન પામીને શાશ્વત સુખના જોક્તા બનશે. ગૃહસ્થને પણ કર્મ સિદ્ધાંતના જ્ઞાનથી શ્રી જિનવચનપરની શ્રદ્ધા દ્રઢ બનશે. સંસારના અનેકવિધ વિષમ પ્રસંગોમાં પણ ચિત્તની સમાધિ અને પ્રસન્નતા અચુક જળવાશે, અને સર્વવિરતિ ધર્મની પ્રાપ્તિ દ્વારા કર્મની જાળમાંથી હંમેશ માટે છુટાશે. પ્રાન્ત અનંતે પકારી ભદધિત્રાતા પરહિતવત્સલ, સમતાસાગર, પૂજ્ય ગુરુદેવશ્રી પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવરશ્રીના ચરણોમાં અનંતશઃ વંદના કરી આ પદાર્થ સંગ્રહ અનેકવિધ આત્માઓને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બને એજ એક શુભાભિલાષા સાથે આમાં કંઈ પણ જિનવચન વિરુદ્ધ આવ્યું હોય તે તે અંગે સુચન કરવા વિદ્વદ્દજનને વિનંતી કરવા સાથે મિચ્છામિ દુક્કડમ દઉં છું. શ્રી પ્રેમભુવનભાનુ પા ચરણું કિંકર – હેમચંદ્રવિજયગણિ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ नमो तित्थस्स । પ્રકાશકીય પદાર્થ પ્રકાશ ભાગ ૪થા દ્વારા કર્મ ગ્રંથ ત્રીજા ચાથાના પદાર્થોં તથા મૂળ ગાથા-શબ્દાર્થનું પ્રકાશન કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. સઘવી અ’બાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ દ્વારા પદ્મા` પ્રકાશ ભા-૧-૨-૩ દ્વારા જીવવિચાર-નવતત્ત્વ, દંડક–સ ંગ્રહણી, અને પ્રથમ-દ્વિતીય ક્રમ ગ્રંથના પદાર્થોનુ' તથા મૂળગાથા-શબ્દાનુ પ્રકાશન કરેલ છે. હવે પદાર્થ પ્રકાશ ભાગ ૪ થા દ્વારા ત્રીજા ચેાથા કાઁગ્રંથના પદાર્થાનુ તથા મૂળગાથા-શબ્દાર્થનું પ્રકાશન થઈ રહેલ છે. અમારા પરમાપકારી, જૈન શાસનના મહાન જ્ગ્યાતિર, સિદ્ધાંત મહેાદધિ, ક શાસ્ત્ર વિશારદ, સુવિશાળ ગચ્છાધિપતિ સ્વ. આચાય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય કૃપાથી અમારા જીવનમાં યત્કિંચિત ધર્મ સસ્કારાની પ્રાપ્તિ થઈ છે. પૂજ્યપાશ્રીના પટ્ટાલકાર વમાન તપેાનિધિ, પ્રવચન-પ્રભાવક, અનેક યુવાના સન્માર્ગ દશક, આચાય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સમતાસાગર પૂજ્ય પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગાણિવરશ્રીના શિષ્યરત્ન પ. પૂ. હેમચન્દ્રવિજયજી ગાણિવરશ્રીના ઉપદેશથી સાતક્ષેત્રની ભક્તિ વગેરે સુકૃતાના લાભ મળે તે માટે અમારા માતુશ્રી શ્રાદ્ધવર્યા મૂળીએને પેાતાના પતિના નામે “ સ`ઘવી અબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ'' ની સ્થાપના કરેલ છે, આ ટ્રસ્ટ તરફથી શ્રી જિનમ`દિશના નિર્માણુ, જિજ્ઞેĪદ્ધાર, ઉપાશ્રયાના નિર્માણુ, જિનભક્તિ, જ્ઞાનભક્તિ, સાધર્મિક ભક્તિ, પૂજ્યાની વૈયાવચ્ચ આદિના કાય શક્તિ સંચેાગાનુસાર થઇ રહ્યા છે. પ. પૂજ્ય પ્રવર્તિની શ્રી ર્જનશ્રીજી મ. ના શિષ્યા પૂ. સાધ્વીજીશ્રી વસ`તપ્રભાશ્રીજી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ મ. તથા પૂ. સાધ્વીજી શ્રી ઈદ્રજીથી મ. ના શિષ્યા પ. પૂ. સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજીશ્રી વસંતપ્રભાશ્રીજી માના શિષ્યા પૂ. સાધ્વીજીશ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પણ અવારનવાર શુભ પ્રેરણા મળતા ટ્રસ્ટના સુકૃતના કાર્યોમાં વેગ આવી રહ્યો છે. : શ્રુતભક્તિના કાર્યોમાં પદાર્થ પ્રકાશના ભાગો ઉપરાંત પ. પૂ. પન્યાસજીશ્રી નિત્યાનંદવિજયજી ગણિવરશ્રી દ્વારા અનુવાદ કરાયેલ બૃહક્ષેત્રસમાસાદિ ગ્રંથનું પણ અમે પ્રકાશન કરેલ છે. • પ્રરતૂત ગ્રંથ ચતુર્વિધ સંઘમાં ખૂબ આદર અને બહુમાનને પાત્ર બને અને અનેક પુણ્યાત્માઓ આ ગ્રંથ દ્વારા ખૂબ ખૂબ સ્વાધ્યાય અને તત્વચિંતનાદિ કરીને અપૂર્વ કર્મનિર્જરાને પ્રાપ્ત કરે એજ એક માત્ર શુભાભિલાષા. - સાત ક્ષેત્રની ભક્તિ, અનુકંપાદિ– સુકૃતેના વિશેષ વિશેષ લાભ મળે એજ એક માત્ર શાસનદેવને અભ્યર્થના. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તારાચંદ અંબાલાલ શાહ બંસીલાલ અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ “અધ ૧૬ ૧૫ ૧૪ १७ ૧૪ ૧૪ ૮ - શુદ્ધિ પત્રક જ લાઈન અશુદ્ધ અહિ અહીં બધ તિર્યચર તિર્યચ-૨ ૧૩ બધ મધ તિર્યંચ તિર્યંચ તીર્યને તિય"ને ૧૫ કાળ बैक्रिय वैक्रिय ૧૭ कृर्वतो कुर्वतो ૨૧ અંતમુહૂત અંતર્મુહૂર્ત અવસૂરિ અવસૂરિમાં [ ] [ [ 6 ] * (૨) ( ૧, ૨) આહારકર આહાકર ૨ ૨૭ કહેતો કહે તે કહેતા કહે તે નારાયણ નારાચ નવસ૩. નવસય જિનપ જિન ૫ ગુણસ્થાનકે ગુણસ્થાનકે समइय छेय समइयच्छेय उजाय नरयबार નિવાર પંચે, મન્યુ છે ભગ. શ. ૮. ૩ ભગ, શ, ૮, ૩ જે ઉ. ૧૫ આભિનિબંધક અભિનિબેલિક ૧૮ ૧૨ ૨૨. ૨ - ૧૭. २७ उज्जोय ૩૬ ' માન્યું છે. ' ૩૯ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પાનુ ૪૧ ૪૩ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૫૧ ૫૧ ૫૧ ૫૧ ૫૧ પર ૫૩ ૫૩ ૫૪ ૬૧ ૬૧ ૬૩ ૬૩ ૬૩ ૬૪ ૬૫ ૬૮ ७० ૭૧ ક લાઇન ૧૧ ૧૭ ૨૫ ૧૦ °° ૧૩ ૧૫ ૧૭ ૧૮ . ૧૩ ૧૪ ૧૪ ૧૧ ૨ 3 ૯ o o, ૪ ૪ ૭૯-૨૩ ૧ ૧૦ અમ્રુદ્ધ કમ ગ્રંથકારોએ તિય ચત કામણુ ગુણસ્થાન वाह्यमाकामात्रम् પર્યાપ્તાવરથામાં આદા, મિશ્ર, રહીત રીત સભવ છે કહ્યા સપાય उत्सपणी અવસી ણી पद्मयते અંતમુહૂત નદિસૂત્ર સતિ જ્ઞાન તૃતીયસ્યાં माहेन्द्रे कल्पे સત્રાપિ ત્રયનાસિ તેજલેશ્યાવાલા અંતમુહૂત અનિવ્રુતિકરણ સ્વીકાર્યું છે આહા. મિથ્યાત્વ For Personal & Private Use Only શુદ્ધ કમ ગ થકારાએ તિય ચગતિ કામણુ ગુણસ્થાનકે बाह्यमाकारमात्रम् પર્યાપ્તાવસ્થામાં ઔદ્યા.મિશ્ર રહિત રહિત સભવે છે કહલા સ'પરાય उत्सर्पिणी અવસર્પિણી पहिय અંત હત નદિસૂત્ર મતિજ્ઞાન તૃતીયસ્યાં माहेन्द्रे कल्पे સત્રાપિ ત્રયવાસિ તેજલેશ્યાવાળા અંતમ હત અનિવૃત્તિકરણ સ્વીકાચુ છે. દા; મિથ્યાત્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ લાઇન શુદ્ધ ૧૯ નવમાં સત્યપિ ૭૫ सर्वे ૮૧ અશુદ્ધ નવમામાં સનતીકપિ स. દેશવિરિત ઔદાયિક બતાવ્યા છે प्रहीभवन હિંસગિ સપૂર્ણ ભવ્યત્વને તિષ્ટતી नेकसंख्या દેશવિરતિ ઔદયિક બતાવ્યું છે. प्रवीभवन દ્વિસંગિ સંપૂર્ણ 4 u = - ક ટ ક » « જ છે * * * 2 છે આકડા તિષ્ઠતી नैकसंख्या આંકડા ઊંડાઈ છેલો - ઉડાઈ છેલ્લે પર્યત ઉત્કૃષ્ટ ૧૦૧ ૧૦૨ બંધારિ સન્નિસુ પર્યત ઉત્કૃષ્ટ નયિ અધાદિ, સંન્નિસુ તે सम्बे समासु પ્રમતાદ છે विउवि मिच्छेषु ૧૦૨ सभासु ૧૦૨ ૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૧૧ ૧૧૨ 2 2 2 2 & પ્રમત્તાદિ છે, विउव्वि मिच्छेसु ' તેજશ તૈજશ ૧૨ ૩ દારિક દારિક For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ટ વિષય પૃષ્ટ વિષય તૃતીય કર્મગ્રંથ ૩૫ માર્ગણાસ્થાનકે જીવભેદ ૧-૨ ચૌદ માર્ગોણસ્થાનની ઉત્તર ! ૩૬ માગણાસ્થાનકે ગુણસ્થાનક માર્ગણ ૬૨ તથા બંધ માટેના ૪૩ માર્ગણાસ્થાનકે યંગસ્થાનક સામાન્ય નિયમ ૪૮ માગણસ્થાનકે ઉપયોગ ૫૧ ગમાર્ગણામાં જીવસ્થાનકા ૪ ગતિ માગણી દિમા મતાંતર ૧૦ ઇન્દ્રિય કાય માર્ગણું પર માર્ગણાસ્થાનકે લેહ્યા ૧૧ એગ માર્ગણા પ૩ માગણાસ્થાનકે અ૫બહુત્વ ૧૫ વેદ માર્ગણા ૬૭ ગુણસ્થાનકે જીવસ્થાનક ગ૧૬ કષાય માર્ગણું ઉપગલેશ્યા ૧૭ જ્ઞાન માર્ગણા ૧૮ સંયમ માર્ગણા ૭૦ ગુણસ્થાનકે બંધ-ઉદય - ઉદીરણા-સત્તા ૧૯ દર્શન માર્ગણા ૧૯ લેશ્યા માર્ગણું ૭૧ ગુણસ્થાનકે બંધહેતુ ૨૧ ભવ્ય માર્ગ ૭૩ કઈ પ્રકૃતિ કયા હેતુથી બંધાય? ૨૨ સમ્યકત્વ માગણ ૭૭ ગુણસ્થાનકે અપમહત્વ ૨૩ સંજ્ઞી માગણ ૭૮ ભાવ ૨૩ આહારી માર્ગણા ૮૪ ગુણઠાણાને વિષે ભાવે ૨૪ ગાથા તથા શબ્દાર્થ ચતુર્થ કર્મગ્રંથ ૮૫ ગુણસ્થાનકે ભાવેના ઉત્તરભેદો ૩૦ વિષય ૮૭ ઉત્તરભાવેને વિષે ગુણઠાણા ૩૧ જીવસ્થાનકે ગુણસ્થાનક યુગ ૮૯ સંખ્યાત અસંખ્યાત અન તનુ ઉપયોગ-લેશ્યા સ્વરૂપ૩૪ જીવસ્થાનકે બંધ ઉદય ઉદીરણા-સત્તા ૧૦૧ ગાથા તથા શબ્દાર્થ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમ: નમો નમ: શ્રીગુરુમસૂરયે બંધ–સ્વામિત્વ (૩જે કર્મગ્રન્થ) (પદાર્થસંગ્રહ) વિષય :- માર્ગણા સ્થાનકેને વિષે કર્મબંધ. बंधविहाणविमुक्कं वंदिय सिविद्धमाणजिणचंदं । गइयाइसुं वुच्छं समासो बंधसामित्तं ॥ બંધવિધાનથી મુકાયેલા શ્રી વર્ધમાનજિનેશ્વરને વંદન કરીને ગાદિ માગણીઓને વિષે સંક્ષેપમાં કર્મબંધના સ્વામીને કહું છું. અર્થાત્ કઈ કઈ માગણામાં રહેલા છ કયા કયા ગુણઠાણે કેટલી કેટલો કર્મપ્રકૃતિ બાંધે તે આ ગ્રંથમાં ગ્રંથકાર કહેશે. ૧૪ માર્ગનું સ્થાનોની ઉત્તરમાર્ગ દર મૂળ માર્ગણાસ્થાને ચૌદ છે. તેના ઉત્તરભેદ દ૨ છે. (૧) ગતિ ૪ - નરક, તિર્યચ, મનુષ્ય, દેવ. (૨) ઈદ્રિય ૫:- એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય. (૩) કાય ૬:- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ કાય, ત્રસકાય. (૪) યોગ ૩:- મનોયોગ, વચન, કાયયોગ. (૫) વેદ ૩:- પુરુષવેદ, વેદ, નપુંસકત. (૬) કષાય ૪ - ક્રોધ, માન, માયા, લોભ. (૭) જ્ઞાન ૮:- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, . કેવળજ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન(૧) જ્ઞાનાદિ કેટલીક માર્ગણાઓમાં પ્રતિપક્ષી અજ્ઞાનાદિને સર્વ સંસારી જીવન સમાવેશ કરવા માટે ગ્રહણ કરેલ છે, જ્યારે કષાય, વેદાદિમાં પ્રતિપક્ષી અકવાયી, અદી વગેરે સ્થાને ગ્રહણ કર્યા નથી તેમાં તે તે પ્રકારની વિવલા જ કારણ લાગે છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૮) સયમ ૭ : - સામાયિક છેપસ્થાપનીય, પરિહારવિદ્ધિ, સૂમસ પરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ. (૯) દર્શન ૪ :- ચક્ષુદન, અચક્ષુદશ ન, અધિદશન, કેવળદન (૧૦) લેશ્યા ૬ : કૃષ્ણ, નીલ, કાપાત, તેજ, પદ્મ, શુક્લ. (૧૧) ભવ્ય ૨ ઃ- ભવ્ય, અસભ્ય. (૧૨) સમ્યક્ત્વ ૬ઃ- ઉપશમ, ક્ષાયેાપશમિક, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર. (૧૩) સ’મીર – સત્તી, સજ્ઞી. (૧૪) આહારી ૨ :- આહારી, અણાહારી. :– માણા સ્થાનકોમાં કયા કયા ગુણુઠાણું કેટલી પ્રકૃતિએ બધાય તે જાણવા માટે કેટલાક સામાન્ય નિયમે સમજી લઈ એ. (૧) જે જે માણાસ્થાનામાં જે જે ક્રમ પ્રકૃતિએ બધાતી જ નથી, તે તે પ્રકૃતિએને તે તે માણાસ્થાનામાં આઘમાંથી જ કાઢી નાંખવી. (૨) જે જે માણાએ ચાર ગુણસ્થાનકથી નીચે જ હાય તેમાં એઘમાંથી જ આહારક ૨ અને જિનનામકમ કાઢી નાંખવા. કેમ કે આહા૨ક ૨ ને ૭ માં ગુરુસ્થાનકથી અને જિનનામકર્મીને ૪ થા ગુણસ્થાનકથી જ ખંધ થાય છે. તેવી જ રીતે જે માણાસ્થાનકમાં ૭, ૮મુ ગુણસ્થાનક આવતું નથી તે માગણુાસ્થાનકોમાં એઘમાં જ આહારક ૨ કાઢી નાંખવી. (૩) મતિજ્ઞાન આદિ કેટલીક માત્રામાં ૪ થા આદિ ગુણસ્થાનકે હાય છે. ( ૧ થી ૩ વગેરે ગુણસ્થાનકા હાતા નથી ) ત્યાં તે માણાસ્થાનક જે ૭ કે તેથી આગળના ગુરુસ્થાન સુધી પહેાંચતાં હાય તા ૪ થા આદિ ગુણસ્થાનકના સામાન્યમ ધમાં આહારક ૨ ઉમેરીને આઘે બધ કહેવા. તથા આહારકર ને અબધ કરી ૪ થી આદિ હાય તેટલા ખાંધ કહેવા. ગુણસ્થાનકે તે તે ગુણસ્થાનકે થતા For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ દા. ત. મતિજ્ઞાનમાં એથે ૯, ૪થે ૭૭, મન:પર્યવજ્ઞાનમાં આઘે ૬૫, ૬ કે ૬૩. (અહિં કેટલીક પ્રવૃતિઓ માર્ગણાસ્થાનમાં ન જ બંધાતી હોય તે તે એઘમાં જ ઓછી કરી દેવાની છે. જેમ ઉપશમ સમ. માં આયુષ્ય.). (૪) સામાન્યથી બીજા કર્મગ્રંથમાં જે જે ગુણસ્થાનકે જે જે કર્મ પ્રકૃતિએનો બંધવિચ્છેદ કર્યો છે તેમાંથી વિશિષ્ટ માર્ગણાઓના કારણે જે જે પ્રકૃતિઓને ઓઘમાં કે પૂર્વે બંધવિચ્છેદ થઈ ગયે હોય તે સિવાયની બાકીની પ્રવૃત્તિઓને વિચ્છેદ માર્ગણાસ્થાનમાં તે તે ગુણસ્થાનકે કરો (૫) ઘણી માર્ગણાઓમાં તે બીજાં કર્મ ગ્રંથની માફક જ બંધ હોય છે. તેથી તેવી માર્ગશુઓમાં જેટલા ગુણસ્થાનકે તે માર્ગણઓમાં હોય છે તેટલા ગુણસ્થાનકો સુધી કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંધ ટુંકમાં જ જણાવી દીધો છે. (૬) બંધવિચ્છેદ –જે ગુણસ્થાનકે કહેલ હોય તે ગુણસ્થાનકે બંધાય. પણ ત્યાર પછીના ગુણસ્થાનકમાં ન કદી ન બંધાય. (૭) અબંધ –જે ગુણસ્થાનકે અબંધ કહેલ હેય તે ગુણસ્થાનકથી અમુક ગુણસ્થાનક સુધી ન બંધાય, પણ પછી . જ્યાં બંધને પ્રારંભ થાય ત્યાં વધે તેમ બતાવેલ છે. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃત્તિઓને બંધવિચ્છેદ કહ્યા છે તે ગુણસ્થાનકે બંધાતી પ્રવૃત્તિઓમાંથી તેટલી સંખ્યા બાદ કરી પછીના ગુણસ્થાનકે બંધ કહે. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિએને અબંધ કર્યો છે તેટલી સંખ્યા તેના પૂર્વના ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિમાંથી બાદ કરી તે ગુણસ્થાનકે બંધ કહે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧) નરગતિ :— ગુણ॰ ખય આઘે ૧૦૧ ૧ ૧૦૦ ર ૯૬ ૩ ૪ ७० ૭૨ ગતિ માણા ગુણસ્થાનક ૧ થી ૪ ખંધવિચ્છેદ્ય, અખંધ વગેરે. રવૈક્રિય ૮, જાતિ ૪, સ્થાવર ૪, આહારક ર, આતપવિના. જિનનામકર્મના અબંધ, નપુંસક ૪ ના ખંવિચ્છેદ ૩. તિર્યંચ ૩૪ આદિ ૨૫ ના વિચ્છેદ. મનુષ્ય આયુષ્યને પ અબધ. જિનનામક, મનુષ્યાયુષ્યના અ ંધ વધે. (૨) વૈક્રિય ૮ :– દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાસુષ્ય, વૈક્રિયશરીર, વૈક્રિય અગાપાંગ. જાતિ ૪:–એકેન્દ્રિયજાતિ, એઈં.- જાતિ, તેઈં.-જાતિ, ચઉ.-જાતિ, સ્થાવર ૪ :- સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત. આહારક ૨:- મહારક શરીર, આહારક અંગેાપાંગ. નારકીના જીવ ત્યાંથી નિકળીને નારક, દેવ, એકે. કે કિલે. મ જતા નથી તેથી તેને ચેાગ્ય નૈ. ૮ આદિ પ્રકૃતિએ નારકીને ખંધા નથી. વળી આહારક ૨ તા ૭ માં ગુણુસ્થાનકે બધાય છે, જ્યારે નારકીને ૧ થી ૪ જ ગુણસ્થાનક હાય છે તેથી આહારક ૨ પણ ન મથાય. (૩) નપુંસક ૪:– નપુ ંસકવેદ, મિથ્યાત્વમેાહનીય, ડક, સેવા. બીજા ક ગ્રંથમાં ૧લા ગુણસ્થાનકના અ ંતે ૧૬ પ્રકૃતિને 'વિચ્છેદ કહ્યો છે. તેમાંથી ખાર પ્રકૃતિએ આઘે જ નીકળી ગઇ છે તેથી બાકીની ચાર પ્રકૃતિના ખંધવિચ્છેદ ૧લે ગુરુસ્થાનકે હાય છે. (૪) ખીજા કર્મગ્રંથમાં મધના કોઠામાં બીજા ગુરુસ્થાનકના અંતે તિયાઁચ ૩ આદિ જે ૨૫ પ્રકૃતિના બધવિચ્છેદ બતાયૈ છે, તે જ અહી' સમજી લેવા. તે ૨૫ પ્રકૃતિ આ પ્રમાણે છે. — તિય ચ ૩, ― For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ - સામાન્યથી નારકીને બંધ બતાવ્યો હવે પ્રત્યેક નારકીને જુદા બતાવાય છે. ૧ લી, ર, ૩ જી નરક-સામાન્ય બંધ મુજબ અર્થાત ગુણ | એ | ૧ | ૨ | ૩ બંધ | ૧૦૧ | ૧૦૦ | ૯૬ | ૭૦ ૭૨ ૪ થી, ૫ મી, ૬ ઠ્ઠી નરક :– ઉપર પ્રમાણે પણ ક્ષેત્રના પ્રભાવે, તથાપ્રકારની વિશુદ્ધિના અભાવે તીર્થકર નામકર્મ બંધાતું નથી તેથી તે સિવાય, એટલે ગુણ | એ | ૧ | બંધ | ૧૦૦ ૭ મી નરક – | બંધવિરછેદ અબંધ વગેરે. ઘે મનુષ્પાયુષ્ય સિવાય ઉપર પ્રમાણે, મનુષ્ય ૨, ઉચ્ચગેત્રને અબંધ, નપુંસક, તિર્યંચાયુ ને બંધ વિચ્છેદ. ૯૧ | તિર્યચર આદિ ૨૪ ને બંધવિછે. મનુષ્ય ૨૮ ઉરચત્રને બંધ વધે. ગુણ | બંધ ૭૦ | * * થિણુદ્ધિ ૩, દુર્ભગ ૩, અનંતાનુબંધિ , મધ્યમસંઘયણ ૪, મધ્યમસંસ્થાન ૪, અશુભવિહાગતિ. સ્ત્રીવેદ, નીચગેત્ર, ઉદ્યોત. (૫), ત્રીજા ગુણસ્થાનકે આયુષ્ય બંધાતું જ નથી. મનુષ્પાયુષ્ય સિવાયના ૩ આયુષ્યને તે બંધવિચ્છેદ થઈ જ ગયા છે. મનુષ્યાયુષ્ય ૪ થા ગુણસ્થાનકે નારકીને બંધાતુ હોવાથી ત્રીજા ગુણસ્થાનકે અબંધ કોો છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ - ક (૨) દેવગતિ – ગુણસ્થાનક ૧ થી ૪ ગુણ | બંધ | બંધવિચ્છેદ, અબંધ વગેરે. આઘે | ૧૦૪ . ૮, સૂક્ષ્મ ૩, વિકલે. ૩, આહા. ર સિવાય ૧ | ૧૦ | જિનનામકર્મને અબંધ. નપુંસક ૪, એકેન્દ્રિય, સ્થાવર, આપનો બંધવિચ્છેદ. ૨ | ૯૬ | તિર્યંચ ૩ આદિ ૨૫ ને બંધ વિરોદ. મનુષ્પાયુષ્યનો અબંધ. ૭૨ | મનુષ્પાયુષ્ય, જિનનામકર્મને બંધ વધે. (6) पंकप्रभाधूमप्रभातमः प्रभासु सम्यक्वसभावेऽपि क्षेत्रमाहात्म्येन तथाविधाध्यवसायाभावात्तीर्थ करनामबंधो नारकाणां नास्तीत- 3 ने કર્મગ્રંથ ગાથા ૫ ની અવસૂરિ. (૭) સાતમી નારકીને જીવ ત્યાંથી નીકળીને મનુષ્ય ન થાય. તેથી મનુષ્યાયુષ્ય ન બંધાય. (૮) પ્ર, :–૭મી નારકીને જીવ મનુષ્યમાં જતો નથી, તે. પછી મનુષ્યને યોગ્ય મનુષ્ય ૨ તથા ઉચ્ચગોત્રને બંધ ૭ મી નરકમાં કેમ થાય ? ઉ.–સામાન્યતઃ જે ગતિમાંથી જીવને જે ગતિ આદિમાં જવાની યોગ્યતા ન હોય તેને યોગ્ય કર્મ ન બંધાય એ વાત સાચી, તેથી જ ૭ મી નરકમાં પણ ૧ લા ગુણસ્થાનકે મનુષ્ય ૨ અને ઉચ્ચગોત્રને બંધ નથી, પણ ૭મી નરકમાં ૩ જું, ૪થું ગુણસ્થાનક હેય છે. અને આ બે ગુણસ્થાનકે તિયચ ૨, નીચત્ર ગુણસ્થાનકની વિશુદ્ધિના કારણે જ બંધાઈ શકે નહિ. વળી દેવ ૨, નરક ર તે ભવના કારણે જ બંધાતી નથી. આમ ગુણસ્થાનક અને ભવના કારણે પ્રતિપક્ષ પ્રકૃતિઓ બંધાતી ન હોવાથી બાકી રહેલ મનુષ્ય ૨ અને ઉચ્ચગેત્ર ' જ સાતમી નરકમાં ત્રીજા ચેથા ગુણસ્થાનકે ગુણપ્રત્યય બંધાય છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ, યંતર, તિષ – ગુણસ્થાનક ૧ થી ૪ ઉપર પ્રમાણે માત્ર જિનનામકર્મના૦ બંધ સિવાય એટલે - - - - - - - સોહમ ઈશાન – ગુણસ્થાનક ૧ થી ૪ (૧ લે, ૨ જે દેવક) દેવગતિ સામાન્યમાં બતાવ્યા પ્રમાણે બંધ અર્થાત્ ! આઘે ! ૧ | ૨ | ૩ | ૪ ૧૦૩ | ૯૬ | ૭૦ છે ૭૨ સનકુમારથી સહસ્ત્રાર" (૩ થી ૮ દેવલોક) –ગુણ ૧ થી ૪ રત્નપ્રભા નારકીવત બંધ જાણ અર્થાત્ ગુણ | ઘ | ૧ | ૨ ૩ બ ધ | ૧૦૧ ૧૦૦ ૯૬ ૭૦ | ૭૨ (૯) નારકીની માફક દેવે પણ દેવકમાંથી ઍવીને દેવ, નારક કે વિકસેન્દ્રિયમાં જતા નથી. ફરક એટલો છે કે નારકી એકે. માં પણ જતા નથી ત્યારે ભવનપતિથી ઈશાન સુધીના દેવે બાદર પર્યાપ્ત એકે. માં (પૃથ્વી, અપ, વનસ્પતિકાયમાં) જાય છે તેથી નારકી કરતાં અંહિ એકે. સ્થાવર, આતપ ત્રણ પ્રકૃતિ વધારે બંધાય છે. વળી દ્વિતીયાદિ ગુણસ્થાનકે એકેન્દ્રિય યોગ્ય કર્મ બંધાતુ નથી તેથી ૧ લા ગુણસ્થાનકના અંતે જ નપું. ક સાથે આ ત્રણ પ્રકૃતિને પણ બંધવિચછેદ થાય છે. ' (૧૦) જિનનામ કર્મની સત્તાવાળા જે ભવનપતિ, વ્યંતર, તિષમાં ઉત્પન્ન થતા નથી, તેથી ત્યાં જિનનામકર્મ ન બંધાય. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ . ઇ આનતથી નવરૈવેયક (૯ થી ૧ર દેવલોક તથા નવયક) - ગુણ. ૧ થી ૪ ગુણ | બંધ | બંધવિચ્છેદ, અબંધ વગેરે. પૂર્વોક્ત ૧૦૧ – તિર્યંચ ૩, ઉદ્યોત. જિનનામકર્મને અબંધ, નપુંસક ૪ને બંધવિચ્છેદ. તિર્યંચ ૩ આદિ ૨૫ માંથી તિર્યંચ ૩ અને ઉદ્યોત સિવાય બાકીની ૨૧ ને બંધવિરછેદ. મનુષ્પાયુષ્યને અબંધ. ૭૨ | જિનનામકર્મ અને મનુષ્યાયુષ્યનો બંધ વધે. (૩) તિર્યંચગતિ – ગુણસ્થાક ૧ થી ૫ ગુણ | બંધ | બંધવિરછેદ – અબંધ વગેરે. એ ૧૧૭૧૩ આહારક ર અને જિનનામકર્મ સિવાય. ૧ | ૧૧૭] નરકત્રિકાદિ ૧૬ ને બંધવિચ્છેદ. ૨ | ૧૦૧ તિર્થં ચ ૩ આદિ ૨૫, ૧લું સંઘયણ, દારિક ૨, મનુષ્ય ૩૪ કુલ ૩૧ ને બંધવિરોદ, દેવાયુષ્યને અબંધ. ૭૦ દેવાયુષ્યનો બંધ વધે. અપ્રત્યાખ્યાનય ૪ને બંધવિચ્છેદ, ૦૮ (૧૧) ૩ જે દેવલોક અને તેની ઉપરના દેવલોકના દેવે વીને એકેન્દ્રિયમાં જતાં નથી, તેથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ આ ત્રણ એકે. એગ્ય પ્રકૃતિએ દેવ સામાન્યના બંધમાંથી કાઢી નાખવી. એટલે ઘે-૧૦૧ વગેરે રત્નપ્રભ નારકીની માફક બંધ ધો. (૧૨) મે દેવલોક અને તેની ઉપરના દેવલોકના દેવે ચવીને તિર્યંચમાં જતાં નથી. તેથી તેઓ તિર્યંચને યેગ્ય તિર્યંચ ૩ તથા ઉદ્યોતને બંધ ન કરે તેથી આ ૪ પ્રકૃતિ ઓ જ કાઢી નાંખી અને તેથી બીજ ગુણસ્થાનકે પચ્ચીશને બદલે આ ચાર સિવાય ૨૧ ને જ બંધવિરછેદ કહ્યો. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૪) મનુષ્યગતિ - ગુણસ્થાનક ૧ થી ૧૪ મુળુ બંધ | બંધવિરછેદ - અબંધ વગેરે એવે | ૧૨૦ ૧ | ૧૧૭ | જિનનામકર્મ, આહારક ૨ નો અબંધ. નરક ૩ આદિ ૧૦ ને બંધવિરછેદ. તિર્યંચ ૩ આદિ ૨૫ + ૧લું સંઘયણ,૧૫ દારિક ૨, મનુષ્ય ૩ કુલ ૩૧ ને બંધવિચ્છેદ. દેવાયુષ્યને અબંધ. જિનનામકર્મ અને દેવાયુષ્યને બંધ વધે. અપ્રત્યાખ્યાનીય ૪ ને બંધવિર છે. ૬૭ આની આગળ કમસ્તવ (૨ના કર્મગ્રંથ) માં બતાવ્યા મુજબ બંધ જાણ અર્થાત્ (૧૩) તિર્યંને ભવના કારણે જ ૪ થી પ માં ગુણસ્થાનકે તીર્થ કરનામકર્મને બંધ નથી. વળી સર્વ સંયમના અભાવે આહારક ૨ પણ ન બંધાય. તેથી એ જ ૩ પ્રકૃતિ કાઢી નાખી. - (૧૪) મનુષ્ય તિય એને ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે સમ્યક્ત્વના પ્રભાવે દેવગ્ય પ્રવૃતિઓ જ બંધાય છે તેથી મનુષ્યગ્ય પ્રકૃતિએ દારિક ૨, મનુષ્ય ૩, વજઋષભનારાચ સંઘયણને પણ બીજા ગુણસ્થાનકના અંતે બંધવિચ્છેદ થાય છે. (૧૫) તિર્યંચની માફક હેતુ જાણ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ * અપર્યાપ્ત મનુષ્ય તિર્યંચ – ગુણ. ૧લું. (લબ્ધિ ) ઓ | ૧૦૯ | વૈકિય ૮,૧૬ આહારકર, જિનનામકર્મ વિના. ૧ | ૧૦૯ - - - ઈન્દ્રિય-કાય માર્ગણા એકે, વિલે, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય – ગુણ ૧, ૨. ગુણ૦ બંધ ! બંધવિચ્છેદ - અબંધ વગેરે. એધે ! ૧૦૯ | વૈક્રિય ૮,૧૭ આહારક ૨, જિન. સિવાય. ૧૦૯ | નરક ૩ સિવાયની ૧૩ ને બંધવિરછેદ. ૨ ૯૬/૯૪૮ તેઉકાય, વાયુકાય – ગુણ. ૧ લું. એઘે ૧૦૫ | ઉપરોક્ત ૧૦૯ માંથી મનુષ્ય ૩,૧૯ ઉચ્ચગેત્રવિના. ૧ | ૧૦૫ પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય – ગુણ. ૧ થી ૧૪. કર્મસ્તવમાં કહ્યા મુજબ બંધ જાણુ. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧ યોગ –માણે સત્યમનગર ગુણસ્થાનક ૧ થી ૧૩ અસત્યમનોવેગ - ગુણસ્થાનક ૧ થી ૧૨ સત્યાસત્યમનેયોગ - ગુણસ્થાનક ૧ થી ૧૨ અસત્યામૃષામનગ - ગુણસ્થાનક ૧ થી ૧૩ ચારે વચનગમાં પણ આ જ પ્રમાણે ગુણસ્થાનક જાણવા. તથકસ્તવ (બીજા કર્મગ્રંથ) માં કહ્યા મુજબ બંધ જાણવો. (૧૬) લબ્ધિ અપર્યાપ્તા મનુષ્ય, તિયા દેવ, નારકીમાં જતા . નથી તેથી વૈ. ૮ એધે કાઢી નાખ્યું છે. (૧૭) એકે. આદિને પણ આ જ પ્રમાણે એથે ૧૧ પ્રકૃતિએ. નીકળી જાય છે. વળી નરક ૩ એળે ગયેલ હોવાથી બાકીની ૧૩ પ્રકૃતિઓને જ પહેલા ગુણસ્થાનકના અંતે વિચ્છેદ થયે છે. (૧૮) નારકી સિવાયને ત્રણે ગતિના સંસી પર્યાપ્ત પંચેન્દ્રિય કેઈપણ જીવ સાસ્વાદન ગુણસ્થાનકે કાળ કરીને બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા અપકાય અને બાદર પર્યાપ્ત વનસ્પતિકાયમાં જઈ શકે છે. ત્યાં દેશોન છે આવલિકા કાળ સાસ્વાદનને કાળ પુરો કરે છે. ત્યાં શરીરપર્યાપ્તિથી અપર્યાપ્તાવસ્થા હોવાના કારણે આયુષ્યનો બંધ સંભવ નથી. તેથી બે આયુષ્ય સિવાય ૯૪ ને બંધ એકે. તથા પૃથ્વી, અપ, વન . માર્ગણામાં સંભવે. પણ ત્રીજા કર્મગ્રંથમાં ગ્રંથકારે ગમે તે અપેક્ષાએ ૯૬ ને બંધ કર્યો છે, તેથી અહીં ૯૬ ને બંધ. લખે છે. વળી એ જ ગાથામાં ગ્રંથકારે ___केइ पुण बिति चउनबई तिरियनराऊहि विणा" આ પદો દ્વારા મતાંતરે બે આયુષ્ય સિવાય ૯૪ને બંધ પણ કહ્યો છે. ' ' (૧૯) તે, વાઉમાંથી નીકળીને સીધા મનુષ્ય થવાતું નથી. તેથી તેઉકાય, વાયુકાયને મનુષ્ય ૩ અને ઉચ્ચગેત્રને બંધ થતું નથી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . કાગ – (૧) દારિક કાયયોગ :-૨૦ ગુણસ્થાનક ૧ થી ૧૩. મનુષ્યગતિ માણામાં બતાવ્યા મુજબ બંધ જાણ. (૨) ઔદારિક મિશ્ર કાયયોગ -૧ ગુણસ્થાનક ૧, ૨, ૪, ૧૩. ગુણસ્થાનક બંધ | બંધવિચ્છેદ – અબંધ વગેરે. એ | ૧૧૪ | નરક ૩, આહારકર, દેવાયુષ્ય સિવાય." ૧૦૯ દેવ ૨, વૈક્રિય ૨, જિનનામકર્મને અબંધ. નરક ૩ સિવાય ૧૩, તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્યને ૨૨ બંધવિચ્છેદ.. (૨૦) દારિક કાયયોગ મનુષ્યતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં હેય છે. તેમાં પણ મનુષ્યને ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે તેથી ૧૩ ગુણસ્થાનકે મનુષ્યગતિવત્ બંધ કહ્યો છે. ચૌદમાં ગુણસ્થાનકે તે - અગિપણું હોય છે. (૨૧) ઔદારિક મિશ્ર કાયયોગ મનુષ્ય તિર્યંચને ઉત્પત્તિના પ્રથમ સમયથી અંતમુહૂર્ત સુધી ( શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી) અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. જેને અપર્યાપ્તાવસ્થામાં માત્ર ૧લું, રજુ, ૪થું જ ગુણસ્થાનક હોય છે પણ બાકીના હોતા નથી, તેથી અહીં પણ ગુણસ્થાનક ૧, ૨, ૪ કહ્યા છે. વધારામાં કેવળજ્ઞાની ભગવંતને ૧૩ માં ગુણસ્થાનકે સમુદ્દઘાત કરતા રજા, ૬ઠ્ઠા, ૭માં સમયે પણ આ યંગ હોય છે. તેથી ૧૩મું ગુણસ્થાનક પણ આ ચાગમાં કહ્યું છે. આમ આ માર્ગણામાં લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યતિર્યંચ, કરણ અપર્યાપ્ત મનુષ્યતિર્થશે અને કેવળજ્ઞાનીઓ હોય છે. તથા ગુણસ્થાનક ૧, ૨, ૪, ૧૩ હોય છે. (૨૨) ઉક્ત ત્રણ પ્રકારના જીવોમાંથી કેવળજ્ઞાની ભગવંતેને આયુષ્યને બંધ જ નથી. તથા કરણ અપર્યાપ્ત મનુષ્યતિર્યને પણ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગુણસ્થાનક બંધ બંધવિચ્છેદ – અબંધ વગેરે. અનંતાનુબંધિ આદિ ૨૪ ને વિચ્છેદ. ૭૫ | દેવર, ક્રિય ૨, જિનનામકર્મને બંધ વધે. ૨૪ | સાતા વેદનીય. ૧૩ વૈજ્યિકાયોગ - ગુણસ્થાનક ૧ થી ૪. દેવગતિ એઘની માફક બંધ જાણ. પર્યાપ્ત અવસ્થામાં જ આયુષ્ય બંધાય છે. તેથી તેઓ પણ આ. માર્ગણામાં આયુષ્ય ન બાંધે. બાકી રહેલ લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યતિર્યંચાને ૧લું ગુણસ્થાનક જ હોય છે અને તેઓ પણ તિર્યંચ અને મનુષ્પાયુષ્ય જ બાંધે છે. દેવ, નરકાયુષ્ય બાંધતા નથી તેથી દેવનરકાયુષ્યને ઓઘમાંથી જ કાઢી નાંખ્યું છે. અને મનુષ્ય તિર્યંચાયુષ્યને. ૧ લા ગુણસ્થાનકે જ વિચછેદ કહ્યો છે. (૨૩) સામાન્યતઃ અપર્યાપ્ત—અવસ્થામાં રહેલા મનુષ્યતિયાને. મનુષ્ય-તિર્યંચ ગ્ય જ પ્રકૃતિએ બંધાય છે. તેથી ૧ લા ગુણસ્થાનકેદેવ ૨, વૈક્રિય ૨, જિનનામકર્મને અબંધ કર્યો છે. પણ મનુષ્યતિર્યચ. ગ્ય પ્રકૃતિએને ૨ જા ગુણસ્થાનકના અંતે વિચ્છેદ થતું હોવાથી સમ્યગદષ્ટિ મનુષ્યતિયને દેવ યેગ્ય જ પ્રકૃતિઓ બંધાય છે. તેથી દેવ ૨, વૈક્રિય ૨, જિનનામકર્મને ઓઘમાં લઈ, ૧ લે અબંધ કરી, ૪થે પુનઃ બંધમાં ઉમેરી છે. (૨૪) ૪ થા ગુણસ્થાનકે મનુષ્યતિયને, મનુષ્યતિર્યંચ ગ્ય. ન બંધાતી હોવાના કારણે મનુષ્ય ૨, વજાષભનારાચસંઘયણ, દારિક-૨ ને બંધ સંભવ નથી. તેથી ૭૦ને બંધ સંભવે. અને યશઃ સેમસૂરિકૃત બાલાવબોધમાં “મારવા માં આદિ પદથી બીજી મનુષ્ય ૨ આદિ પાંચ પ્રકૃતિ લઈ કુલ ૨ને વિચ્છેદ કરીને. જિનપંચક ભેળવતા કુલ ૭૦ને બંધ સંભવે છે. પછી બહુશ્રુત કહે તે પ્રમાણ એમ કહ્યું છે. પણ ગમે તે કારણે ૭૫ ને બંધ ત્રીજા કર્મગ્રંથની અવચૂરિમાં કહ્યો છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ - ૧૪. કિયમિશ્રકાયયોગ - ગુણસ્થાનક ૧, ૨, ૪૫. . દેવગતિની માફક, પણ બે આયુષ્ય બંધાય નહિ તેથી ગુણ૦ એથે ૧ | ૨ | બંધ | ૧૦૨ { ૧૦૧ | ૯૪ ૭૧ ! આહારક કાયયોગ :- ) આહારક મિશ્રકાયયોગ - 3 ગુણ. . બંધ-૬૩. . કામણુકાયયોગ – ગુણસ્થાનક ૧, ૨, ૪, ૧૩. દારિક મિશકાય. માફક માત્ર બેને બદલે ચારે આયુષ્ય ઓઘમાંથી પહેલેથી જ નીકળી જાય તેથી. ૨૫. પ મા ૬ઠ્ઠા ગુણસ્થાનકે લબ્ધિઘર મનુષ્યને વૈકિયમિશ્રકાયયોગ તથા ૫, ૬, ૭, ગુણસ્થાનકે વૈક્રિયકાયાગ તેમજ તિર્યંચને ૫ માં ગુણસ્થાનકે વૈક્રિય તથા વૈક્રિયમિઢકાયવૈકિય શરીર કરે ત્યારે હોય છે. પણ અહિં સ્વભાવસ્થજ વૈક્રિય અને વૈકિયમિશ્રણકાયેગને ગ્રહણ કર્યો છે તે કારણે અથવા લબ્ધિઘર અલ્પ હોવાના કારણે કે બીજા કેઈ કારણે પૂર્વાચાર્યોએ તે ગુણસ્થાનકે કહ્યા નથી. यद्यपि देशविरतस्यांबडादे :, प्रमत्तस्य तु विष्णुकुमारादे पैंक्रियं कुर्वतो वैक्रियमिश्रबैक्रियसंभवः श्रूयते, परं स्वभावस्थस्य वैक्रिययोगस्यात्र गृहीतत्वादथवा स्वल्पत्वादन्यतो वा कुतोऽपि તે પૂર્વારા ! બંધસ્વામિત્વ ગાથા ૧૬ ની અવસૂરિ . (૨૬) વેકિયમિશ્ર કાગ દેવનારકીને ઉત્પત્તિના પ્રથમ અંતમુહૂત કાળ સુધી હોય છે. દેવનારકીને પોતાના આયુષ્યના છેલ્લા છે મહિના બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બંધાય છે. તેથી શૈક્રિયમિશ્રાને આયુષ્ય ન બંધાય વળી લબ્ધિઘર મનુષ્યતિર્યંચના ઉત્તરઐક્રિય શરીરની તે અહીં વિવક્ષા જ નથી. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ગુણસ્થાનક બંધ | બંધવિરછેદ - અબંધ વગેરે. | ૧૧૨ | નરક ૨, આહારક ૨, આયુષ્ય ૪ સિવાય.૨૭ દેવ રે, વૈક્રિય ૨, જિનનામકર્મને અબંધ. નરક ૩ આદિ ૧૩ ને બંધવિચ્છેદ. અનંતાનુબંધિ આદિ ૨૪ (તિર્યંચાયુષ્ય સિવાય) બંધવિચોદ. ૭૫૨૮ દેવ ૨, વૈક્રિય ૨, જિનનામકર્મ બંધ વધે. સાતવેદનીય. વેદ માગણી ત્રણે વેદમાં ગુણસ્થાનક ૧ થી ૯ અને કમસ્તવમાં કહ્યા મુજબ બંધ જાણ અર્થાત્ ગુણ ! એ બંધ ગુણ- ૧૨૦ ૧૧૭ | ૧૦૧ ૭૪ ૬ | ૭ | ૮ | ૮ થી ૬૩ ! ૫૯/પ | ૫૮ | પ૬ ૭૭ ૮/| ૯ી, ! ૨૬ | ૨૨ બંધ (૨૭) કાર્મણ કાયગ પરલોકમાં જતા જીવને વિગ્રહગતિમાં તથા કેવળજ્ઞાની ભગવંતને સમુદઘાતમાં ૩, ૪, ૫ માં સમયે હેય છે. ત્યાં આયુષ્ય બંધાતું નથી તેથી ચારે આયુષ્ય ઓઘમાંથી જ કાઢી નાંખ્યા છે. (૨૮) દારિકમિશ્ર કાયાગમાં ૪ થા ગુણસ્થાનકે મનુષ્ય ૨, ઔદારિક ૨, ૧ લા સંઘયણના બંધનો સંભવ નથી. જ્યારે અહિ કાર્યકાળમાં રહેલા દેવનારકીઓને મનુષ્ય ૨ આદિ ૫ બંધાય છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કષાય માગણ (૧) અનંતાનુબંધી કષાય - ગુણ. ૧, ૨૯ | ગુણ૦ | | ૧ | ૨ | બંધ | ૧૧૭ | ૧૧૭ |૧૧| . (૨) અપ્રત્યાખ્યાનીય કપાય - ગુણ ૧ થી ૪ ગુણ | | ૧ | ૨ | ૩ | ૪ | બંધ ! ૧૧૮ | ૧૧૭ | ૧૦૧ [ ૭૪ ] ૭૭ (૩) પ્રત્યાખ્યાનીય કષાય - ગુણ ૧ થી ૫ | ગુ. | થ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | બંધ | ૧૧૮ ૧૧૭ ૧૦૧ | જ | ૩૦ | ૬૭ | (૪) સંજવલન ૩ - ગુણ. ૧ થી ૯ કર્મ સ્તવ મુજબ બંધ જાણ અર્થાતુ. | ગુણ૦ ઓથે | ૧ | ૨ | ૩ | ૪ | | _| ___| | બ |૧૨૦ ૧૧૭ |૧૦૧| | | ૩ | પહ|| ગુણ || ૮ થી ૧૦ | | | , ૩૦ | બંધ પ૮ | પર ૨૬ /૨/૨૧ ૧૯ | (૨૯) જુઓ પ્રારંભના પૃષ્ઠ ૨ પરના સામાન્ય નિયમમાં નિયમ ૨ જે. (૩૦) સંજવલન ૩ માં સામાન્યથી ગુણસ્થાનક ૧ થી ૯ બતાવ્યા. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સંજવલનલાભ :- ગુણુ. ૧ થી ૧૦. સ ́જવલન ૩ પ્રમાણે. વધારામાં. મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન વિભગ જ્ઞાન મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન ર ૩૧ ગુણ. લુ॰ બંધ | ૧૮ Ч ૧૦ ૧૭ જ્ઞાન માણા થી ૨ અથવા ૩ કસ્તવપ્રમાણે મધ જાણવા. ગુણ. ૪ થી ૧૨. આઘે ગુણ ' २ બંધ | ૧૧૭ ૧૧૭ ૧૦૧ છે. અને ૯૮ થા ભાગે ૧૯ ના મધ ત્યાં સુધી બતાવ્યું છે હું મા ના ૫ મા ભાગે ૧૮ ના અંધ હાય છે. પશુ ત્યાં લેાભના ઉચ હાય છે. માયાના ઉદય સુધી તા ૧૯જ બંધાય છે. તેથી અહિ – માના ૪થા ભાગ અને ૧૯ ના બંધ સુધી બતાવેલ છે. (જોકે કમ - ગ્રંથની અવસૂરિ સજવલન ૩ માણામાં ૯ મા ના ૫ મા ભાગને ૧૮ ના અંધ સુધી બતાવેલ છે.) વળી અહિં સંજવલન ધ માગણુામાં ૨૧ સુધી, સંજવલન માનમાં ૨૦ સુધી અને સજવલન માયામાં ૧૯ સુધીના અંધ જાણવા કેમકે ક્રષાદિન ઉદયવિચ્છેદ તથા ખધચ્છેિદ સાથે જાય છે. એટલે ક્રાધના ઉદય સુધીજ ધ અધાય છે. એમ માન-માયા માટે પણ જાણવું. (૩૧) મિશ્ર ગુણઠાણે જ્ઞાનાંશ તથા અજ્ઞાનાંશ અને હાય છે. ૩ For Personal & Private Use Only ૭૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુણુ મધ સનઃ પ`વજ્ઞાન આધે ૨૭ ગુણુ? મધ ૪ ગુણ॰ મધ ૬૫ ૬૩ દેવળજ્ઞાન :- ગુણ. ૧૩ થી ૧૪ (૩) પરિહારવિશુદ્ધ ७७ :- ગુણુ. ૬ થી ૧૨ આવે ૧૮ T બાકી ક્રસ્તવમાં કહ્યા પ્રમાણે. એથે | ૧૩ આગળ કસ્તવ પ્રમાણે. સચમ માગણુાં (', ૨) સામાયિક - છેદે પસ્થાપનીય ગુણ આધે બધ | ૬૫ ૬૩ ૧૪ ° :- ગુણુ. ૬ થી ૯. બાકી કમ સ્તવ પ્રમાણે. - ગુણુ. ૬ થી ૭. ગુણૢ૦ આધે બધ ૬૫ ૬૩ | ૫૯/૨૮ તેમાં અજ્ઞાન અંશની પ્રધાનપણે વિક્ષા કરીએ તેા અજ્ઞાન ત્રિકમાં ત્રણ ગુણુઠાણા આવે, અને જ્ઞાનાંશની પ્રધાનપણે વિવક્ષા કરીએ તે એ ગુઠાણા આવે. ७ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ (૪) સૂક્ષ્મપરાય - ગુણ ૧૦ મું બંધ-૧૭ : (૫) યથાખ્યાત - ગુણ. ૧૧ થી ૧૪. | ગુજ૦ | ૫ | ૧૨ [ ૧૩ ૧૪ | | | | | | (૬) દેશવિરતિ - ગુણ. પમું. બંધ-૬૭. (૭) અવિરતિ - ગુણ. ૧ થી ૪. ગષ- | એ | 1 | | | 4 બંધ | ૧૧૮ | ૧૧૭ / ૧૦૧ [ ૭૪ ] છછ . દર્શન માગણ (૧) ચક્ષુદર્શન - ગુણ ૧ થી ૧૨ કર્મસ્તવ પ્રમાણે, (૨) અચક્ષુદાન - ગુણ- ૧ થી ૧૨ કર્મસ્તવ પ્રમાણે, (૩) અવધિદર્શન - ગુણ, ૪ થી ૧૨ એથે ૭૯, બાકી કર્મસ્તવ પ્રમાણે, કેવળદર્શન - ગુણ ૧૩-૧૪. ગુણ | ૧૩ | w! લેયા માર્ગ કણુ-નીલ-કાત લેશ્યા - ગુણ ૧ થી ૪ બંધ | ૧૧૮ | ૧૧૭ | ૧૦૧ ૭૪ | ૭૭ | For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તેઓલેશ્યા - ગુણ ૧ થી ૭. | ગુણ | બંધ | બંધવિચ્છેદ – અબંધ વગેરે. " એ / ૧૧૧ | નરક ૩, સૂક્ષ્મ ૩, વિકલ ૩ વિના કર ૧ / ૧૦૮ | આહા. ૨, જિનને અબંધ. નપું. ૪, એકે, સ્થાવર, આપને બંધવિચ્છેદ. ૨ | ૧૦૧ અહીથી આગળ ૭ માં ગુણસ્થાનક સુધી કર્મસ્તવ મુજબ. પલેશ્યા - ગુણ ૧ થી ૭. ગુણ૦ | બંધ બંધવિચ્છેદ – અબંધ વગેરે. એ / ૧૦૮ | નરક ૩ આદિ પૂર્વોક્ત એકે, સ્થાવર, આતપવિના. આહારક ૨, જિન ને અબંધ. | નપુંસક ૪ ને બંધવિચ્છેદ ૧૦૧ આગળ ૭ માં ગુણસ્થાનક સુધી કર્મસ્તવ પ્રમાણે (૩૨) નરક ૩ આદિ ૯ પ્રકૃતિએ પ્રથમ ત્રણ અશુભલેશ્યામાં જ બંધાય છે. તેથી તેજેસ્થામાં એ કાઢી નાંખી અને ૧ લા ગુણસ્થાનકના અંતે વિચ્છેદ જતી ૧૬ પ્રકૃતિઓમાંથી આ નવ નીકળી જતા ૧ લા ગુણસ્થાનકે સાત જ પ્રકૃતિઓને બંધવિચ્છેદ બાકી રહે છે. : (૩૩) પત્રલેશ્યાવાળા જ એક યોગ્ય કર્મ પણ ન બાંધે. તેથી અહિ એકે, સ્થાવર, આતપ આ ત્રણ પ્રકૃતિ વધારે એવામાં નીકળી જાય. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ર૧ શુકલેશ્યા - ગુણ ૧ થી ૧૩. ગુણ | બંધ | બંધવિચ્છેદ – અબંધ વગેરે. એધે ૧૦૪ ! પૂર્વોક્ત ૧૨ + તિર્યંચ ૩, ઉદ્યોતક* કુલ ૧૬ સિવાય ૧૦૧ આહા. ૨, જિન ને અબંધ. નપુંસક ૪ ને બંધવિરછેદ. અનંતાનુબંધિ આદિ ૨૧અને અંધવિછે. આa ૬ આયુષ્યને અધર ૭૪ આગળ ૧૩ માં ગુણસ્થાનક સુધી કમસ્તવ પ્રમાણે બંધ. ભવ્ય માર્ગણું (૧) ભવ્ય - ગુણ ૧ થી ૧૪. કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંધ જાણો.. (૨) અભવ્ય – ગુણ. ૧લું. (૩૪) શુકલેશ્યાવાળા જ તિર્યંચગ્ય પ્રકૃતિએ પણ ન બાંધે. તેથી અહિ તિર્યંચ ૩, ઉદ્યોત વધારે એઘમાં નિકળી જાય. (૩૫) અનંતાનુબંધિ આદિ ૨૫ પ્રવૃતિઓમાંથી તિર્યંચ ૩, ઉદ્યોત પૂર્વે નિકળી ગઈ હેવાથી બાકીની ૨૧ ને અહિ બંધવિચ્છેદ થાય. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ - સમ્યફાણા - - િ માં . સુધી કર્મસ્તક (૨) ક્ષપશમ સમ્યકત્વ - ગુણ. ૪ થી ૭ ગુષ | એ | ૪ | ૫ | _| _| (૩) ક્ષાયિક સમ્યક્ત્વ – ગુણ, ૪ થી ૧૪. ગુણ | એ | ૪ | ૫ | ૬ | ૧૪ માં ગુણ. સુધી કર્મરતવ પ્રમાણે, બંધ | ૭૯ | G૭ | ૬૭ | ૬૩ | (૪) મિથ્યાત્વ -ગુણ ૧ લું. બંધ-૧૧૭ (૫) સાસ્વાદન:-ગુણ. ૨ . બધ-૧૦૧ (૬) મિશ્ર -ગુણ. ૩ જુ. બંધ– ૭૪ (૩૬) ઉપશમ સમ્યકત્વમાં રહેલ જીવ આયુષ્ય બાંધતા નથી. છે તેથી ચેથા ગુણ. બંધાતી પ્રકૃતિમાંથી બે આયુષ્ય બાદ કરતા ૪ થા ગુણસ્થાનકે ૭૫ બંધાય. આહારકર ૭ મે બંધમાં વધતી હોવાથી એળે બે પ્રકૃતિ વધારી ૭૭ ને બંધ કહ્યો અને ૪ થે આહારક ૨ ને અબંધ કરીને ૭૫ ને બંધ કહ્યો. આગળ પર મે, ૬ હૈ કે મે કર્માસ્તવમાં બતાવ્યા મુજબ બંધાતી પ્રકૃતિઓમાંથી એક દેવાયુષ્ય ઓછું બંધાતુ હઈ એક એક પ્રકૃતિ એછી કહી છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સંસી માર્ગનું (૧) સન્ની - ગુણ. ૧ થી ૧૪. કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંઘ જાણ. (૨) અસી - ગુણ, ૧, ૨. Sષ | | ૧ | ૨ | | બધ/૧૦ / ૧૧૭ |૧૧| આહારી માગ (૧) આહારી –ગુણ ૧ થી ૧૩ કર્મ સ્તવમાં કહ્યા પ્રમાણે બંધ જાણો. (૨) અણુહારી –ગુણ. ૧, ૨, ૪, ૧૩, ૧૪. કાર્પણ કાયાગ માગંણા પ્રમાણે બંધ જાણ ગુ9 | | | ૨ | * | 18 | ૪ | (૩૭) અણહારીપણું કામણ કાયાગમાં તથા અગિપણામાં ૧૪ માં ગુણસ્થાનકે જ હોય છે. તેથી આ માર્ગણામાં કામણુકાયોગ માર્ગણામાં કહ્યા પ્રમાણે ગુણસ્થાનકો તથા બંધ ઉપરાંત ૧૪ મા ગુણુસ્થાનકે બંધ કaો છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ નમો નમ: શ્રી ગુરુ પ્રેમસૂચે અંધ સ્વામિત્વ (તૃતીય કગ્રંથ ) ગાથા તથા શબ્દા बंध विहाणविमुक्कं वंदिय सिविद्धमाणजिणचंद । गयासु वुच्छं समासओ बंधसामित्तं ॥ १ ॥ અધવિધાનથી સુકાયેલા શ્રી વ માનજિનચંદ્રને વદન કરીને ગત્યાદિ (માગ ણા) વિષે સક્ષેપમાં અ'ધના સ્વામિને કહીશ. ( ગતિ આદિ કઈ કઈ માણાઓમાં કયા કયા ગુણઠાણે કેટલા કર્યાં બધાય છે તે કહીશ. ) जिणसुरविवाहादु देवाव्य निरयसुहुमविगलतिगं । एगिदि थावरायव नपु मिच्छं हुंड छेबटुं ॥ २ ॥ જિન, સુર–વૈક્રિય-આહારકદ્વિક, દૈવાયુષ્ય, નરક–સૂમ વિકલ ૩ એકેન્દ્રિય, સ્થાવર, તપ, નપુસકવેદ, મિથ્યાત્વ, હુ'ડક, સેવા'. अणमज्झागि संघयण कुखगनियइत्थिदुगथीणतिगं । उज्झोय तिरिदुगं तिरिनराउ नरउरलदु गरिसहं ॥ ३ ॥ અન`તાનુબંધિ (૪), મધ્યમ મ્ર સ્થાન-મધ્યમસ ઘયણ (૪) મુખતિ, નીચગેાત્ર, સ્ત્રીવેદ, દુભČગ-સ્થાનધિ ૩, ઉદ્યોત, તિય "ચ ૨, તિય′′ચમનુષ્ય-આયુષ્ય, મનુષ્ય-ઓદારિક ૨, વઋષભનારાયણ સંધયણુ. ૩૮ (આ છે ગાથામાં માત્ર ૫૫. પ્રકૃતિએાના સંગ્રહ કર્યો છે) सुरइगुणवीसवज्जं, इगसउ ओहेण बंधहि निरया । तित्थविणा मिच्छिसयं सासणि नंपुचउ विणा छनुई ॥ ४ ॥ विणु अणछवीसमी से बिसयरि सम्मम्मि जिणनराउजुया । इय रयणाइसु भंगो पंकाइसु तित्थयरहोणो ।। ५ ।। ૩૮ આ એ ગાથાઓમાં પંચાવન પ્રકૃતિના અમુકક્રમથી સંગ્રહ કર્યો છે. આગળ પ૨ વિચ્છેદ જતી પ્રકૃતિ બતાવતી વખતે વારવાર બધી પ્રકૃતિ કહેવી ન પડે તે માટે આ ગાથાના ઉપયેગ કરવાના છે, જેમકે જિન ૧૧ કહેતા અંહિ જિનથી ક્રમશઃ ૧૧ પ્રકૃ તિ જે લીધી છે તે જાણવી. નપુસક ૪ કહેતા. નપુ′સકથી કહેલ ૪ પ્રકૃતિ જાણવી. આમ આગળ આ ગાથામ ઉપયાગમાં આવશે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫ સુર ૨ આદિ ૧૯ વિના નારકી એઘથી ૧૦૧ બાંધે છે. જિન વિના મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને નપુંસક ૪ વિના ૯૬, અન તાનુઅધિ આદિ ૨૬ વિના મિત્રે (૭૦), સમ્યક્ત્વે (૪ થા ગુણસ્થાનકે) જિન, નરાયુષ્ય સહિત ૭૨, આ પ્રમાણે રત્નપ્રભાઆદિ (૩) નરકમાં મંધ જાણવા, પંકપ્રભાઢિમાં જિનનામસિવાય (આજ પ્રમાણે મધ જાણવા. अणिम आउ ओहे सत्तमिए नरदुगुच्च विणु मिच्छे | इगनबई सासाणे तिरिआउ नपुंसचउवज्जं ॥ ६ સાતમી નરકમાં આધે જિન અને મનુષ્યાયુષ્ય સિવાય (૯૯) મિથ્યાત્વે મનુષ્ય ૨, ઉચ્ચગેાત્ર વિના (૯૬) સાસ્વાદને તિય ચા યુષ્ય અને નપુંસક ૪ ત્રિના ૯૧ બંધાય. अणचवीसविरहिआ, सनरदुगुच्चा य सयरि मीस दुगे । सतरसउ ओहि मिच्छे, पज्जतिरिया विणु जिणाहारं ॥ ७ ॥ અનંતાનુ ધિ આદિ ૨૪ વિના અને મનુષ્ય ૨, ગુણસ્થાનકે ઉચ્ચગાત્ર બંધાય ) સહિત ૭૦ પ્રકૃતિ મિશ્રદ્ઘિકે. (૩ જા ૪ થા પર્યાપ્તા તિયને જિન અને આહારક વિના ૧૧૭ આવે તથા મિથ્યાત્વે બંધાય. विणु नरयसोल सासणि, सुराउ अणएगतीस विणु मीसे । ससुरा सरि सम्मे बीयकसाए त्रिणा देसे ॥ ८ ॥ નરક ૩ આદિ ૧૬ વિના સાસ્વાદને (૧૦૧) દેવાયુષ્ય તથા અન'તાનુખ'ધિ આદિ ૩૧ વિના મિશ્ર ગુણસ્થાને (૯) સમ્યક્ત્વે દેવાયુષ્ય સહિત ૭૦ અને બીજા કષાય ૪ વિના દેશવિંતિમાં (૯૬ પ્રકૃતિ ખંધાય ). इय चगुणेसु वि नरा, परमजयासजिणओहु देसाई । जिणं इक्कारसहीणं नवखउ अपज्जत्ततिरियनरा ॥ ९ ॥ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ * મનુષ્ય પણ આ પ્રમાણે ચાર ગુણસ્થાનકે બાંધે, પણ અવિરતિ સમ્યગૃષ્ટિ મનુષ્ય જિનનામકર્મ સાથે (૭૧) બાંધે તથા દેશવિરતિ, આદિ ગુણસ્થાનકે એઘ (કર્મસ્તવમાં કહ્યા મુજબ બંધ જાણવો.) અપર્યાપ્ત (લબ્ધિ) તિર્યંચ અને મનુષ્ય જિન ૧૧ વિના ૧૦૯ બાંધે. निरयनसुरानवरं, ओहे मिच्छे इगिदितिगसहिया । . कदुगे वि य एवं, जिणहीणो जोइभवणवणे ॥ १० ॥ નારકીની જેમ જ દેવ (ને બંધ હોય) પણ એથે અને મિથ્થા એકેન્દ્રિયત્રિક (એકે, સ્થાવર, આતપ) સહિત જાણવા. પ્રથમ બે દેવલોકમાં પણ આજ પ્રમાણે જ્યારે જ્યોતિષ, ભવનપતિ અને વ્યંતરમાં જિન સિવાય બંધ જાણુ. रयणुव्व सणंकुमाराइ आणयाई उज्जोय चरहिया । अफज्जतिरियव्व नवसयमिगिदिपुढविजलतरु विगले ॥ ११ ॥ રત્નપ્રભાની માફક સનકુમારાદિ દેવ બાંધે. આનતાદિ ઉદ્યોત ચતુષ્ક રહિત બાંધે. એકેન્દ્રિય-પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને વિકલે. અપર્યાપ્ત તિર્યંચની જેમ ૧૦૯ બધે. (ઓધે તથા મિથ્યા) छनवइसासणि विणु सुहुम तेर केइ पुण बिति चउनवई । સિરિયના વિના, તપત્તિ 7 તે નંતિ શ સૂક્ષમતેર વિના સાસ્વાદને તેઓ ૯૬ બાધ, તિર્યંચમનુષ્યાયુ, વિના ચરાણુ બાંધે, એમ કેટલાક (આચાર્યો) કહે છે. કેમકે તેઓ (સાસ્વાદની) શરીર પર્યાપ્તિ પૂર્ણ નથી કરતાં. 7. बोहु पणिदितसे गइतसे जिणिकारनरतिगुच्च विणा । मणवयजोगे ओहो उरले नरभंगु तम्मिस्से ॥ १३ ।। પંચેન્દ્રિય અને વ્યસને વિષે એ બધું જાણો ગતિ વસ (તેઉકાય; વાયુકાય)ને વિષે જિન i૧, મનુષ્ય ૩ ઉશ્ચવિના (૧૫) For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વાય. મનાયેગ વચનયેાગમાં માઘ મધ, તથા ઔદાયિક માંયમાગમાં નામશે आहारछगविणो चउदसउ मिच्छि जिणपणगहीणं । सासणि नवइविणा नरतिरिआऊ सुहुमतेर ॥ १४ ॥ એધે આહારક ૬ વિના ૧૧૪, મિથ્યાત્વે જિનપ વિના (૧૯) સાસ્વાદને નરતિય ચાયુ અને સૂક્ષ્મ ૧૩ વિના ૯૪ ખાંધે अणच हवी साइविणा जिणपणजय सम्मि जोगिणो सायं । विणु - तिरिनराड कम्मे विमाहारदुमि जोहो ॥ १५ ॥ અનંતાનુંધિ ૨૪ વિના તથા જિન -૫ સહિત સમ્યક્ત્વે (૭૫) તથા સયાગીને સાતા બંધાય, કાČણુ કાયયેાગે તિર્યંચ-નરાયુ વિના આ જ પ્રમાણે તથા આહારક ૨ મા એમ શ્વ જાણવા. सुरओहो वेउव्वे तिरियन राउर हिओ य तम्मिस्से । वेयतिगाइम बियतिय कसाय नव दु चड पंच गुणा ॥ १६ ॥ . વૈક્રિય કાયયેાગમાં દેવના એઘખ ધ કહેવા. વૈકિયમિશ્રમાં તિય . નરાયુષ્ય રહિત જાણવા. વેદ ૩, પહેલા-ખીજા-ત્રીજા કષાયમાં ક્રમશžનવ, બે, ચાર, પાંચ ગુણુસ્થાનકે હાય છે. संजलणतिगे नवदस, लोमे चउ अजइ दुति अनणति f बारस. अचक्खुचक्खुसु, पढमा अहखा चरमचऊइ ॥ १७ ॥ સજવલનત્રિકમાં પ્રથમના નવ, લેાભમાં દશ, અવિરતિમાં ચાર, અજ્ઞાનત્રિકમાં બે અથા ત્રણ, અચક્ષુદાન અને ચક્ષુદર્શનમાં પહેલા ખાર, તથા થાપ્યાતમાં છેલ્લા ચાર ( ૧૧ થી ૧૪) ગુણુસ્થાનકે હાય છે. नाणि सग जयाई, समइयांकेय व दुनि परिहारे । बलदुगि दो चरमाऽजयाइ महसुओहि ढुंगे ॥ १८ ॥ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ - મન પર્યવજ્ઞાની જે પ્રમાદિ સાત, સામાયિક- છેદપસ્થાપનીયમાં ચાર,પરિહારવિશુદ્ધિમાં બે, કેવળદ્ધિકમાં છેલ્લા બે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિબ્રિકમાં અવિરતિ આદિ નવ (૪ થી ૧૨) ગુણસ્થાનક હોય છે. अडउनसमि चसवेयगि, खइए इकार मिच्छतिगिदेसे । .. सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥ १९ ॥ ઉપશમ સમ્યફ આઠ (૪ થી ૧૧) વેદકમાં ચાર (૪ થી ૭) ક્ષાયિકમાં અગ્યાર (૪ થી ૧૪) મિથ્યાત્વત્રિકમાં (મિથ્યાત્વે, સાસ્વાદને મિશ્રે) દેશવિરતિમાં, સૂમસં૫રાયમાં પિતપોતાનું ગુણસ્થાનક તથા આહારીને તેર ગુણસ્થાનક હોય છે. તથા આ બધી માર્ગણાઓમાં (વેદથી પ્રારંભી અહિં સુધીની) પોતપોતાના ગુણસ્થાનકોમાં એવઅંધ (કર્માસ્તવમાં કહ્યા મુજબને) જાણ. परमुवसमि वटुंता आउ न बंधंति तेण” अजयगुणे । વમનુગારીળો, લાગુ પુખ પુરા વિનr | ૨૦ || પરંતુ ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જ આયુષ્ય બાંધતા નથી તેથી તેને અવિરત ગુણસ્થાનકે દેવ-મનુષ્પાયુષ્ય ધૂન બંધ જાણ તથા દેશવિરતિ આદિમાં દેવાયુષ્ય વિના (એઘબંધ) જાણવે. ओहे अद्वारसयं आहारदुगूण आईलेस तिगे। तं तित्थोणं मिच्छे, साणाइसु सव्वहि ओहो ॥ २१ ॥ પ્રથમ ત્રણ લેશ્યામાં આહારક ૨ વિના એ ૧૧૮ મિથ્યાત્વે તીર્થકર નામ વિના (૧૧૭), તથા સાસ્વાદનાદિ સર્વે ગુણસ્થાનકમાં (બધી શ્યામાં) એ ઘબંધ વાસ્તવમાં કહ્યા પ્રમાણેને) જાણુ. तेउ नरयनवूणा उज्जायचरूनश्यबारविणु सुक्का । विणु नरयवार पम्हा, अजिमाहारा इमा मिच्छे ॥ २२ ॥ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તેજલેશ્યામાં નકાદિ નવ વિના (૧૧૧), શુકલલેશ્યામાં નરક ૧૨, ઉદ્યોત ૪ વિના (૧૦૪) તથા પદ્મલેશ્યામાં નરક ૧૨ વિના(૧૦૮) આ બધાજ જિનને આહારક ૨ સિવાય મિથ્યાત્વે (બાકીની પ્રકૃતિએ) બાંધે. सव्वगुण मव्वसन्निसु, ओहु अभव्वा असन्नि मिच्छासमा । सासणि असन्नि सन्निव्व कम्मणभंगो अणाहारे || २३ || ભવ્ય અને સની મા ામાં સગુણ સ્થાનકે એઘ મધ, અભવ્ય અને અસન્નીને મિથ્યાત્વીની માફક તથા સાસ્વાદને અસીને સ'ની જેમ તથા અણુાહારીમાં કાણુ કાયયેાગના ભંગ જાણવા तिसु दुसु सुक्काइगुणा, चउसग तेरत्ति बंधसामित्तं । देविंद सूरि लिहियं, नेयं कम्मत्थय सोउं ॥ २४ ॥ ૧ લી ત્રણ લેશ્યા, એ લેશ્યા અને શુકલલેશ્યામાં ક્રમશઃ ૪, ૭, ૧૩ ગુણુસ્થાનક હેાય છે. દેવેન્દ્રસૂરિએ લખેલા આ બધસ્વામિત્વ કસ્તવ સાંભળીને જાણવા. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષય :— ૩૦ શ્રી શખેશ્વરપાનાથાય નમે નમઃ નમા નમ: શ્રી ગુરુપ્રેમસૂર્યે ષડશીતિ [ પદાર્થ સંગ્રહ ] [ચતુ કર્મગ્રંથ ] (i) જીવસ્થાનક વિષે :- ગુણસ્થાનક, ચેાગ, ઉપચેાગ, લેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા સત્તા ૮ દ્વાર. (ii) માણાસ્થાનક વિષે :- જીવભેદ, ગુણસ્થાનક, ચેગ, ઉપયાગ, લેશ્યા, અલ્પમહુત્વ – ૬ દ્વાર. - (iii) ગુણસ્થાનક વિષે : જીવસ્થાનક, ચેાગ, ઉપયેાગ, લેશ્યા અધહેતુ, અંધ, ઉદય, ઉદીરણા, સત્તા, અપબહુત્વ, -૧૦ દ્વાર આ ઉપરાંત (iv) ઉપશમાદિ છ ભાવે. (v) તથા સખ્યાત, અસંખ્યાત, અનંતનુ સ્વરૂપ. આટલા વિષયાનુ વર્ણન ષડશીતિ નામના ગ્રંથમાં કરવાનુ છે. ૧ઃ— (i) चउदसजिय ठाणेसु चउदसगुणठाणगाणि जोगा य । उवयोग लेस बंधुदउदीरणासंत अट्ठ पर || (ii) चउदसमग्गणठाणे मुलपएस बिसट्टिइयरेसु । जीयगुण जोगुवओगा लेसप्पबहु च खट्टाणा ।। ●(iii) चउदसगुणठाणेसुं जायजोगुवओग लेसबंधाय । बंधुद्युदीरणाओ संतप्पबहु च दसठाणा || For Personal & Private Use Only આ ચાથા ક. Page #45 -------------------------------------------------------------------------- ________________ | વેશ્યા - ૩૧ જી વસ્થા ન ક છે જેમાં રહે છે તે અવાંતર ભેદો તે અવસ્થાનક કુલ જીવસ્થાનકે ચૌદ છે. ચોદે છવસ્થાનકે ગુણસ્થાનકાદિને કેડે જીવસ્થાનક ગુણ | ઉપયોગ સ્થાનક અપર્યા. સૂમિ એકે ૧ | દા. મિશ્ર, ૨ અજ્ઞાન, ૧લી ત્રણ કાર્પણ અચક્ષુદર્શન છે. બાદર એકે ૧, ૨૨ ૧લી ચાર ,, બેઈન્દ્રિય ૧લી ત્રણ છે, તેઈન્દ્રિય છે ચઉરિન્દ્રિય » અસંજ્ઞી પંચે. 2. સંજ્ઞી પંચે ૧, ૨, ૪] મિશ્ર કર્મણ ?? શા ૫૨/૧, ૨, ૪૩. મિશ્ર, વૈકિયા ૩ જ્ઞાન, ૩ 1 જ્ઞાન અચક્ષુ, છ વેશ્યા | અવધિદર્શને ૨ અજ્ઞાન, પર્યાપ્ત સૂકમ એકે ઔદારિક કાયાગ ,, અચક્ષુ દર્શન ૧લી ત્રણ દા, » બાદર એકે ૧ વક્રિય-૨૬. બેઈદ્રિય | ૧ ઔદા, વ્યવહાર, વચનગ૭ , તેઈન્દ્રિય | ૧ , ચઉરિદ્રિય | ૧ ૨ અજ્ઞાન ૧ | ૨ દર્શન , અસંજ્ઞી પંચે. ૧ , સંજ્ઞી પંચે. ૧ થી ૧૪| સર્વે યોગ | સર્વ ઉપયોગ | છ વેશ્યા १. जीवन्ति-यथायोग्य प्राणान् धारयन्तीति जीवा प्राणिनः રામૃત રિ પર્યાયા, તેષાં જ્ઞાન જાનાવિ : For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૨ सूक्ष्मापर्याप्तैकेन्द्रियत्वादयोऽत्रान्तरविशेषाः तिष्ठन्ति । जीवा एषु इति कृत्वा जीवस्थानानि ॥ १ ॥ ૨, ૩ –સારવાદન ગુણસ્થાનકવતી જો કાલ કરીને બાદર પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય તથા વિકલેન્દ્રિયાદિમાં આ ગુણસ્થાનક લઈને જાય છે. તેથી ત્યાં તેમને અપર્યાપ્તાવસ્થામાં ૨ નું ગુણસ્થાનક અલ્પકાલ માટે હોય છે. પ્રશ્ન :–સાસ્વાદન ગુણસ્થાનકે કાળ કરનાર બાદ પર્યા. પૃથ્વીકાય આદિમાં જાય છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, તે અહીં અપર્યાપ્તા બાદર એકે. આદિમાં બીજું ગુણસ્થાનક કેવી રીતે ઘટે? ઉત્તર :- સાસ્વાદન ગુણસ્થાનકે કાળ કરી બાદર પર્યા. પૃથ્વીકાય. આદિમાં જાય છે, એમ જે કહ્યું છે ત્યાં લબ્ધિ પર્યાપ્તા સમજવાના છે. આ લબ્ધિ પર્યાપ્ત પૃથ્વીકાય આદિને પણ ઉત્પત્તિથી દેશેન છે. આવલિકા જેટલા પ્રારંભના કાલમાં એટલે અપર્યાપ્તાવસ્થામાં જ બીજું ગુણસ્થાનક હોય છે. અપર્યાપ્તાવસ્થામાં રહેલા લબ્ધિ પર્યાપ્તા ને. કરણ અપર્યાપ્તા કહેવાય છે. અહીં અપર્યાપ્ત એકે. આદિ જીવસ્થાનમાં કરણ અપર્યાપ્તાની પણ ભેગી વિવેક્ષા છે તેથી અપર્યા. બાદર એકે. આદિમાં ૧ લું ૨ જુ ગુણસ્થાનક કહ્યું છે. આજ રીતે. અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને વધારામાં ૪થું ગુણસ્થાનક પણ જાણવું. પણ અવિરતિ સમ્યગદષ્ટિ જીવ એકે. આદિમાં જાતે નર્થ માત્ર સંજ્ઞી. પંચેન્દ્રિયમાં જ જાય છે તેથી અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિયને જ વધારામાં ૪થું ગુણસ્થાનક કહ્યું છે બાકીના અપર્યાપ્તામાં નહિ. ૪. અપર્યાપ્તા સૂકમ એકેન્દ્રિયથી અપર્યાપ્તા અસંગ્નિ પંચેન્દ્રિય સુધી છ એ જીવસ્થાનકમાં વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિના પ્રથમ સમયે કામણ કાગ હેય છે. બાકીના સમયે રિકમિશ્નકાયએગ હોય છે. મતાંતર - શરીર પર્યામિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં પણ મનુષ્ય તિર્યંચને દારિક કાગ તથા કેવ-નારકીને વૈક્રિય. કાય. કેટલાક આચાર્યો માને છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫. દેવતાઓને અપર્યાપ્તાવસ્થામાં વક્રિય મિશ્રગ હોય છે તેથી અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિયમાં તે વધાર્યો. ૬. બાદર પર્યાપ્ત વાયુકાયને વેકિય લબ્ધિ હોય છે અને તે દ્વારા વૈકિય શરીર બનાવે ત્યારે વૈક્રિયમિશ્ર તથા વૈકિય કાયમ હોય છે તેથી આ બે પેગ બાદર પર્યાપ્તા એકે માં વધારે કહ્યાં. ૭. વિકલેન્દ્રિયને રસનેન્દ્રિય વધતા દા. કાચાગ ઉપરાંત અસત્ય – અમૃષા (વ્યવહારી) વચન લેગ વધે છે. ૮. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયમાં વૈક્રિય મિશ્ર કાયયોગ સંયતાદિને ઉત્તર વૈક્રિય કરતા તથા દા. મિશ્ર અને કામણ કાયયોગ કેવળી ભગવાને સમુદ્રઘાત કરતા હોય છે. ૯. ૨ અજ્ઞાન – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧૦. અપર્યાપ્ત અવરથામાં સમ્યગ્દષ્ટિ ને અજ્ઞાનને બદલે જ્ઞાન હોય છે તથા દેવતાઓમાંથી અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન લઈ આવનારને અપર્યાપ્તાવસ્થામાં તે હોય છે. વળી અવધિજ્ઞાન જેકે અવધિદર્શન પણ હોય તેથી ૮ ઉપર કહ્યા છે. ૧૧. પર્યા. ચઉરિન્દ્રિયને પર્યામિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન થતું હવાથી ચાર ઉપગ થયા. ૧૨. તેને લેશ્યા સાથે ચ્યવને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર દેવેને ઉપત્તિના પ્રથમ સમયથી અંતમુહૂર્ત સુધી તેને વેશ્યા હોય છે તેથી બાફર અપર્યાપ્ત એકેન્દ્રિયમાં ચાર વેશ્યા બતાવી છે પદ્ધ ને શુક્લ લેશ્ય વાલા દેવે એકે. માં ઉત્પન્ન થતા જ નથી. તેથી એકે. માં પદ્યને શુકલ વેશ્યા હોતી નથી. dan desain International For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવસ્થાનક ઉદીરણું અપર્યા. સૂક્ષમ એકે, ૭/૮૧૩ ૮/૭૧ ૬ » બાદર એકે. , બેઈન્દ્રિય , તેઈન્દ્રિય » ચઉરિન્દ્રિય , અસંજ્ઞી પંચે. છે સંજ્ઞી પંચે. પર્યાપ્ત. સૂક્ષમ એકે. , બાદર એકે. , બેઈન્દ્રિય છે તેઈન્દ્રિય ચઉરિદ્રિય | » અસંજ્ઞી પંચે. , સંજ્ઞી પંચે. ૮,૭,૬,૧,૦૮,૭,૪૫૮,૭,૬,૫,૨૭ ૮,૭,૪૧૮ ૧૩. આયુષ્ય બંધાતુ હોય ત્યારે આઠ, તે સિવાય સાત. ૧૪. આયુષ્ય બંધ કાલે ૮ ને બંધ ગુણ ૧ થી ૭ (૩ જા સિવાય) ૩જે ૭ જ બંધાય. આયુષ્ય બંધ ન થાય ત્યારે ૭ ને બંધ. ગુણ. ૧ થી ૯ સુધી. ૧૦માં ગુણસ્થાનકે ૬ને બંધ. ૧૧ થી ૧૩ - ગુણસ્થાનકે ૧ ને બંધ ૧૪મે ૦. ૧૫. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી ૮ને ઉદય, ૧૧ મા ૧૨ મા ગુણસ્થાનકે ૭ને ઉદય, ૧૩ માં ૧૪ માં ગુણસ્થાનકે ૪ને ઉદય. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ - - - ૧૬. આયુષ્યકમની છેલ્લી આવલિકામાં તેની ઉદીરણ થતી નથી તેથી તે ટાઈમે ૭ ની ઉદીરણું. ૧૭. ૧ થી ૬ ગુણસ્થાનક સુધી (૩ જા સિવાય) ૭ કે ૮, ૩ જે ૮, ૭ થી ૧૦ માંની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ૬, ૧૦ માની છેલ્લી આવલિકાથી ૧૨ માની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ૫, ૧૨ માની છેલ્લી આવલિકા તથા ૧૩ મેં ૨ ની ઉદીરણા, ૧૮. ૧ થી ૧૧ સુધી ૮, ૧૨ મે ૭, ૧૩ મે ૧૪ મે ૪ ની સત્તા. માગણસ્થાનક ૧. માર્ગણસ્થાનકે જીવભેદ, માગણસ્થાનક વસ્થાનક દેવગતિ, નરકગતિ, મતિ-શ્રુત -અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, અવધિ દર્શન, પત્ર-શુલ લેશ્યા, ઉપશમ પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય -ક્ષપશમ-ક્ષાયિક સમ્યકત્વ, ૧ “અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય (૨) સંજ્ઞ–(૧૩) મનુષ્યગતિ – (૧) પર્યાયા–અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય”-(2) તેજલેશ્ય – (૧) પર્યાપ્તા–અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય. અપર્યાપ્તા બાદર એકે. – (૩) અસંશી – (૧) પર્યાપ્તા-અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય ૨ સિવાયના (૧૨) ત્રસકાય – (૧) એકેન્દ્રિયના ચાર સિવાય (૧૦) તીર્યચ ગતિ, કાયાગ, નપું. સફેદ, ચાર કષાય, મતિ–શ્રત અજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, ચૌદ જીવસ્થાનક (૧૪) - કૃષ્ણ–નીલ કાપત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વી, આહારી (૧૮) For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૬ માર્ગુણસ્થાનક સ્થાવર-પ એકેન્દ્રિય – (૬) જીવસ્થાનક પર્યાપ્તા-અપર્યાપ્તા સૂટમ એકે. પર્યાપ્ત –અર્વાસા બાદર એકે. (૪) પર્યાપ્તા–અપર્યાપ્ત બેઈ. (૨) પર્યાપ્તા–અપર્યાપ્ત તેઈન્દ્રિય (૨) પર્યામા-અપર્યાપ્ત ચઉરિદ્રિય (૨) બેઈન્દ્રિય – (૧) તેઈન્દ્રિય – (૧) ચઉરિન્દ્રિય – (૧) મગ, મન પર્યવજ્ઞાન, | પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (૧) કેવળજ્ઞાન, કેવળદર્શન, ૬ સંયમ, || મિશ્ર સમ્યકત્વ (૧૧) વચનગ – (૧) પર્યાપ્તા. બેઈન્દ્રિયથી પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય સુધી (૫) ચક્ષુદર્શન – (૧) પુરૂષ વેદ, સ્ત્રી વેદ, પંચે જાતિ – (૩) અણહારી – (૧) પર્યાપ્તા ચઉરિન્દ્રિયથી પર્યાપ્તા સંસી પંચે.૨૨ (૩) અથવા ત્રણે અપર્યાસા સાથે (૬) . પર્યા. સંસી–અસંજ્ઞી પંચે ૨૩ અપર્યા. સંજ્ઞી–અસંજ્ઞી પંચે (૪) અપર્યામા-૭ + પર્યાપ્ત સંસી પંચે.' (૮) અપર્યાપ્ત ૬ (સૂમ એ.કે. સિવાય) તથા પર્યાપ્ત સંજ્ઞી પંચે.૨૫ (૭) સાસ્વાદની – (૧) ૧૯. અહી લબ્ધિ પર્યાપ્તા પણ કરણથી અપર્યાપ્તા જાણવા. ૨૦. સંમૂરિષ્ઠમ મનુષ્યને સમાવેશ અપર્યાપ્તા અસંસી પંચેન્દ્રિયમાં થાય છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૨૧. સૂમ બાદર એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના પર્યાપ્તા અપર્યાપ્તા બધાજ અને મન હેતુ નથી. તેથી તેઓ અસંશી કહેવાય છે. ૨૨. ચઉરિન્દ્રિયાદિને ઈન્દ્રિયતિ પૂર્ણ થયા પછી બાકીની પર્યા પ્તિઓ અપૂર્ણ હોવા છતા ચક્ષુદર્શન કેટલાક આચાર્યો માને છે તેથી તેમના મતે ત્રણ અપર્યાપ્તા જીવસ્થાનકે પણ અહીં જાણવા. અપર્યાપ્તાથી અહીં કરણ અપર્યાપ્તા પણ લબ્ધિ પર્યાપ્તા જાણવા. ૨૩. અહીં પણ અપર્યાપ્તાથી કરણ અપર્યાપ્તા જાણવા પણ લબ્ધિથી પર્યાપ્તા જાણવા. કેમ કે લબ્ધિ અપર્યાપ્ત જીવોને માત્ર નપુંસક વેદ જ હોય છે. અહીં દ્રવ્ય વેદની અપેક્ષાએ ચાર જીવસ્થાનક જાણવા, તથા મતાંતરે ભાવ વેદની અપેક્ષાએ પણ ચાર જીવ સ્થાનક જાણવા. ૨૪. સાતે અપર્યાપ્તાને વિગ્રહગતિમાં અણુહારીપણું હોય છે. તથા કેવળજ્ઞાની ભગવંતને સમુદ્દઘાતમાં કામણ કાયાગે (૩, ૪, ૫ સમયે) તથા અગી કેવળીને પણ અણુહારીપણું હોય છે. તેથી પર્યાપ્ત સંજ્ઞી પંચે. જીવભેદ પણ આ માર્ગણામાં કહેલ છે. ૨૫. સાસ્વાદનવાળી કાળ કરીને સૂકમ એકેન્દ્રિયમાં જતા નથી તેથી અપર્યાપ્તા છ જ જીવ ભેદ કહ્યા છે. अपर्याप्तसूक्ष्मैकेन्द्रियेऽपि न सासादनसम्भवः साम्नादनस्य मनाक् शुभपरिणामरुपत्वात् , महासंकिलष्टपरिणामस्य च सूक्ष्मैकेन्द्रियमध्ये उत्पादाभिधानात् इति । વતુર્થ જર્મગ્રંથ ગા. ૩ ની ટીકા અપર્યાપ્તા સૂમ એકેન્દ્રિયમાં સાસ્વાદનને સંભવ નથી કેમ કે સાસ્વાદન કંઇક શુભ પરિણામ રૂપ છે, - જ્યારે મહાસંકિષ્ટ પરિણમી જીવની જ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પત્તિ કહી છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ માગ ણાસ્થાનક તિયચ ગતિ દેવ ગતિ–નરક ગતિ મનુષ્ય ગતિ, સ`ગી, ૫'ચે.. ૧ થી ૧૪ પંચ} ભવ્ય, ત્રસ એકે૦૨૬ વિકલેન્દ્રિય પૃથ્વી. અપ. વનસ્પતિકાય તે–વાઉકાય, અભવ્ય ત્રણ વેદ; ત્રણ કષાય લાભ અવિરતિ અજ્ઞાન ત્રિપુર માણાસ્થાનકે ગુણસ્થાનક ૩.સ્થા. ૧ થી ૫ ૧ થી ૪ ૭ ૩૮ " માણાસ્થાનક કેવળજ્ઞાન, કેવળદેશન મતિજ્ઞાનાદિ-૩, અવધિદર્શન ૮ ઉપશમ સમકિત ક્ષયાપશમ ,, ક્ષાયિક મિથ્યાત્વ ચક્ષુ-અચક્ષુક ન યથાખ્યાત મન: વજ્ઞાન સામાયિક છેદોપસ્થા પનીય ૬ થી ૯ ૧ સાસ્વાદન ૧ થી ૯ મિશ્ર ૧ થી ૧૦ દેશિવરતિ 99 ૨ જુ ૩ જુ ૫૩ ૧ થી ૪ સૂક્ષ્મ સોંપાય ચારિત્ર ૧૦ સુ ૧થી૨કે૩ મનાયાગ,વચનચેાગ,કાયયેાગ) ૧ થી ૧૩ ૧ થી ૧૨| આહારી, શુકલ લેશ્યા ૧૧ થી ૧૪ કૃષ્ણ-નીલ-કાપાત લેશ્યા ૬ થી ૧૨ તેો-પદ્મ લેશ્યા અણુાહારી ગુસ્થા. ૧૩,૧૪ ૪ થી ૧૨ ૪ થી ૧૧. ૪ થી ૭ ૪ થી ૧૪: ૧ લુ ૧,૨,૪,૧૩,, ૧૪ પરિહાર વિશુદ્ધિ ૬, ૭ અસ'ની ૧, ૨. ૨૬. ૨૭. ગુણસ્થાનકા ખાખતમાં સિદ્ધાંત તથા કમ ગ્રંથ વચ્ચે થાડા મતાંતરે છે જે નીચે મુજબ છે. (૧) સિદ્ધાંતમાં એકેન્દ્રિયને ૧ લુ ગુણસ્થાનક જ માન્ય છે, જ્યારે કગ્ર ંથમાં સારવાદન પણ માન્યું છે. For Personal & Private Use Only ૧ થી ૬ ૧ થી ૭ (૨) સિદ્ધાંતમાં સાસ્વાદને જ્ઞાન મન્યુ છે અને તે અપેક્ષાએજ વિકલેન્દ્રિયને પણ જ્ઞાની કહ્યા છે, જ્યારે કમ ગ્રંથમાં એકેન્દ્રિય-વિકલેન્દ્રિયને સાસ્વાદન માનવા છતા તેમને અજ્ઞાન જ માન્યુ છે તેથી અજ્ઞાન ત્રિકમાં ૨ કે ૩ ગુણુ.. માન્યા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૯, सासणभावे नाणं विउव्वगाहारगे उरलमिस्सं, नेगि दिसु सासाणो, नेहाहिगय सुयमयंपि ૪ થે કર્મગ્રંથ ગાથા ૪૯૦ સાસ્વાદન ભાવમાં જ્ઞાન, તથા વૈકિય અને આહારકમાં દારિક મિશ્ર પ્રારંભકાળે એકેન્દ્રિયમાં સાસ્વાદન નહી એવી શ્રતની માન્યતા અહી સ્વીકારી નથી. સિદ્ધાંતમાં સારવાદન ભાવે જ્ઞાન કર્યું છે તે અપેક્ષાએ જ વિકલેન્દ્રિયને જ્ઞાની કહ્યા છે. “ફંડિયા મતે | # વાળી અન્નાળી? गोयमा नाणी वि अन्नाणी वि । जे नाणी ते नियमा दुनाणी आभिणियोहियनाणी सुयनाणी । 'जे अन्नाणी ते वि नियमा दु अन्नाणी तं जहा-मइअन्नाणी सुयअन्नाणी' ભગ. શ૦ ૮.૩ હે ભગવા-બેઈન્દ્રિયે જ્ઞાની કે અજ્ઞાની છે? ગૌતમ જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તે નિયમા બે જ્ઞાની આભિનિબંધક જ્ઞાની, શ્રતજ્ઞાની જે અજ્ઞાની છે તે પણ નિયામાં બે પ્રકારના અજ્ઞાની છે મતિ અજ્ઞાની શ્રુતજ્ઞાની. बेइंदियस्प्स दो नाणा कह लभंति ? भण्णइ-सासायणं पडुच्च. तस्सापत्तयरस दो नाणा लब्भंति इति । . પ્રજ્ઞાપના ટીકાબેઈન્દ્રિયને બે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? તે કહે છે કે સાસ્વાદનને આશ્રીને અપર્યાપ્તા બેઇન્દ્રિયને બે જ્ઞાન પ્રાપ્ત થાય છે. સિદ્ધાંતમાં સાસ્વાદની અપેક્ષાએ વિકલેન્દ્રિયને જ્ઞાની માનવાના કારણે સાસ્વાદને જ્ઞાનસિદ્ધ થતા અજ્ઞાનત્રિકમાં ૫ણ ૧ લું જ ગુણસ્થાનક For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ४० નક્કી થાય છે જ્યારે કર્મગ્રંથમાં છે અને મતાંતરે ત્રણ ગુણસ્થાનક અજ્ઞાનત્રિકમાં સિદ્ધ થાય છે. વ્રુતિ બતાળત્તિને-ચતુ કર્મગ્રંથ ગાથા-૨૦ પ્રથમ મતઃ-ત્રીજા ગુણુઠાણું અજ્ઞાન સાથે જ્ઞાન મિશ્રિત હાય છે. તેથી એકાંતે અજ્ઞાન જ નથી પણ જ્ઞાનનેા અંશ હાય છે તેથી અજ્ઞાનત્રિકમાં ૩જુ ગુણસ્થાનક નહી' એટલે ૧ ૩ ૨ જી જ. ગુણસ્થાનક હાય. ज्ञानले सद्भावतो न मिश्रगुणस्थानकमज्ञानत्रिके लभ्यते इत्येके प्रतिपादयन्ति तन्नतमधिकृत्यास्माभिरपि द्वे इत्युक्तम् । જ્ઞાનના અંશના સદ્દભાવના કારણે મિશ્ર ગુણસ્થાનક અજ્ઞાનત્રિકમાં પ્રાપ્ત થતુ નથી એમ કેટલાક ( આચાર્યાં ) પ્રતિપાદન કરે છે તેના મતના આધારે અમે પણ એ માન કહ્યા છે. દ્વિતીય મતઃ-જ્ઞાન મિશ્રિત અજ્ઞાન પણ અજ્ઞાન જ કહેવાય છે કેમકે શુદ્ધ સમ્યક્ત્વ સહિત હાય તે જ જ્ઞાન કહેવાય, નહીતર ને અશુદ્ધ સમ્યક્ત્વમાં પણ જ્ઞાન કહે તેા સાસ્વાદનીને પણ જ્ઞાન માનવુ પડશે જયારે સાસ્વાદનીને તેા અજ્ઞાની કહેલા જ છે. થતિ : મિસમ્મી નિમ્ના” ( પદ્મ મંત્રë ના. ૨૦) इति वचनाद् ज्ञानव्यामिश्राण्यज्ञानानि प्राप्यन्ते न शुद्धाज्ञानानि तथापि तान्यज्ञानान्येव, शुद्धसम्यक्त्वमूलत्वेनात्र ज्ञानस्य प्रसिद्धत्वात्, अन्यथा हि यद्यशुद्धसम्यक्त्वस्यापि ज्ञानमभ्युपगम्यते तदा सासादनस्यापि ज्ञानाभ्युपगमः स्यात् न चैतदस्ति, तस्याज्ञा नित्वेनानन्तरमेवेह प्रतिपादितन्त्रात् तस्मादज्ञानत्रिके प्रथमगुणस्थानत्रयमवाप्यते ॥ ચતુર્થ કર્મ ગ્રંથ ગાથા ૨૦ ની ટીકા. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જો કે “મિશ્રને વિષે મિશ્ર (જ્ઞાન-અજ્ઞાન)” વચનથી જ્ઞાનથી મિશ્રિત અજ્ઞાન હેય છે. પરંતુ શુદ્ધ અજ્ઞાન નથી છતાં તે પણ અજ્ઞાન જ છે, કેમકે શુદ્ધ સમ્યકત્વ ભૂલ તરીકે જ જ્ઞાન પ્રસિદ્ધ છે. જે અશુદ્ધ સમ્યફલ્હીને પણ જ્ઞાન સ્વીકારે તો સાસ્વાદનને પણ જ્ઞાન સ્વીકારવું પડશે. પણ તેમ નથી કેમકે તેને (સાસ્વાદનને) અજ્ઞાની તરીકે અહીં જ પૂર્વે બતાવેલ છે. તેથી અજ્ઞાનત્રિકામાં પ્રથમ ત્રણ ગુણસ્થાનક જ પ્રાપ્ત થાય છે. આ બે મત કર્મગ્રંથના છે. ૨૮. (૩) સૂત્રમાં અવધિદર્શન પ્રથમ ગુણરથાનકથી કહે છે જ્યારે કર્મગ્રંથકારોએ ૪ થા ગુણસ્થાનકથી અવધિદર્શનને માન્ય છે. કરચાકું નવ મફgો ટુ ચતુર્થ કર્મગ્રંથ ગા. ૨૧ મતિકૃત અને અવધિબ્રિકમાં અવિરતિ આદિ નવ ગુણ હોય છે. यत् तु अबधिदर्शन तत् कुत चदभिप्रायाद् विशिष्टश्रुतविदो मिथ्यादृष्टयादीनां नेच्छन्ति तन्मतमाश्रित्यास्माभिरपि तत् तेषां न भणितम् । अथ च सूत्रे मिथ्यादृष्टयादीनाम् अप्यवधिदर्शन प्रतिपायते । यदाह रभसशविनम्रसुरासुरनरकिन्नर विद्याधरपरिढमाणिक्यमुकुटकोटी विटङ्कनिघष्टचरणारविन्दयुगलः श्री सुधर्मस्वामी पञ्चमाङ्गे–'ओहिंदसण अणागाशेवउत्ता ण भंते ! किं नाणी अन्नाणी ? गोयमा । नाणी वि अन्नाणी वि । जइ नाणी तो अत्थेगइया तिनाणो अत्थेगइया चउनाणी । जे तिनाणी ते आमिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी । जे चउनाणी ते आभिणियोहियनाणी सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी जे अन्नाणी ते नियमा मइअन्नाणी सुयअन्नाणी विभंगनाणी ।' (ર૦ ૮ ૩૦ ૨ પત્ર રૂ ૧-૨ રૂતિ) For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨ , अत्र हि येऽज्ञानिनस्ते मिथ्यादृष्टय एवेति मिथ्यादृष्टयादीनामप्यवधिदर्शनं साक्षादत्र सूत्रे प्रतिपादितम् । स एव विभङ्गज्ञानी यदा सासादनभावे मिश्रभावे वा वर्तते तत्रापि तदानी अवधिदर्शनं प्राप्यत इति । ચતુર્થ કર્મગ્રંથ ગા. ૨૧ ની ટીકા - જે અવધિ દર્શન છે તે કઈક અભિપ્રાયથી વિશિષ્ટ શ્રતજ્ઞાનીએ મિથ્યાદષ્ટિ આદિને (૧ થી ૩ ગુણ વતીને) માનતા નથી. તેમના મતને આશ્રીને અમે પણ તેઓને તે નથી કીધું, વળી સૂત્રમાં (સિદ્ધાંતમાં) મિથ્યાદષ્ટિ આદિને અવધિજ્ઞાન કહ્યું છે કેમ કે ભક્તિથી વશ થયેલા નમ્ર દેવ દાનવ મનુષ્ય કિન્નર વિદ્યાધના માણિક્યના કરોડો મુકટોથી પૃષ્ટ ચરણ કમલ યુગલ જેનું છે એવા શ્રી સુધર્માસ્વામિએ પંચમાંગમાં કહ્યું છે કે “અવધિદર્શન રૂપ અનાકારે પગવાળા છે પ્રભુ! જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ! જ્ઞાની પણ છે અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક ચાર જ્ઞાનવાળા છે, જે ત્રણ જ્ઞાનવાળા છે તે આભિનિબંધક જ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા છે. જે ચાર જ્ઞાનવાળા છે તે આભિનિબેધિકજ્ઞાનવાળા, કૃતજ્ઞાનવાળા,અવધિજ્ઞાનવાળા, મનઃ પર્યાવજ્ઞાનવાળા છે. જે અજ્ઞાની છે તે નિયમા ત્રણ અજ્ઞાનવાળા છે મતિ-અજ્ઞાની, શ્રત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. અહીં જે અજ્ઞાની છે તે મિથ્યાષ્ટિ જ છે તેથી મિથ્યાદૃષ્ટિ આદિને પણ અવધિ દર્શન સાક્ષાત્ અહીં સૂત્રમાં બતાવ્યું છે તે જ વિર્ભાગજ્ઞાની જ્યારે સાસ્વાદન કે મિશ્રામાં હોય ત્યારે પણ ત્યાં તેને અવધિ દર્શન હોય છે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ માણાસ્થાનકે ચાગ :— કુલ ચાગ ૧૫:-મનના ૪, વચનના ૪, કાયાના ૭. મનના ૪ :-સત્યમનાયેાગ, અસત્યમનાયેાગ, સત્યાસત્યમનાયેાગ, . અસત્યઅમૃષ મનાયેાગ ( વ્યવહાર મનાયેાગ ) વચનના ૪ :-સત્યવચનયેાગ, અસત્યવચનયેાગ, સત્યાસત્યવચનયેાગ, અસત્યઅમૃષાવચનયાગ ( વ્યવહાર વચનયેાગ ) કાયયેઇંગ ૭:-ઔદારિક કાયયેાગ, વૈક્રિયકાયયેાગ, આહારક કાયયેાગ. ઔદારિકમિશ્રકાયયેાગ, વૈક્રિયમિશ્રકાયયેાગ, આહારક મિશ્રકાયયેાગ, કાર્રણ કાયયોગ, માણાસ્થાનક મનુષ્યગતિ, પ ંચે. જાતિ, ત્રસકાય, કાયયેાગ, પુરુષવેદ, નપુ સકવેદ, ચાર કષાય, ત્રણ જ્ઞાન, અર્વાધદન, અચક્ષુદન, છ વેશ્યા, ક્ષાયિક–ક્ષાયેાપમિક ભવ્ય, સંજ્ઞી, આહારી. ૨૬ સમ્યક્ત્વ તિય ચગતિ, સ્ત્રીવેદ,૨૯ મતિ-શ્રુત અજ્ઞાન, વિભગજ્ઞાન, અવિરતિ અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ઔપશમિક સમ્યકૃ−૧૦ મનાયેાગ, વચનયેાગ, મન:પર્યાંવજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્ર, ચક્ષુદ્ર ન—દ્ દેવગતિ, નરકગતિ-૨ પૃથ્વી. અપ. તેઉ. વન-૪ ૪૩ સાગ ચોગસ્થાનક આહારક ૨ સિવાય ૧૩૨ ઔદ્યારિક મિશ્ર, કામણુ સિવાય–૧૩૩૦ ઔઢા. ૨, આહા. ૨ સિવાય ૧૧૩૧' ઔદા. ૨, કામણ-૩૩૨ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ માગણસ્થાનક ગથ્થાનક એકે, વાઉકાય–૨ દા. ૨, ક્રિય ૨ કાર્મણ-૫૫ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય-૩ દા. ૨, કાર્મ, વ્યવહારિક વચનગ-૪૪ અસંસી–૧ દા. ૨, ક્રિય ૨, કાર્મણ, વ્યવ. વચનગ-૬૩૫ સત્યમનોગ, વ્યવ. મગ, કેવળજ્ઞાન, કેવળદર્શન-૨ સત્ય વચનગ, વ્યવ. વચનગ. ઔદા. ૨, કામણ કર્યગ-૭૩૧ પરિહારવિશુદ્ધિ, સૂમસંપાય-૨ ! મનના ૪, વચનના ૪, ઔદા. કાયાગ-૯૭૭ મિશ્રદષ્ટિ-૧ મનના ૪. વચનના ૪, ઔદા. કાયયોગ, વક્રિય કાયાગ–૧૦૦૮ દેશવિરતિ-૧ મનના ૪, વચનના ૪, ઔદા. કાયાગ, વક્રિય ૨-૧૧૯ યથાખ્યાત-૧ મનના ૪, વચનના ૪, ઔદા. ૨ કાર્પણ કાયગ-૧૧૦ અણહારી–૧ કાર્મણ કાગ–૧૪૧ ૨૯. આહારક શરીર છઠ્ઠા ગુણસ્થાન તથા સાતમા ગુણસ્થાનકે હોય છે તેથી તે ગુણઠાણ ન હોય તે બધી માર્ગણામાં તે બે પેગ ન હોય...વળી સ્ત્રીઓને પણ આહારક શરીર હોતું નથી કેમકે સ્ત્રીઓને ચૌદપૂર્વનું જ્ઞાન હોતુ નથી જ્યારે આહારક શરીર છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે પણ કેટલાક લબ્ધિધર ચૌદપૂર્વધરોને જ હોય છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અહીં સ્ત્રી વેદમાં દ્રવ્ય સ્ત્રી વેદ સમજવાને છે ભાવ નહી. પૂર્વેમાર્ગણામાં ગુણઠાણના પ્રકરણમાં સ્ત્રીવેદે જે ૧ થી ૯ ગુણ-- ઠાણું બતાવ્યા છે તે ભાવેદની અપેક્ષાએ જાણવા तथा इइ खोवेदो द्रव्यरुको द्रष्टव्यः न तु तथारुपाध्यवसायलक्षणो भावरूपः तथा विवक्षणात् । एवमुपयोगमार्गणायामपि द्रष्टव्यम् । प्राक् च गुणस्थानकमार्गणायां सवोऽपि वेदः भावरुषो गृहीतः तथाविवक्षणादेव अन्यथा तेयु प्रोक्तगुणस्थानक सङ्ख्याऽयोगात् । सयोगिकेवल्यादावपि द्रव्य वेदस्य भावात् द्रव्य वेदश्च बाह्यमाका.मात्रम् । તથા અહી સ્ત્રીવેદ દ્રય રૂપ જાણ પણ તથા પ. અધ્યવસાય લક્ષણવાલે ભાવરૂપ ન જાણે કેમકે તેવા પ્રકારની વિવેક્ષા છે. આ રીતે ઉપગ માર્ગણામાં પણ જાણવું. પૂર્વે ગુણસ્થાનકમાં સર્વે વેદ ભાવરૂપ લીધા છે કેમકે તેવા પ્રકારની વિવક્ષા ત્યાં હતી, નહીંતર તેઓમાં કહેલા ગુણસ્થાનકની સંખ્યાનો મેળ ન મળે, કેમકે સયોગી કેવળી વગેરેને પણ દ્રવ્ય વેદ હોય છે. દ્રવ્ય વેદ બાહ્ય. આકાર: માત્ર રૂપ છે. ' ' ઉપશમ સમ્યફવમાં પણ આહારક, આહારક મિશ્ર ન હેય કેમકે પ્રથમ સમ્યફત્પાદ કાળે ચૌદપૂર્વનું જ્ઞાન હેતું નથી તથા શ્રેણિગત ઉપશમ સમ્યકત્વ વખતે શ્રેણિના અપ્રમાદભાવના કારણે આહારક શરીર હેતુ નથી. આહારક શરીરને પ્રારંભ તો સુયભાવ રૂપ પ્રમાદ કાળમાં જ થાય છે. ગાહા તુ પત્તો ગુરૂ સામો રૂતિ | શાણા સ્થિરો-- पशमश्रेणिं नारभत एव तथास्वभावत्वादिति । આહારક શરીર પ્રમત્ત (અમાદાવસ્થામાં રહેલ) ઉત્પન્ન કરે છે અપ્રમત્ત નહીં. એટલે આહારક શરીરમાં રહેલા ઉપશમશ્રેણિનો તથા સ્વભાવે આરંભ કરતો નથી. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ -૩૦. મને ગાદિ માણાઓ પર્યાપ્તાવરથામાં જ હોય છે તેથી અપર્યાપ્તાવસ્થા ભાવી દારિક મિશ્ર અને કામણગોને કાઢી નાખ્યા. પૈક્રિય મિશ્ન-ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ રાખ્યું છે. ૩૧. દેવ નારકીને વૈકિય શરીર હોય છે. દારિક શરીર હોતુ નથી તેથી એ દારિક અને ઔદારિક મિશ્ર કાયસેગ ન હોય. - ૩૨. એકેન્દ્રિય જીવોને મગ વચનગ ન હોય સામાન્યતઃ ઔદારિક-૨ તથા કાર્પણ કાયમ હોય છે. તેથી પૃથ્વીકાયાદિ ૪ ને ત્રણ જ પેગ બતાવ્યા છે. ૩૩. કેટલાક લબ્ધિવાલા બાદર પર્યાપ્તા વાયુકાય ઉત્તર વૈકિય શરીર બનાવે છે તેથી એકે. તથા વાયુકાયને વક્રિય, વૈક્રિય મિત્ર, બે પેગ વધારે કહ્યા છે. - ૩૪. બેઈન્દ્રિયાદિને રસનેન્દ્રિય હોય છે તેથી વ્યવહાર (અસત્ય અમૃષા) વચનગ વધારામાં હોય છે (વૈકિય-નૈકિય મિશ્ર નહીં ) તેથી કયેગ. ૩૫. બેઈન્દ્રિયાદિ તથા વાઉકાયને પણ અસંસીમાં સમાવેશ છે તેથી વૈકિય, વૈક્રિય મિશ્ર અને વ્યવહાર વચનગ ત્રણ વેગ પૃથ્વી કાયાદિના ત્રણ ભેગમાં વધતા છ ગ અસંસીને થાય છે. -૨૬. કેવળજ્ઞાની-કેવળદર્શનીને અસત્ય તથા સત્યાસત્ય મનોગ વચનગ લેતા નથી જ્યારે કાયાગમાં પણ દારિક કાયયેગ ઉપરાંત સમુદઘાત કાળે વધારામાં ઔદારિક મિશ્ર અને કાર્પણ કાયાગ હોય છે. ૩૭. પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાયમાં લબ્ધિને ઉપયોગ નથી તેથી - ૪ મનના ૪ વચનના ઉપરાંત માત્ર ઔદારિક કાયયોગ જ હોય છે. -૩૮. મિશ્રદષ્ટિ કાળ ન કરે તેથી અપર્યાપ્તાવસ્થાના અભાવે તેને ઔદા રિક મિત્ર, વૈક્રિયમિશ્ર, કામણુકાયાગ ન હોય. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પ્ર. - વૈક્રિય લબ્ધિધર મિશ્રષ્ટિને વૈક્રિય કરતાં પ્રારંભમાં શૈકિયમિશ્ર કેમ ન હોય ? ઉ. :- મિશ્રષ્ટિને ઉત્તર ઐકિયના પ્રારમ્ભને સંભવ ન હોવાના કારણે કે બીજા કેઈ કારણે પૂર્વાચાર્યોએ વૈક્રિય મિશ્રને મિશ્રગુણઠાણે - રવીકાર્યો નથી તે તેવા પ્રકારના સંપ્રદાયના અભાવે સમ્યગ જણાતું નથી પણ પૂર્વાચાર્યોએ શૈક્રિયમિશ્રાગને મિશ્રષ્ટિમાં નિષેધ કર્યો છે. वैक्रियलब्धिमतां मनुष्यतिरश्चां सम्यग्मिथ्यादृशां सतां वैक्रियारम्भसम्भवेन कथं वैक्रियमिश्र नावाप्यते ? इति, उच्यते-तेषां वैक्रियारम्भासम्भवात् , अन्यतो वा कुतश्चित् कारणात् पूर्वाचार्य स्तद् नाभ्युपगम्यत इति न सम्यगवगच्छामः तथाविधसम्प्रदायाभावात् , अतोऽस्माभिरपि तद् નેમિતિ / ચતુર્થ કર્મગ્રંથ ગા. ર૯ ની ટીકા. ૩૯. દેશવિરતિને ઉત્તર વૈક્રિયાને સદભાવ હોવાથી વૈકિયમિશ્ર લીધું છે. ૪૦. યથાખ્યાતમાં કેવળજ્ઞાનીને પણ સમાવેશ હોવાથી નવ ઉપરાંત સમુદ્દઘાતમાં આવતા દારિક મિશ્ર અને કામણ બે કાયયોગ વધે છે. ૪૧. અણહારીપણું વિગ્રહગતિમાં, કેવળી સમુદઘાતમાં. અયોગિ કેવળી ગુણસ્થાનકે અને સિદ્ધોને હોય છે તેમાં વિગ્રહગતિમાં તથા કેવળી સમુદ્રશાતમાં તે વખતે કામણ કાયયોગ જ હોય છે બાકીનાને એક પણ રોગ નથી For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ४८ માર્ગણાસ્થાનકે ઉપયોગ કુલ ઉપગ બાર–પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન માર્ગણાસ્થાનક ઉપગ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ. ત્રસકાય, ત્રણગ, ત્રણ વેદ, શુક્લ સર્વ ઉપગ-(૧૨)૨ લેશ્યા, ભવ્ય, સંસી આહારી –(૧૩) ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન પ-લેશ્યા, કેવળદ્ધિક સિવાય–૧) ૩ ૪ કષાય-(૧૧) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેન્દ્રિય, | ૨-અજ્ઞાન, અચક્ષુદર્શન-(૩)* ૫ સ્થાવર-(૮) ચઉરિન્દ્રિય, અસંસી-(૨) –અજ્ઞાન, ર દર્શન-(0)" અજ્ઞાન-૩, અભવ્ય, મિથ્યાત્વ, | ૩-અજ્ઞાન, ૨ દર્શન-(૫) * સાસ્વાદન-(૬) કેવળજ્ઞાન, કેવળ દર્શન-(૨) - કેવળજ્ઞાન, કેવળ દર્શન(૨) યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક ૫ જ્ઞાન, ૪-દર્શન-(૯૪૮ સમ્યકત્વ-(૨) દેશવિરતિ, મિશ્ર દષ્ટિ-(૨) ૩ જ્ઞાન, ૩ દર્શન (૬૪૯ અણુહારી-(૧) મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન સિવાય (૧૦) ૦ ૪-જ્ઞાન, સામાયિકાદિ ક–સંયમ, જ્ઞાન-૪, દશર્ન-૩(૭): ૧ અવધિદર્શન, ઉપશમ-ક્ષપશમ સમ્યકત્વ-(૧૧) દેવ ગતિ, નરક ગતિ, તીર્થંચ ગતિ, જ્ઞાન-૩,અજ્ઞાન-૩ દર્શન-(૦૨ અવિરતિ-(૪) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૪૨–આ માણાએમાં કેવળજ્ઞાની, ક્વસ્થ, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, પર્યાપ્તા, અપર્યોપ્તાદિ બધાના સમાવેશ હાવાથી સર્વ ઉપયાગ કહ્યા છે. ૪૩-આ માણાઓમાં છદ્મસ્થ જ હાવાથી કેવળજ્ઞાન-કેવળદન ન હાય. ૪૪--આ માગણુાઓમાં સમ્યકત્વ ને સયમ નથી તેથી પ–જ્ઞાન તથા અવિધ કેવળદન ન હેાય તેમજ વિભગજ્ઞાન અને ચક્ષુદન ભવના કારણે જ હેાતા નથી તેથી બાકીના બે અજ્ઞાન અને અચક્ષુદન ત્રણ જ ઉપયેાગ હાય છે. ૪૫–ચરિન્દ્રિય અસ'જ્ઞીને ચક્ષુરિન્દ્રિય હાવાથી ઉપરોક્તમાં ચક્ષુદ”ન વધે. ૪૬-આ માગણુાઓમાં સમ્યક્ત્વ સયમ નથી તેથી પ-જ્ઞાન, એ દર્શીન ન હાય, બાકીના પાંચ ઉપયાગ હાય. અહી' અવધિદશ નના જે અભાવ કહ્યો છે તે કામ ગ્રંથિકાના મતના હિસાબે જ જાણવા. બાકી સિદ્ધાંતમાં વિભ ગજ્ઞાન જોડે અવધિ દન માન્યું છે. ૪૭–કેવળજ્ઞાનીઓને કેવળજ્ઞાન કેવળદાન ભેજ ઉપયેાગ હાય છે, કેમકે છાજ્ઞસ્થિક જ્ઞાન કેવળજ્ઞાન વખતે હાતા નથી. આ વાત પ્રથમ ક ગ્રંથમાં બતાવી છે. ૪૮-મ એ માગણામાં સમ્યકત્વ હાયજ, તેથી અજ્ઞાન ત્રણ નીકળી ગયા. સથમ હાવાના કારણે મન:પર્યવ જ્ઞાન પણ હાય અને કેવળજ્ઞાનનેા પણ આ બે માણામાં સમાવેશ થતા હોવાના કારણે કેવળજ્ઞાન, કેવળદ ન પણ હાય તેથી ૫ જ્ઞાન૪ દન. × ૪૯–ઉપર પ્રમાણે પશુ વધારામાં સવરતિ સામાયિક નથી તેથી મનઃપવ જ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન નથી એટલે ત્રણ જ્ઞાન, || ર For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ , ત્રણ દર્શન, છ જ ઉપયોગ. મિશ્ર દષ્ટિને જ્ઞાન અજ્ઞાનથી મિશ્રિત જાણવા. તેમજ અવધિદર્શન સિદ્ધાંતની અપેક્ષાએ જાણવું. ૫૦–અણુહારી માગણા અપર્યાપ્તાવસ્થામાં તથા કેવળી સમુદ્દઘાતમાં અને અગી કેવળી તથા સિદ્ધોને હોય છે તેથી મનઃપર્યાવ જ્ઞાનને ચક્ષુદર્શન ન હોય. પા-આ માર્ગણોએ સમ્યગ્દષ્ટિ ને સંયમીઓની જ છે, તથા આમાં કેવળજ્ઞાનીઓને સમાવેશ નથી તેથી જ્ઞાન-૪ તથા દર્શન–૩–૭ ઉપયોગ. પર-દેવગતિ આદિ ચાર માળાઓમાં સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિ બનેને સમાવેશ છે પણ સંયમી તથા કેવળજ્ઞાનીઓ આ માર્ગણામાં હેતા નથી તેથી મન:પર્યવજ્ઞાન અને કેવળ-ર સિવાય ૯ ઉપયોગ. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૧ થાગ માર્ગણામાં જીવસ્થાનકાદિમાં મતાંતર જીવસ્થાનક ગુણસ્થાનક ચાગ | ઉપયોગ મનેગી | પર્યા. સંજ્ઞી પંચે, [ ૧ થી ૧૩ | કાર્મણ, | સર્વે અપર્યાપ્તા સંજ્ઞી પંચે. દા. મિશ્ર વિના-૧૩ વચનગી પર્યા.- ઇન્દ્રિય, | ૧, ૨ ઔદા-૨, મતિ અજ્ઞાન, તેઈન્દ્રિય, ચઉરિદ્રય, કાર્મણ, કૃત અજ્ઞાન, અસંજ્ઞી પંચેન્દ્રિય વ્યવહારિક ચક્ષુ-અચક્ષુઅપર્યાપ્ત બેઈન્દ્રિથી વચન ! દર્શન અપર્યાપ્તા અસંજ્ઞી પંચે. કાયયોગી | પર્યા. સૂમ-બાદર | સુમિ-આદર | ૧, ૨ ઔદા-૨, મતિશ્રુત એકેન્દ્રિય વિક્રિય-૨, અજ્ઞાન, અપર્યાપ્તા–સૂક્ષમ–બાદર અચક્ષુ એકેન્દ્રિય કામણ | દર્શન - ૫૩. પૂર્વે કાયયેગી વગેરેની જે વિવક્ષા કરી છે તે બીજા રોગ સહિત કે રહીત બન્ને રીતે છે. જ્યારે અહીં વચનગાદિથી રહીત કાયાગાદિની વિવક્ષા કરી છે. તેથી અહીં ઉપર કહ્યા મુજબ જીવસ્થાનકાદિ સંભવ છે જેમકે વચનગ મગ રહીત કાગ માત્ર એકેન્દ્રિયને જ હોય છે તેથી તેમને ઉપર કહ્યા ચાર અવસ્થાનક, બે ગુણ સ્થાનક, પાંચ ગ, ત્રણ ઉપગ ઘટે છે. એવી જ રીતે મને યોગ રહિત વચનગ માત્ર બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચે. સુધીના અને હોય છે તેથી ઉપર પ્રમાણે અવસ્થાનકાદિ બતાવેલ છે. મનેયોગમાં તે અવસ્થાનક સિવાય પૂર્વવત્ જ બધુ છે કેમકે માગીને તે વચનગ તથા કાય યંગ અવશ્ય હેય છે. ફક્ત પૂર્વે મને યોગીને પર્યા. સંજ્ઞી પંચે. રૂપ એક જ વસ્થાનક જણાવેલ અને અત્રે બે જીવસ્થાનક બતાવેલ છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પર પર . માગણા સ્થાનકે લેયા કુલ વેશ્યા ૬ – કૃષ્ણ, નીલ, કાપિત, તેજે, પદ્મ, ગુફલ. માગણું સ્થાનક લેશ્યા ( ૬ લેશ્યા પિત પિતાની વેશ્યા એકેન્દ્રિય, પૃથ્વી, અપ, વન, પ્રથમની ૪ લેડ્યા-(૪)૨૪ અસંજ્ઞી-(૫) નરક, વિલેન્દ્રિય, તેલ, પ્રથમની ૩ લેશ્યા-(૩)૫૫ વાઉ૦-(૬) યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, | શુકલ વેશ્યાપક કેવળદર્શન, સૂકમ સપરાય (૪) શેષ –(૪૧) છ યે લેશ્યા ૫૪ તે લેશ્યાવાળા દેવ કાલ કરીને બાદર પર્યાપ્ત પૃથ્વી, અ૫૦, અને વનસ્પતિકાયમાં તેને વેશ્યા લઈને જાય છે માટે તેમને ચાર વેશ્યા હોય છે. ૫૫. નરક આદિમાં અત્યંત અશુભ પરિણામે હોવાથી પ્રથમ ત્રણ જ વેશ્યા હેય પાછળની ન આવે. વળી નરકમાં દ્રવ્ય લેસ્થાની અપેક્ષાએ ત્રણ અશુભ લેણ્યા ગણાવી છે. ભાવથી છયે લેશ્યા હોય છે. બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે " सुर-नारयाण ताओ-दव्वलेसा अवटिया भणिया । भावपरावत्तीए पुण एसि हुति छल्लेसा ॥२३८॥ દેવ નારકીને તે તે છે વેશ્યા અવરિથત હોય છે જયારે ભાવપરાવૃત્તિથી છયે લેશ્યા હોય છે. ૫૬. આ માર્ગણાએ અત્યંત શુભ પરિણામ વાળી છે તેથી આમાં મુક્ત વેશ્યા જ હેય છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૩, માર્ગણસ્થાનકે અપમહત્વ ગતિ ૫૭ સૌથી છેડા અસંખ્યગુણ મનુષ્ય નરક દેવ તીર્થંચ જાતિ૮ પંચેન્દ્રિય સૌથી છેડા ચઉરિન્દ્રિય વિશેષાધિક તેઈન્દ્રિય બેઈન્દ્રિય એકેન્દ્રિય અનંતગુણ અનંતગુણ ૫૭. મનુષ્ય બે પ્રકારના છે. (૧) ગર્ભજ (૨) સંમૂચ્છિમ. સંમૂચ્છિક મનુષ્ય કયારેક ન પણ હોય, ત્યારે માત્ર ગર્ભજ મનુષ્ય જ હોય છે તેથી જઘન્ય પદે મનુષ્યની સંખ્યા જઘન્યથી ગર્ભજ મનુષ્ય જેટલા હોય તેટલી જ જાણવી. ગર્ભજ મનુષ્ય જઘન્યથી નીચેની ૨૯ આંકડાની સંખ્યા જેટલા હોય છે. ૭ ૯ ૨ ૨ ૮ ૧ ૬ ૨ ૨ ૧ ૪ ૨ ૬ ૪ ૩ ૩ ૭ ૫ ૯ ૩ ૫ ૪ ૩ ૯ ૫ ૦ ૩ ૩ ૬. (૨ની સંખ્યાના છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગથી ગુણવાથી તે સંખ્યા આવે છે.) સંમૂરિષ્ઠમ મનુષ્ય ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપણ અવસર્પીણીના સમય જેટલા હોય છે તેથી મનુષ્યની પણ ઉત્કૃષ્ટપણે તેટલી જ સંખ્યા જાણવી. સંમૂર્છાિમ મનુષ્ય ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણના સમય જેટલા હોવા છતા શ્રેણિના અસંખ્યાતમાં ભાગ જેટલા હોય છે. સૂચિ અંગુલને પ્રદેશરાશિના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂળથી ગુણતા જે પ્રદેશ રાશિ આવે તેટલા માપના ખંડો એકસૂચિ શ્રેણિના જેટલા થાય તેથી એક જૂન મનુષ્યની સંખ્યા છે. ઘનીકૃતલકની એક સૂચિ શ્રેણિ 'સૂચિ અંગુલનું પ્રથમ વર્ગમૂળ અંગુલનું ત્રીજુ વર્ગમૂળ - For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પર અહી સૂચિશ્રેણિ એટલે ઘનીકૃતકની સતરાજ પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ જાણવી અર્થાત્ ૧ પ્રદેશ પહોળી ૧ પ્રદેશ જાડી સાત રાજલકની પંક્તિને સૂચિશ્રેણિ કહેવાય છે. તેવી જ રીતે ૧ પ્રદેશ જાડાઈવાળા સાતરાજ લાંબા અને સાતરાજ પહોળા પ્રદેશોના સમૂહને પ્રતર કહેવાય છે. સાતરાજ લાંબા, સાતરાજ પહેળા, અને સાતરાજ જાડા લેકના કાલ્પનિક ઘનને ઘનીકૃત લક કહેવાય છે. ____ उत्कृष्टपदवतिभिरपि सर्वतः सप्तरज्जुप्रमाणस्य धनीकृतस्य लोकस्यैकैकप्रदेशपंक्तिरुप श्रेणिमात्रमपि अगुलमात्रक्षेत्रप्रदेशराशिसम्बन्धितृतीयवर्गमूलगुणितप्रथमवर्गमूलप्रदेशप्रमाणैरसत्कल्पनया षटूपश्चाशदधिफशतद्वयप्रभाणाङगुलमानक्षेत्रप्रदेशराशिसंबंधिद्विकलक्षणतृतीयवर्गमूल गुणितषोडशकलक्षण प्रथम वर्गमूललब्धद्वात्रिंशत्प्रदेशप्रमाणैराकाशखण्डैमनुष्यरूपस्थानीयैरपहियमाणमपि नापहियते, एकरुपहीनत्वात्; यदि पुनरेक रुपमन्यत् स्यात् ततः सकलाऽपि श्रेणिरपबियते । काढतश्च प्रतिसमयमेतावत्प्रमाणैरप्याकाश खण्डैरपहियमाणा श्रेणिरसङ्ख्याताभिरुत्सर्पिण्यवसर्पिणिभिनिःशेषतोऽपह्नियते, कालतः सकाशात् क्षेत्रस्यात्यन्तसूक्ष्मत्वात् । ચતુર્થ કર્મગ્રંથ ગા. ૩૭ ની ટીકા સર્વત્ર સાતરાજ પ્રમાણ (લંબાઈ પહોળાઈ જાડાઈને) ઘનીકૃત લેકની એક એક પ્રદેશની પંક્તિ રૂપ શ્રેણિને પણ માત્ર અંગુલ માત્ર પ્રદેશ રાશિ સંબંધી તૃતીય વર્ગમૂળ ગુણિત પ્રથમ વર્ગમૂળ પ્રમાણુ પ્રદેશથી અસત્કલ્પનાથી રપ૬ પ્રમાણ અંગુલમાત્ર પ્રદેશ રાશિના બેની સંખ્યા રૂપ તૃતીય વર્ગમૂળથી ગુણિત ૧૬ ની સંખ્યારૂપ પ્રથમ વર્ગમૂળ એટલે ૩૨ પ્રદેશ પ્રમાણ આકાશખંડ રૂપ મનુષ્યના સ્થાનેથી અપહરણ કરાતા સંપૂર્ણ શ્રેણિનું અપહરણ થઈ શકતું નથી કેમકે ઉત્કૃષ્ટપદે રહેલી સંખ્યાવાળા મનુષ્યમાં પણ એક ખુટે છે. જે એક વધારે મનુષ્ય હેત તે સમસ્ત શ્રેણિનું ઉક્ત ખડેથી અપહરણ થઈ શકે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૫ કાલથી પ્રતિસમય આટલા ખંડથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળે કાળથી ક્ષેત્ર અત્યંત સૂક્ષ્મ છે. નારકીના જીવે અસંખ્ય શ્રેણિ જેટલા છે. અર્થાત્ ઘનીકૃત લેાકના એક પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસખ્યાત સૂચિશ્રેણીના આકાશ પ્રદેશેા જેટલા છે. અપહરણ કરાતી શ્રેણિ અપહરણ થાય છે કેમકે અંશુલના પ્રથમ વર્ગમૂળને ખીજાવ મૂળથી ગુણતા જે સખ્યા આવે તેટલી સૂચિ શ્રેણિએ જાણવાની. खेत्तओ असंखेज्जाओ सेढीओ पदरम्स असंखेज्जइभागो । तासि सेढी विक्खंभसूई अंगुलपढमवग्गमूल बीयवग्गमूलपडुप्पन्नं अहव ण अंगुल बिइयवग्गमूलघणपमाणमत्ताओ सेढीओ ॥ ક્ષેત્રથી અસ`ખ્યાતી શ્રેણિએ પ્રતરના અસખ્યાતમા ભાગ જેટલી જાણવી. શ્રેણિઓની વિષ્ણુભ સૂચિ (પહેાળાઇ) અ'ગુલના પ્રથમ વર્ગમૂળને બીજા વમૂલથી ગુણતા જે આવે તેટલી જાણવી અથવા અ°ગુલના બીજા વર્ગમૂળના ઘન પ્રમાણુ શ્રેણિઓની સંખ્યા જાણવી. પ્રથમ વર્ગીમૂળને ખીજા વર્ગમૂળથી ગુણુવા અથવા ખીજા વર્ગમૂળનુ ઘન કહેા એ બન્ને સંખ્યા સરખી જ છે. મનુષ્યેા ઉત્કૃષ્ટ પદે શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા છે જ્યારે નારકી અસંખ્ય શ્રણિ જેટલા છે તેથી મનુષ્યથી નારકી અસભ્ય ગુણુ કહ્યા છે. દેવામાં ભવનપતિ અંગુલના પ્રથમ વર્ગમૂળના અસખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશા જેટલી શ્રેણિના આકાશ પ્રદેશા જેટલા છે. तत्रासुरकुमारा अपि तावद् घनीकृतस्य लोकस्य या ऊर्ध्वायता एकप्रादेशिक्यः श्रेणयोऽङ्गलमात्र क्षेत्रगत प्रदेशराशिसम्बन्धिप्रथमवर्गमूलासङ्घयेय भागगत प्रदेशराशि प्रमाणास्तासां सम्वन्धी याबान् प्रदेशराशिस्तावत्सङ्खयाकाः, एवं नागकुमारादयोऽपि द्रष्टव्याः । ', For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આમાં અસુરકુમારે અંગુલ માત્રામાં રહેલ પ્રદેશ રાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ ઘનીકૃતલોકની જે ઉદર્વ અધે લાંબી એક પ્રાદેશિક શ્રેણિઓના જેટલા પ્રદેશ છે, તેટલી સંખ્યામાં જાણવા એજ પ્રમાણે નાગકુમારાદિ પણ જાણવા, અસુરકુમાર નાગકુમારાદિના સમુદાય રૂપ ભવનપતિની સંખ્યા પણ આજ પ્રમાણે ગણાય. માત્ર અંગુલનાં પ્રથમ વર્ગમૂળને અસંખ્યાતમે ભાગ માટે આવે. વ્યંતરે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય સૂચિ શ્રેણિના પ્રદેશ જેટલા જાણવા. અહીં ભાજક તરીકે અસંખ્ય છે તે સંખ્યાત જન પ્રમાણ સૂચિ શ્રેણિના પ્રદેશ રૂપ જાણો संखेज्ज जोयणाणं सूईपएसेहि भाइओ पयरो । वंतरसुरेहि हीरई एवं एकेकभएणं । પંચસંગ્રહ ગા. ૪૮ સંખ્યાત જન પ્રમાણ સૂચિપ્રદેશથી ભાજિત પ્રતર વ્યંતરદેથી અપહરાય છે. તેવી રીતે વ્યંતરોમાં પ્રત્યેક ભેદમાં પણ જાણવું. અર્થાત્ ઘનીકૃત લેકનાં એક પ્રતરમાંથી સંખ્યાત જન સૂચિ પ્રમાણને ખંડ કાઢીએ અને બીજી બાજુ એક વ્યંતર મુકીએ તે પ્રત૨ના બધા ખંડે ખાલી થાય, બીજી બાજુ વ્યંતરોની સંખ્યા પૂર્ણ થાય. જ્યોતિષીઓ પણ પ્રતરના અસંખ્યાતમાં ભાગ જેટલા છે પણ અહીં ભાજક તરીકે બસ છપ્પન સૂચિ અંગુલના પ્રદેશ રૂપ જાણો. छप्पनदोसयंगुलसूइपएसेहिं भाइयंपयर। जोइसिरहिं हीइ પંચસંગ્રહ ગા. ૪ બસ છપ્પન સૂચિ અંગુલના પ્રદેશથી ભાજિત પ્રતર જયોતિષીઓથી હરાય છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૭ માનિક દેવે તે અંગુલના દ્વિતીય વર્ગમૂલને તૃતીય વર્ગમૂલથી ગુણતા અથવા અંગુલના તૃતીય વર્ગમૂળના ઘનની જે રાશિ આવે તેટલી શ્રેણિના પ્રદેશ પ્રમાણ છે. ___ तथा वैमानिकदेवा घनीकृतस्य लोकस्य या उर्ध्वाधआयता एकप्रादेशिक्यः श्रेणयोऽङ्गलमात्रक्षेत्रप्रदेशराशिसम्बन्धितृतीयवर्गमूलघनप्रभाणास्तासां ચાવાન શારિરતાવ-પ્રમાણઃ | તથા વૈમાનિક દેવે અંગુલમાત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિના ત્રીજા વર્ગમૂળના ઘન પ્રમાણ ઘનીકૃત લોકની ઉર્વ અધ લાંબી એક પ્રાદેશિક શ્રેણિઓના જેટલો પ્રદેશ રાશિ છે તેટલા પ્રમાણમાં જાણવા. નારકીઓ તે અંગુલના પ્રથમ વર્ગમૂલ ગુણિત અંગુલના દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ શ્રેણિએ જેટલા છે. ભવનપતિ તે અગુંલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગની શ્રેણિ જેટલા છે.મતાંતરે અંગુલના પ્રથમ વર્ગમૂળ ગુણિત તૃતીય વર્ગમૂળ પ્રમાણ .ણિઓ જેટલા છે. તથા વૈમાનિક દેવે પણ અંગુલના બીજા વર્ગમૂળ ગુણિત તૃતીય વર્ગમૂલ પ્રમાણ શ્રેણિ જેટલા છે, તેથી આ બંને પ્રકારના દેવેનું પ્રમાણ નારકીના અસંખ્યાતમાં ભાગે થાય, પણ વ્યંતર દેવો પ્રતરને સંખ્યાત જનનાચિ પ્રદેશથી ભાગતા જે આવે તેટલા છે. અર્થાત્ શ્રેણિને સંખ્યાત એજનના પ્રદેશથી ભાગતા જે આવે તેટલી શ્રેણિએ જેટલા થાય. તેજ રીતે જોતિષી દે પણ પ્રતરને ૨૫૬ અંગુલ પ્રમાણસૂચિ ક્ષેત્રના પ્રદેશોથી ભાગતા જે આવે તેટલા અર્થાત્ શ્રેણિને બેસે છપ્પન સૂચિ અંગુલના પ્રદેશ રાશિથી ભાગતા જે આવે તેટલી શ્રેણિઓ જેટલા છે, એટલે ભવનપતિને વૈમાનિક દેવેની શ્રેણિઓથી અસંખ્ય ગુણ શ્રેણિઓ વ્યંતર–તિષી આવે છે (બંતરથી જોતિષ સંખ્યાત ગુણા) તેથી નારક કરતાં વ્યંતર તિષની અપેક્ષાએ દે અસંખ્ય ગુણ થાય છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ તિયચા તા વનસ્પતિકાયની અપેક્ષાએ અન'તા છે. તેથી દેવે કરતા પણ તીય ચા અન ́તગુણુ કહ્યા છે. एएसि ण भंते! नेरइयाण तिरिक्खजोणियाण मणुस्साणं देवाण सिद्धाण' य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया વા ? શૌયમા ! सत्र थोवा मणुस्सा, नेरइया असंखेज्जगुणा, देवा असंखेज्जगुणा, सिद्धा अनंतगुणा, तिरिक्खजोणिया अनंतगुणा || ભગવન્ ! નારકી તીય ચા મનુષ્યા દેવા અને સિદ્ધો આ બધામાં કાણુ કાનાથી અલ્પ વધુ તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થેડા મનુષ્ય છે નારકી અસ બ્ય ગુણા છે દેવે અસંખ્ય ગુણા છે સિદ્ધો અનત ગુણા છે તીય ચા અનંત ગુણા છે. ૫૮. પૉંચેન્દ્રિય જીવાની સખ્યા અસખ્યાત ચેાજન કાટા કોટી પ્રમાણની સૂચિ શ્રેણિમાં જેટલા આકાશ પ્રદેશ આવે તેટલી ઘનીકૃત લેાકની સૂચિ શ્રેણિઓના આકાશ પ્રદેશ જેટલા સામાન્યતઃ પચેન્દ્રિયા છે, ચઉરિન્દ્રિયાદિમાં પણ તેજ પ્રમાણે જાણવુ. પણ અસંખ્યાત ચેાજન કાંટાફાટીની સંખ્યા થોડી ઘેાડી મેટી હોવાથી પંચેન્દ્રિય કરતા ચરિન્દ્રિય વિશેષાધિક કહ્યા એજ રીતે ચરિન્દ્રિય કરતા તેઇન્દ્રિય, તેન્દ્રિય કરતા એઇન્દ્રિય પણ વિશેષાધિક જાણવા. આ બધા જીવા સમુદ્રિત પણ અસંખ્યાત છે જ્યારે એકેન્દ્રિયમાં વનસ્પતિકાયના જીવા અને તા હાવાના કારણે એઇન્દ્રિયથી એકે. અનંત ગુણા છે. કાય૫૯ સકાય સથી થા તકાય અસંખ્ય ગુણ પૃથ્વીકાય વિશેષાધિક અસૂકાય વાયુકાય વનસ્પતિકાય અન તગુણુ "" ૫૮ "" મનાયેગી વચનચેાગી કાયયેગી પુરુષ સ્ત્રી નપુસક For Personal & Private Use Only યોગ વેદ . સર્વથી થાડા અસ ખ્ય ગુણ અન ત ગુણ ૬ ૧ સૌથી શા સંખ્યાત ગુણ અનત ગુણુ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ બેઈન્દ્રિયથી પંચેન્દ્રિયના ત્રસ જીવે પણ અસંખ્ય કેટકેટજન પ્રમાણ સૂચિણિના પ્રદેશ જેટલી ઘનીકૃત લેકની સૂચિશ્રેણિઓના આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા હોવા છતાં પણ કાકાશના સર્વ પ્રદેશથી અસંખ્યાતમા ભાગ જેટલા જ હોય છે, જ્યારે સૂક્ષમ બાદર બંને પ્રકારના સમુદિત તેઉકાયના જીવ અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ જેટલા છે. તેથી ત્રસકાય કરતા તેઉકાય અસંખ્ય ગુણ છે અને પૃથ્વીકાયાદિ પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ રાશિ જેટલા હેવા છતાં તેઉકાયમાં જે અસંખ્ય લોકાકાશ છે તેને કરતા પૃથ્વીકાયાદિમાં અસંખ્યની સંખ્યા મોટી–મોટી હોવાના કારણે તેઉકાયથી પૃથ્વી કાયમાં વિશેષાધિક, તેથી પણ અપૂકાયમા વિશેષાધિક, તેથી વાયુકામાં વિશેષાધિક જો જાણવા. વનસ્પતિકાયમાં તે સાધારણ વનસ્પતિકાયમાં અનંત જી હોવાના કારણે અનંત ગુણ જાણવા. ૬૦. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને જ માગ હોય છે તેથી મનેયેગી થડા હોય છે, જ્યારે વચન એગમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત છે ઉપરાંત પર્યાપ્ત અંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયને સમાવેશ થવાથી અસંખ્ય ગુણ થાય છે અને કાય ગમાં વનસ્પતિકાયના અનંત જીવેને સમાવેશ હેવાથી અનંત ગુણ થાય છે મતાંતરે મોયેગી કરતા વચનગી સંખ્યાત ગુણ કહ્યાં છે. કેમકે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કરતા પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિયાદિ છ સંખ્યાતગુણ છે, તેથી મનેગી કરતા વચનગીસંખ્યાત ગુણ થાય. * * ૬૧. પુરુષ કરતા સ્ત્રીઓ તીર્થચમાં ત્રણ ગુણને ત્રણ અધિક, મનુષ્યમાં સત્તાવીશ ગુણને સત્તાવીશ અધિક અને દેવામાં બત્રીશ ગુણીને બત્રીશ અધિક હોય છે તેથી પુરુષ કરતા સંખ્યાત ગુણ સ્ત્રી હોય છે. વનસ્પતિકાય નપુંસકવેદી હેવાથી સ્ત્રી કરતા નપુંસક અનંત ગુણ જાણવા. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ કષાયક જ્ઞાન માની સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની સભ્ય ક્રોધી વિશેષાધિક અવધિજ્ઞાની અસંખ્યગુણ માયી અતિસુતજ્ઞાની (પરસ્પર તુલ્ય) ' વિશેષાધિક લાભી વિર્ભાગજ્ઞાની અસંખ્યગુણ કેવળજ્ઞાની અનંતગુણ મતિ-બુત અજ્ઞાની (પરસ્પર તુલ્ય) અનંતગુણ ૬૨. સઘળા સકષાયી (ઉપશાંત મહાદિ ચાર ગુણસ્થાનક વતી સિવાયના સર્વ સંસારી) જેને હંમેશા ચારમાંથી કઈ પણ એક કષાયને ઉદય હોય છે તેથી આ બધા ચારે કષાયમાં વહેચાયેલ છે. વળી આ કષાયાદિ પ્રત્યેક અંતમુહૂર્ત પરાવર્તમાન થાય છે. આમાં માન કષાયના ઉદયના અંતમુહૂર્ત કરતા કોધ કષાયના ઉદયનું અંતમુહૂર્ત કંઇક મોટું છે. તેથી માયા કષાયના ઉદયનો કાળ અધિક છે. તેથી લભ કવાયના ઉદયને કાલ અધિક છે. આથી જ છે પણ માન કષાયના ઉદયવાળા કરતા ક્રોધ કષાયના ઉદયવાળા વિશેષાધિક, તેથી માયા કષાયના ઉદયવાળા જેવો વિશેષાધિક, તેથી લેભ કષાયના ઉદયવાળા જી વિશેષાધિક જાણવા. ૬૩. મનઃ પર્યવસાન તે પ્રમાદરહિત લબ્ધિધર સંયમીઓને જ હિય, તેથી સંખ્યાતા જ મન:પર્યવજ્ઞાની હોય એટલે સૌથી થોડા હોય છે. અવધિજ્ઞાન તે સમ્યગદષ્ટિ દેવ–નારકી તેમજ સમ્યગ્દષ્ટિ સંખ્યાતાયુષ્યવાળા કેટલાક મનુષ્ય તિર્યંચાને પણ હોય છે. અને તેની સંખ્યા અસંખ્યાતની હોવાથી મન:પર્યવજ્ઞાની કરતા અવધિજ્ઞાની અસંખ્યાતગુણ, અતિશ્રુતજ્ઞાન તે બધા અવધિજ્ઞાનીને તે હેય જ ઉપરાંતમાં અવધિજ્ઞાન રહિત સમ્યગદષ્ટિ મનુષ્ય તીર્થંચને પણ હોય છે. તેથી તે વિશેષાધિક થાય, આ મતિ-શ્રુતજ્ઞાનીઓ પરસ્પર તુલ્ય હોય છે કેમકે અતિજ્ઞાન જ્યારે હોય છે ત્યારે શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે કહ્યું છે કે, For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ जत्थ मइनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थ मइनाणं दो वि एयाइ अन्नुन्नमणुगया। -નંદિસૂત્ર જ્યાં મતિ જ્ઞાન છે. ત્યાં શ્રુતજ્ઞાન છે. જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે બંને પરસ્પર અનુગત છે, અતિશ્રુત જ્ઞાનીઓ કરતા પણ વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુણ છે, કેમકે તેના કરતા વિર્ભાગજ્ઞાની મિથ્યાષ્ટિ દેવાદિ અસંખ્યાતગુણ છે. તેના કરતા અનંતગુણ કેવળ જ્ઞાનીઓ છે, વિર્ભાગજ્ઞાની અસંખ્યાત જ છે. જ્યારે કેવળજ્ઞાનીમાં ભવસ્થ કેવળજ્ઞાની ઉપરાંત સિદ્ધોને પણ ગણતા અનંતા છે. તેથી વિર્ભાગજ્ઞાની કરતા કેવળજ્ઞાની અનંતગુણ છે. મતિ શ્રુત અજ્ઞાનીઓમાં વનસ્પતિકાયાદિ સર્વ મિથ્યાષ્ટિ જેને સમાવેશ થતો હોવાથી કેવળજ્ઞાની કરતા અનંતગુણ છે, મતિ અજ્ઞાની મૃત અજ્ઞાનીઓ પરસ્પર તુલ્ય છે. સંયમ | દર્શન ૫ સૂક્ષમ સંપરય સંયમી સૌથી થોડા અવધિદર્શની સૌથી છેડા પરિહાર વિશુદ્ધિ , સંખ્યાલગુણ ચક્ષુદર્શની અસંખ્ય ગુણ યથાખ્યાત સંયમી , કેવળદર્શની અનંતગુણ છેદેપસ્થાપનીય , , અચક્ષુદની સામાયિક , , દેશવિરતિવાળા અસંખ્યાતગુણ અવિરત છે અનંતગણું ૬૪. લપક શ્રેણિગત અને ઉપશમ શ્રેણિગત દશમા ગુણ સ્થાનક વતી છવો જ સૂકમ સં૫રાય સંયમી છે તેથી તે સૌથી થેડા કેમકે વધુમાં વધુ શતપૃથકૃત્વ જેટલા જ હોય છે, પરિહારવિશુદ્ધિ સહજ પૃથકત્વ જેટલા હોય છે તેથી તે સંખ્યાતગુણ છે. યથાખ્યાત ચારિત્રી કેટિપૃથફત હોવાના કારણે તેથી સંખ્યાતગુણ છે. છેદપસ્થાપનીય કેટીશતપૃથક્વ પ્રમાણ હોવાના કારણે તેથી સંખ્યાત ગુણ છે. સામાયિક ચારિત્રી કેટીસહસ્ત્રપૃથફત્વ હેવાના કારણે તેથી સંખ્યાત ગુણ છે. દેશવિરતિમાં અસંખ્ય તીચને સમાવેશ થતા હોવાથી For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ચારિત્રથી દેશવિરતિવાળા અસંખ્ય ગુણ છે અને અવિરતિમાં તે અનંતા મિથ્યાષ્ટિ જીવોને પણ સમાવેશ થતો હોવાથી દેશવિરતિવાળા કરતાં અવિરત જ અનંતગુણ છે. ૬૫. સમષ્ટિ દેવ નારકી બધા તથા કેટલાક સમ્યગૃષ્ટિ મનુષ્ય તીર્વચને જ અવધિદર્શન હેય છે તેથી અવધિદર્શની સૌથી થોડ, ચક્ષુદર્શનીમાં પર્યાપ્ત ચઉરિન્દ્રિય છે બધા તથા પર્યાપ્તા સંગ્રીઅસંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાષ્ટિ જેને પણ સમાવેશ થતા હોવાથી તેથી અસંખ્યાત ગુણ છે. તેના કરતા કેવળદર્શની અનંત ગુણ છે. કેમકે કેવળ દર્શનીમાં અનંતા સિદ્ધોને સમાવેશ કર્યો છે. તેના કરતા સર્વ છસ્થ સંસારી છે અચક્ષુદર્શની હોવાના કારણે અચક્ષુદર્શની અનંતગુણ છે. લેયા શુકલ લેશ્યાવાળા સૌથી થોડા અભવ્ય થોડા પ લેશ્યાવાળા સંખ્યાતગુણ ભવ્ય અનંતગુણ તેને લેશ્યાવાળા છે કાપત લેશ્યાવાળા અનંતગુણ નીલ વેશ્યાવાળા વિશેષાધિક કૃષ્ણ લેશ્યાવાળા , ૬૨. લાંતકથી અનુત્તર સુધીના સર્વ દેવને શુકલ લેશ્યા હોય છે. તથા કર્મભૂમિના સંખ્યાતાયુષ્યવાળા મનુષ્ય તીર્થમાં પણ કેટલાક ને શુકલ લેશ્યા હોય છે. આ જીવો પડ્યાદિ લેશ્યાવાળા જીવથી ઓછા હોવાથી સૌથી થડા શુકલ વેશ્યાવાળા જ છે. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મદેવેલેકના સર્વ દેવને તથા કેટલાક કર્મભૂમિના સંખ્યાતાયુષ્યવાળા પંચેન્દ્રિય તીર્થંચ મનુષ્યોને પત્ર લેશ્યા હોય છે, અને આ બધાની સમુદિત સંખ્યા શુકલ લેશ્યાવાળા છથી સંખ્યાત ગુણ છે For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રા-લાંતિકાદિદે કરતા સનસ્કુમારાદિ દેવ અસંખ્યાત ગુણ છે. કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં અલ્પ બહુવના મહાદંડકમાં લાંતકદેવથી જેથી નારકીમાં, તેથી બ્રહ્મદેવલોકમાં તેથી ત્રીજી નારકીમાં, તેથી મહેન્દ્ર દેવલોકમાં અને તેથી સનકુમાર દેવલોકમાં કમશઃ અસંખ્યાત ગુણ જી કહેલા છે. " तेभ्योऽपि लान्तककल्पे देवा असंख्येयगुणाः अतिबृहत्तमश्रेण्य संख्येयभागगतनभःप्रदेशराशिप्रमाणत्वातू, तेभ्योऽपि चतुर्थ्या पङ्कप्रभायां पृथिव्यां नैरयिका असंख्येयगुणाः, युक्तिः प्रागिव भावनीया, तेभ्योऽपि ब्रह्मलोककल्पे देवा असंख्येयगुणाः, युक्तिः प्रागुक्तैव, तेभ्योऽपि तृतीयस्यां वालुकाप्रभायां पृथिव्यां नैरयिका असंख्येयगुणाः, तेभ्योऽपि माहेन्द्रेकल्पे देवा असंख्येयगुणाः, तेभ्योऽपि सनत्कुमारकल्पे देवा असंख्येयगुणाः, युक्तिः सर्वत्रापि प्रागुक्तैव । –પ્રજ્ઞાપના ટીકા. - તેના કરતા અતિ બૃહત્તમ શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશ પ્રદેશની રાશિ જેટલા હોવાથી લાંતક દે અસંખ્ય ગુણ છે. તેનાથી ચોથી પ્રકપ્રભા પૃથ્વીના નારકે અસંખ્ય ગુણ છે, યુક્તિ પૂર્વની જેમ જાણવી, તેથી બ્રહ્મદેવ લોકના દેવે અસંખ્ય ગુણા છે યુક્તિ પૂર્વની કહ્યા મુજબ. તેથી ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નારકીઓ અસંખ્ય ગુણ તેથી મહેન્દ્ર દેવલોકમાં દેવ અસંખ્ય ગુણ છે તેથી સનકુમાર કપમાં દેવ અસંખ્ય ગુણ છે. બધે યુક્તિ પૂર્વમાં કહેલી જ છે. તે પછી શુકલ વેશ્યાવાળા છ કરતા પર્વ વેશ્યાવાળા જીવો અસંખ્યાતગુણ કેમ નહીં ? ' ઉ૦ – લાંતકાદિ દેવ કરતા સનકુમારાદિ દેવો અસંખ્યાતગુણ છે, તેથી જ દેવગતિમાં લેશ્યાનું અલ્પબહત્વ વિચારીએ તે શુકલ લેશ્યાથી પત્ર લેશ્યાવાળા જી અસંખ્યાતગુણ આવે, પણ અહીં તે સર્વ જેની અપેક્ષાએ અલ્પબદુત્વ વિચારાય છે અને શુકલ વેશ્યાવાળા દેવે કરતા શુકલ લેશ્યાવાળા તીર્ય અસંખ્યાતગુણ છે એટલું For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જ નહીં પણ પ લેશ્યાવાળા સનકુમારાદિ દેવ કરતા પણ અસંખ્યાતગુણ તીર્ય શુકલ લેશ્યામાં છે તેથી પ લેશ્યામાં સનકુમારાદિ દેવોની સંખ્યા ગ્રહણ કરે તે પણ પત્ર લેગ્યામાં અસંખ્યાતગુણ ન આવે, પરંતુ શુકલ લેશ્યાવાળા તીર્ય કરતા. પદ્મ લેશ્યાવાળા તીર્ય સંખ્યાતગુણ હોવાથી સંખ્યાતગુણ જ આવે. ___. अथ लान्तकादिदेवेभ्यः सनत्कुमारादिकल्पत्रयवासिनो देवा असवथातगुणाः ततः शुक्ललेश्येभ्यः पद्मलेश्या : असंख्येयगुणाः . प्राप्नुवन्ति कथ सङ्घयेयगुणा उक्ताः ?, उच्यते, इह जघन्यपदेऽप्यसंख्याताना सनत्कुमारादिकल्पत्रय गसिदेवेभ्योऽसंख्येयगुणानां पञ्चेन्द्रियतिरश्वां शुक्ललेल्या,, ततः पद्मलेश्याचिन्तायां सनत्कुमारादिदेवप्रक्षेपेऽप्यसंख्येयगुणत्व न भवति किं तु यदेव तिर्यग्पञ्चेन्द्रियापेक्षयैव संख्येय गुणत्व तदेवारतीति संख्येयगुणाः शुक्ललेश्येभ्य पद्मलेश्याः । -પ્રજ્ઞાપના ટીકા લાંતકાદિ દેવેથી સનકુમારાદિ ત્રણ દેવલોકમાં અસંખ્યગુણ છે તેથી શુકલ લેશ્યાવાળાથી પ વેશ્યાવાળા અસંખ્યગુણ થાય તે પછી સંખ્યાતગુણ કેમ કહ્યા? ઉત્તરમાં કહેવાય છે કે અહીં જઘન્ય પદે પણ અસંખ્યાત સનકુમારાદિ ક૫ત્રયવાસી દેવેથી અસંખ્યાતગુણ પંચેન્દ્રિયતિયને શુકલ લેશ્યા હોય છે, તેથી પદ્મલેશ્યાના વિચારમાં સનસ્કુમારાદિ દેવેની સંખ્યાને પ્રક્ષેપ કરીએ તે પણ અસંખ્યાતગુણપણું ન થાય, પરંતુ જે તીર્થંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ સંખ્યાતગુણપણું છે તે જ રહે છે. તેથી શુક્લ લેશ્યાવાળા કરતા પ વેશ્યાવાળા જીવો સંખ્યાતગુણ છે. * ટુંકમાં શુકલ લેશ્યાવાળા ને પલેશ્યામાં દેવો કરતા તીયાની સંખ્યા ઘણી વિશાલ છે તેથી તીયોની સંખ્યાની અપેક્ષાએ જ અલ્પ બહત્વ વિચારાય અને શુકલ લેશ્યાવાળા તીચો કરતા પદ્મ લેશ્યાવાળા તીર્ય સંખ્યાત ગુણ હેવાથી શુકલ વેશ્યાવાલા છ કરતા પર લેશ્યાવાલા છ સંખ્યાત ગુણ થાય છે. કર્મગ્રંથની ટીકામાં લાંતકાદિ દેવે કરતા સનસ્કુમારાદિ દેવે સંખ્યાત ગુણ છે માટે શુકલેશ્યાવાળા છો કરતા પલેશ્યાવાળા છ સંખ્યાતગુણ છે, એમ કહેલ છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ સ તેને લેશ્યામાં સંચાહ્નિી દેવ ગૌષમ ઈશાનના સર્વો ઢવા તથા કેટલાક ગનપતિયંતર ધ્રુવા તથા કેટલાક સખ્યાતાયુધ્ધવાલા ગર્ભજ પચે. તીય 'ચ-મનુષ્યના અને કેટલાક આદર પર્યો પ્તા પૃથ્વીકાય, અકાય, વનસ્પતિ કાયના સમાવેશ થતા દાવાથી પદ્મ વેશ્યાવાળા કરતા સખ્યાત ગુણ તેને લેશ્માવાલા જીવા છે અહીં પણ સનત્કુમારાદિ દેવે કરતા જ્યાતિષાદિ દેવા અસંખ્ય ગુણ હોવા છતાં પૂર્વોક્ત યુક્તિ મુજબ તીય ચ પચેન્દ્રિયમાં જ પદ્મ લેશ્યાવાળા તથા તેને લેશ્યાવાલાની વિશાળ સંખ્યા હેાવાથી તીય ચ પંચેન્દ્રિયોની અપેક્ષાએજ આ અલ્પ બહુત્વ વિચારાય અને તીય ચ પચેન્દ્રિયામાં પદ્મ લેશ્યાવાળા કરતા તેને લેશ્યાવાળા સખ્યાત ગુણુ છે તેથી અહીં પણ સર્વ જીવાની અપેક્ષાએ અપ બહુત્વમાં પદ્મ લેશ્યાવાળા જીવાથી તેજો લેશ્યાવાળા જીવે સખ્યાત ગુણુ છે. તેને લેશ્યાવાલા જીવા કરતા કાપાત વૈશ્યાવાલા જીવા અન ગુણ છે કેમકે તેમાં વનસ્પતિકાયના પણ સમાવેશ છે અને વનસ્પતિ કાયમાં જીવા અનંતા છે વનસ્પતિકાયને ત્રણે કાપાતાદિ વૈશ્યા હાય છે. કાપેાત લેશ્યાવાલા જીવાથી નીલ લેશ્યાવાલા અને કૃષ્ણ લેશ્યાવાલા જીવા ક્રમશઃ વિશેષાધિક વિશેષાધિક છે. ૬૭. અભવ્ય જીવો જઘન્ય યુક્ત અનંત જેટલા હેાવાથી ચેસ છે તેથી ભવ્ય જીવો ( મધ્યમ અન ંતાનંત) ૮ મે અનંતે હાવાથી અનત ગુણુ છે. * સમ્યકત્વ સાસ્વાદન સમ્યક્ત્વી સૌથી થાડા ઉપશમ 2 સખ્યાતગુણ મિશ્રષ્ટિ અસંખ્યાતગુણ ક્ષાયેાપથમિક સમ્યકત્વી ક્ષાયિક મિથ્યાદિ * અસ ખ્યાતનુષુ મન તગણુ સન્ની સૌથી થાડા અન તણુ *ગી અસ ફ્રી આહારી, અણાહારી સૌથી ચેડા આહારી અસ For Personal & Private Use Only J તા ' Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૮. સાસ્વાદન સમ્યકત્વી થોડા છે કેમકે ઉપશમ સમ્યફવથી પડતા કેટલાક જીવોને જ હોય છે, તેથી ઉપશમ સમ્યકત્વી સંખ્યાત ગુણ છે. ઉપશમ સમ્યફથી મિશ્ર દષ્ટિ અસંખ્યાતગુણ છે, ઉપશમ સમ્યક્ત્વ તે ત્રણ કરણ કરીને અનાદિ મિથ્યાદષ્ટિ જીવો અથવા મેહનીયની ૨૮ માંથી પ્રથમ ગુણઠાણે સમક્તિ મેહનીય, મિશ્ર મેહનીયની ઉદ્દવલના થયા પછી ર૬ ની સત્તાવાળા છ તથા ઉપશમ શ્રેણિ વખતે જ પમાય છે. જયારે મિશ્ર સમ્યક્ત્વ તે ક્ષાપશમ સમ્યકત્વથી તથા મિત્રની સત્તાવાળા મિથ્યાદષ્ટિ જીવે પણ પામે છે, તેથી ઉપશમ સમ્યકવી કરતા મિશ્રદષ્ટિ જીવે અસંખ્યાતગુણ સંભવે છે, તથા મિશ્રને કાળ અંતમુહૂર્ત છે જ્યારે ક્ષયોપશમ સમ્યકત્વને કાળ તે ૬૬ સાગરેપમ છે તેથી મિશ્ર કરતા ક્ષાપશમ સમ્યગદષ્ટિ અસંખ્ય ગુણ હોય છે. અને ક્ષાયિક સમકિતમાં સિદ્ધો ગણ્યા હોવાથી અનંતા છ ક્ષાયિક સમ્યગ્રદષ્ટિ છે. તેથી ક્ષપશમિક સભ્યદષ્ટિ કરતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અનંતગુણ છે, તેથી પણ મિથ્યાષ્ટિ છે અનતગુણ છે કેમકે વનસ્પતિના છ સિદ્ધ કરતા અનંતગુણ છે અને તેઓ મિથ્યાષ્ટિ છે. ૬૯ સંજ્ઞીમાં સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય તીચ અને બધા દેવ નારકીને જ માત્ર સમાવેશ છે તેથી અસંખ્યાત છ હોવા છતાં અસંસી કરતાં થોડા છે અને અસંગી જેમાં તે અનંત વનસ્પતિકાયને સમાવેશ હેવાથી અનંતગુણ છે. ૭૦. વિગ્રહગતિમાં રહેલા સંસારી છે, વળી કેવળી સમુદ્દઘાતમાં ૩ જા ૪ થી ૫ મા સમયે રહેલા છ તથા અગિ કેવળીઓ અને સિદ્ધો અણાહારી છે, બાકીના બધા સંસારી જી આહારી છે. આમાં કેવળી સમુદ્દઘાતમાં રહેલા તથા અાગી કેવળીના છે તે સંખ્યાતા માત્ર ક છે જ્યારે સિદ્ધો અને વિગ્રહ ગતિમાં જીવે અનંતા છે, વિગ્રહ મંતિમાં હંમેશા પ્રત્યેક નિગોદના અસંખ્યાતમાં ભાગ જેટલા અનંતા જ હોય છે. સિદ્ધોના જીવ તે એક નિગેહના અનંતમાં ભાગ જેટલા જ હોય છે, છતા વિગ્રહ ગતિના છ કરતા નિમેદના છ અસંખ્યગુણ છે, આથી અણહારી કરતા આહારી અસંખ્ય ગુણ છે પણ અનંતગુણ નહીં. માણાસ્થાનનું વિવરણ સંપૂર્ણ. . . ' For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ગુણસ્થાનક ગુણસ્થાનક | જીવસ્થાનક | ગ | ઉપગે લેશ્યા મિથ્યાષ્ટિ { આહારક-૨ | ત્રણ અજ્ઞાન, | સર્વ વિના ૧૩ . બે દશન. સાસ્વાદન મિશ્રષ્ટિ ૬ કરણ અપર્યાપ્ત + પર્યા. સંજ્ઞી પશે. પર્યાપ્તા સંજ્ઞી | ૪ મનના, ૪] ૩ જ્ઞાન-અજ્ઞાન]. પંચેન્દ્રિ વચનના, ઔદા મિશ્ર, ત્રણ દર્શન. રિક, વિક્રિય કાયાગ=૧૦ | પતા આહારક-૨ અપર્યાપ્ત સંરૂરી | વિના ૧૩ અવિરત સમ્યગદષ્ટિ દેશવિરતિ, ( ૭૫ પ્રમત્ત યતિ પર્યાપ્ત સંસી ૪ મનના, ૪ પંચેન્દ્રિય વચનના, ઔદા. કાયયોગ, વિક્રિય ૨-(૧૧) ઉપરના ૧૧+ આહારક ૨ | ત્રણ દર્શન. –(૧૩) , ૪ મનના, ૪ વચનના, ઔદા. વિઝિય, આહા.| કાગ=૧૧] અપ્રમત્ત યતિ A ૯ol For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ S ૮૪ ... શુકલ ગુણસ્થાનકે | અવસ્થાને કે 1 ચોગ | ઉપયોગ લેશ્યા ચિરણ ] પર્યાપ્તા | | ૪ મનના, ૪૪ જ્ઞાન, સંજ્ઞી પંચેન્દ્રિય વચનના, ઔદા. ત્રણ દર્શન. વેશ્યા I | કાગ - ૧ અનિવૃતિકરણ સૂફીસંપરાય ઉપશાંત મેહ ક્ષણ મોહ સગી કેવલી | ૨ મનના, ૨ | કેવળ જ્ઞાન, વંચનના, ઔદા-1 કેવળ દર્શન. રિક-૨,કાર્પણ DD - ૮૨ ==૭* અગી કેવલી | અલેશો | અાગી, ૭૧. ગુણસ્થાનકેના અહીં ટુંકા નામ લખ્યા છે. વિસ્તૃત નામ બીજા કર્મગ્રંથલાં ગુણસ્થાનકના વર્ણનમાં આપેલા છે. ' ૭૨. અપર્યાપ્તા સૂક્ષમ એકેન્દ્રિય જીવને સાસ્વાદને ભાવ હોતે નથી જે પૂર્વે જણાવી ગયા છીએ. બાકીના છ અપર્યાપ્તામાં પૂર્વભવસ્થ સાસ્વાદન હોય છે. જ્યારે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને ઉપશમ. સમકિતના અંતકાળમાં અનંતાનુબંધિને ઉદય થતા સાસ્વાદન ગુણસ્થાનક. * આવે છે. . . -- ૭૩. મિદષ્ટિ જીવ કાળ કરતે નથી તેથી “સંજ્ઞી પંચેન્દ્રિય પ્તા ” આ એક જ જીવસ્થાનક ત્રીજા ગુણઠણે હોય છે. , . . ૩ ૭૪. મુખ્યતયાએ પર્યાપ્ત સંસી પરેન્દ્રિય જીવને જ સમ્યફલાદિ ગણા સ્થાનકે હેય છે તેથી આ ગુણસ્થામાં “પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય. અનિક” કહ્યું છે. ઉપરાંતમાં સમ્યગદષ્ટિ છવકાળ કરીને પરલોકમાં એ જ શું અસ્થાનક લઈને જાય છે તેથી જ્યતાની પંચેન્દ્રિયને For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પણું 8 શું ગુણરથાનક હોય છે. અહીં (૪થા કર્મગ્રંશમાં) અપર્યાપ્તા એટલે કરણ અપર્યાપ્ત જ સમજવાના છે, (લબ્ધિ પર્યાપ્ત). . ૭૫. દેશવિરતિ આદિ ગુણસ્થાનક ભવાંતરમાં સાથે લઈ જવાતા નથી. તેથી તેમાં “પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય” એક જ જીવ સ્થાનક હોય છે. , ૭૬. આહારક શરીર ૬ ઠ્ઠા ૭ મા ગુણસ્થાનકે જ હોય છે. તેથી આહારક અને આહારકમિશ્ર કાગ વિના ૧૩ ગ, ૧૩, રજે ને કથે ગુણસ્થાનકે હોય છે. - ૭૭. ત્રીજા ગુણસ્થાનકે કાળ કરે નહીં તેથી અપર્યાપ્તા અવસ્થામાં ૩જુ ગુણસ્થાનક ન હોય એટલે અપર્યાપ્તાવસ્થાનાં ત્રણ એગો (દારિક મિશ્ર, વક્રિય મિશ્ર, કામણ) પણ નીકળી જવાથી ૧૦ ગ રહ્યા, ત્રીજા ગુણઠાણે “ક્રિય મિશ્ર ગ” કેમ નથી લીધો તેને ખુલાસો પૂર્વે કર્યો છે. ૭૮. પાંચમાં ગુણસ્થાનકે ઉત્તર ક્રિય પ્રારંભ કરતા વૈક્રિય મિશ્ર પણ હોય છે તેથી તે ચેગ ત્રીજા ગુણસ્થાનક કરતાં વચ્ચે. ૭૯ છઠ્ઠ ગુણસ્થાનકે આહારક શરીર કરી શકાતું હોવાથી આહારક, આહારક મિશ્ર એમ બે યોગ વધ્યા. ૮૦. સાતમાં ગુણઠાણે લબ્ધિ ફેરવે નહિ તેથી ઉક્રિય કે આહારક શરીરને પ્રારંભ ન કરે પણ પૂર્વે કરેલ હોય તે રહી શકે છે તેથી વૈક્રિય મિશ્ર અને આંહારક મિશ્રા નીકળી ગયા પણ વૈક્રિય અને આહારક રહ્યા. ૮૧. આઠમાં આદિ ગુણઠાણે વૈક્રિય કે આહારક શરીર હતું નથી તેથી ક્રિય કે આહારક ગ ન હોય. ૮૨. તેરમાં ગુણઠાણે કેવળજ્ઞાની હોવાથી અસત્ય અને સત્યાસત્ય મને તથા તેજ બને વચન ગ નીકળી જાય, પણ કેવળી સમુદુઘાતમાં કેવળ જ્ઞાનીને ઔદારિક મિશ અને કાર્પણ કાગ હોય છે તેથી તે બે વિધ્યા. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ . ૮૩. ચૌદમે અગી હોવાથી એક પણ યોગ ન હોય. ૮૪, ત્રીજા ગુણઠાણે જ્ઞાન અજ્ઞાનથી મિશ્રિત છે તથા જ્ઞાનની અપેક્ષાએ અવધિ દર્શન ૩જા ગુણઠાણે લીધું છે. " અવધિ દર્શન કર્મગ્રંથકારેએ ૪ થા ગુણઠાણાથી સ્વીકાર્યું છે. તેથી ૪ થી ૫ માં ગુણઠાણે ૬ ઉપગ “મન:પર્યવ જ્ઞાન” સંયમીને જ હોય છે. તેથી છઠ્ઠા થી બારમાં સુધી ૭ ઉપયોગ અને કેવળજ્ઞાન, કેવલ દર્શન વખતે છાઘસ્થિક જ્ઞાન દર્શન દેતા નથી તેથી ૧૩માં ૧૪માં ગુણઠાણે બે ઉપગ હેય. ગુણસ્થાનકે બંધાદિ ગુણસ્થાનક બંધ | ઉદય | ઉદીરણ | સત્તા . = = = = = = = = = ૯ = ૮ ૮િ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮૫. ગુણસ્થાનકે અધાદિની વિસ્તૃત સમજણ જીવસ્થાનકે અધાદિના પ્રસગે આપી છે ત્યાંથી જાણી લેવી. પૃ. ૩૪, ૩૫. ગુણુ મૂળબંધ હેતુ ઉત્તરબંધ હેતુ * " ૪ ७ . ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૪ ૩ 3 ૩ m ગુણસ્થાનકે અધહેતુ ક ૫૫ ૫૦ ૪૩ ૪૬ ૩૯ ૨૪ ૨૨ ૧૬ ૧૦ વિગત આહારક ૨ વિના સવે મિથ્યાત્વ ૫ વિના અન’તા. ૪, આદા. મિશ્ર વૈક્રિય. મિશ્ર, કાણુ વિના આદા. મિશ્ર, વૈક્રિય મિશ્ર, કામણુ વધે અપ્રત્યા.-૪, એદા. મિશ્ર, કાણુ, ત્રસની અવિરતિ વિના ૧૧ અવિરતિ તથા પ્રત્યા.-૪ સિવાય ૨૪ + આહારકર આહારક મિશ્ર, વૈક્રિય મિશ્રવિના આહારક, વૈક્રિય વિના હાસ્યાદિ વિના વેદ-૩ તથા સંજવલન ૩ વિના સજવલન લેાભ વિના અસત્ય તથા સત્યાસત્ય વચનયાગ, તથા અસત્ય તથા સત્યાસત્ય મનાયેાગ વિના તથા. એન્ના. મિશ્ર તથા કામણુ વધે. અયેાગી For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૪. કમબંધના મૂળ હેતુ છે. મિથ્યા અવિરતિ, કષાય, ગ– મિથ્યાત્વના ૫ ભેદ છે. અવિરતિના ૧૨ ) . કષાયના ૨૫ છે છે રોગના ૧૫ » કુલ ૫૭ આનું વિવેચન પ્રથમ કર્મગ્રંથમાં કરેલ છે. (પદાર્થ પ્રકાશ ભાગ ૩જે પૂ. રથી ૫) પ્રથમ ગુણસ્થાનક સુધી જ મિથ્યાત્વ હેવાથી પ્રથમ ગુણસ્થાનકે મૂળબંધ હેતુ ૪ રજા ગુણ થી પાંચમી ગુણ સુધી મૂળ-બંધહેતુ ત્રણ જ. અવિરતિ જવાથી છઠ્ઠા ગુણ થી ૨, તથા દશમાં ગુણ. સુધીજ કષાય હોવાથી ૧૧ માં ગુણ. થી ૧ માત્ર યોગ રહે ચૌદમે ચોગ પણ ન હોવાથી બંધ હેતુ નથી તેથી કર્મ બંધ પણ નથી, છે - નીચેની હકિકત ધ્યાનમાં લેવાથી ચૌદ ગુણસ્થાનકમાં ઉત્તર બંધ હેતુઓને પણ ખ્યાલ આવી જશે. (૧). પાંચ મિથ્યાત્વ ૧લા ગુણસ્થાનક સુધી જ હેય છે. (૨) ત્રસકાયની વિરતિ પમાં ગુણ સ્થાનકથી હોય છે. જ્યારે બાકી બધી જ વિરતિ ૬ ઠ્ઠા ગુણસ્થાનકથી હોય છે. દ (૩) અનંતાનુબંધિ કષાય રજા ગુણસ્થાનક સુધી, અપ્રત્યાખ્યાનીય કષાય, ૪થા ગુણ. સુધી, પ્રત્યાખ્યાનીય કષાય ૫ માં ગુણ સુધી, સંજવલન, કષાય-૩-નવમામાં ગુણ સુધી તથા સંજવલન લેભ ૧૦ માં ગુણસ્થાનક સુધી હેય છે. હાસ્યાદિ આઠમા તથા વેદ ૩-નવમાં ગુણ સુધી હોય છે. () ગની સંખ્યા પૂર્વેના કોઠામાં જ આપેલ છે. આટલી વસ્તુ ખ્યાલમાં લેતા ગુણસ્થાનકે ઉત્તર બંધહેતુની સંખ્યા આપોઆપ સમજાઈ જશે. દે, 1 સામાનતા અનંતાનુબધિ કષાયને ઉદય રજા ગુણસ્થાનક વિધી બતાવેલ છે. પણ ચેથા ગુણસ્થાનકે અનંતાનુબંધિ કષાયને સત્તામાંથી સર્વ ક્ષય કર્યો પછી મિથ્યાત્વને ઉદય થતા પ્રથમ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૭-૮૮ ગુણસ્થાનકે આવતા જીવને ત્યાન બહાતા અનંતાનુબંધિને ઉદય બધારિકા વીત્યાબાદ: થતા વાળી આવ્ય અને પ્રથમ ગુણસ્થાનકે પણ એક આવલિકા સુધી ચાનતા-બધિ કામને ઉદય હોતું નથી. આ હકિકત આગળ ગુણસ્થાનકે બંધ હેતુના ભાગમાં બતાવાશે. કઈ કઈ પ્રકૃતિઓ કયા કયા (બંધ) હેતુથી બંધાય • પ્રકૃતિ : - પ્રત્યય , સાતવેદનીય ચાર બંધહેતુ પ્રત્યયી. નરક, જાતિ, સ્થાવર,આતપ, નપુ. વેદ,મિથ્યાત્વ મેહ–સેવા || મિથ્યાત્વ પ્રત્યયી. હુંડ–(૧૬) તીર્યચ ૩, થિણદ્ધિ ૩, દુભગ ૩, અનંતા ૪, બાકીના સંઘયણ ૫ | મધ્યમ સંસ્થાન છે, અશુભખગતિ, 1 મિથ્યાત્વને અવિરતિ પ્રત્યયી. સ્ત્રીવેદ, નચત્ર, ઉદ્યોત, ઔદા ૨, મનુષ્ય-૩, અપ્રત્યા ૪(૩૫) આહારક-૨ સંયમ પ્રત્યયી. જિન નામ કર્મ સમ્યકત્વ પ્રત્યયી. ' શેષ ૬૫ પ્રકૃતિ " - | મિથ્યાત્વ, અવિરતિ, કષાય પ્રત્યયી. ૮૭. સોળ પ્રકૃતિઓ મિથ્યાવેજ બંધાય છે. જો કે અહીં એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકે અવિરતિ, કષાય અને ત્યાગ પણ છે તેથી સેળના બંધમાં ૧લા ગુણઠાણે ચારે કારણે છે. પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનકે આ પ્રકૃતિએ બંધાય છે પછી આ પ્રવૃતિઓ બંધાતી નથી તેથી મિથ્યાત્વ જ આ સેલ પ્રકૃતિના બંધમાં પ્રધાન કારણ છે.. બાકીના ત્રણ હેતુઓ ગૌણ છે. इह यासा कर्मस्तवे-नरयतिग ३ जाइ ४: थावरचउ ४ हुंडा १ऽक्व ૨ શિષદુ ? ન 8િ શાહ નો ( ૪) નિ જાથાના For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ नरक त्रिका दिषोडशप्रकृतीनां मिथ्यादृष्टावन्त उक्तस्ता मिथ्यात्वप्रत्ययाः भवन्तीत्यर्थः । तद्भावे बध्यन्ते तदभावे तूत्तरत्र सास्वादनादिषु न बध्यन्ते इत्यन्वयव्यतिरेकाभ्यां मिथ्यात्वमेवासां प्रधानं कारणम्, शेषप्रत्ययत्रयं तु गौणमिति । [ચતુર્થ ક ગ્રંથ ગા. ૫૩ ની ટીકા] " અહી' ક`સ્તવમાં જે નિવૃત્તિપર્....સોઢુંતો ( ગા-૪) "ગાથાવયવથી નરકત્રિકાદિ સાલ પ્રકૃતિઓના મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે અંત કહ્યો છે તે મિથ્યાત્વ પ્રત્યયી છે. તેના (મિથ્યાત્વના) ભાવમાં અધાય છે અને તેના અભાવમાં ઉત્તરત્ર સાસ્વાદનાદિ ગુણસ્થાને બધાતી નથી. આમ અન્વયને વ્યતિરેક વડે મિથ્યાત્વ જ આમાં પ્રધાન કારણ છે. બાકીના ત્રણ હેતુઓ ગૌણ છે. આજ રીતે તીય ઇંચ ૩ આદિ ૩૫ પ્રકૃતિના ખંધમાં પણ મિથ્યાત્વ અવિરતિ પ્રધાન કારણ છે બાકીના એ કારણેા ગૌણ છે તેમજ ૬૫ પ્રકૃતિના ખધમાં પણ ચાળ ગૌણુ કારણ છે. આહારક-૨ સયમ નિમિત્તે તથા તીથર નામકમાં સમ્યકત્વ નિમિત્તે મધાય છે. “સમ્ભાયુળ નિમિત્ત સ્થિયરÅનમેળ બાર'' (બૃહદ્નાતક ગા—૪૫) સમ્યક્ત્વ ગુણુના નિમિત્તે તીર્થંકર નામકમ તથા સયમ નિમિત્તે આહારક-ર બંધાય છે. ૮૮. સપ્તતિકા ભાષ્યમાં સાલ પ્રકૃતિ ચતુઃપ્રત્યયી, પાંત્રીશ પ્રકૃતિએ ચતુ પ્રત્યયી, ત્રિપ્રત્યયી, પાંસઠ પ્રકૃતિ, ચતુઃપ્રત્યયી, ત્રિપ્રત્યયી, દ્વિપ્રત્યયી અને સાતવેદનીય ચતુઃપ્રત્યયી ત્રિપ્રત્યયી દ્વિપ્રત્યયી અને એક પ્રત્યયી કહી છે. પ્રથમ ગુણસ્થાનકે જ સાળ પ્રકૃતિ ખંધાય છે અને પ્રથમ ગુણસ્થાનકે ચારે અંધ હેતુ હાવાથી સેલ પ્રકૃતિ ચતુઃ પ્રત્યયી છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પાંત્રીશ પ્રકૃતિએ પહેલા ગુણઠાણે ચારે કારણુથી બંધાય છે માટે ત્યાં ચતુઃ પ્રત્યયી બીજાથી પાંચમા ગુણસ્થાનક સુધી (જે જે જ્યાં બંધાય છે ત્યાં) મિથ્યાત્વ ન હોવાથી ત્રિપ્રત્યયી છે. તેવી જ રીતે ૬૫ પ્રકૃતિઓ પ્રથમ ગુણઠાણે ચારે કારણે બંધાતી હેવાથી ચતુ પ્રત્યયી, બીજાથી પાંચ સુધી મિથ્યાત્વ સિવાય ત્રિપ્રત્યયી, ૬ થી ૧૦ ગુણ સ્થાનક સુધી (જે જે જ્યાં જ્યાં બંધાય છે ત્યાં) મિથ્યાત્વ અને અવિરતિ સિવાય દ્વિપ્રત્યયી છે, અને સાતવેદનીય પ્રથમ ગુણસ્થાનકે ચારે બંધ હેતુ હોવાથી ચતુઃ પ્રત્યયી, બે થી પાંચ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વ સિવાય ત્રિપ્રત્યયીકી, છ થી દશ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વ અને અવિરતિ સિવાય દ્ધિપ્રત્યયી અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી એક માત્ર જ બંધ હેતુ હોવાથી એક પ્રત્યયી છે. કર્મગ્રંથ અને સપ્તતિકા ભાષ્ય આ બન્નેની માન્યતામાં મતાંતર નથી, પરંતુ માત્ર વિવક્ષા લે છે કેમકે કર્મગ્રંથમાં જે પ્રત્યય (બંધહેતુ) હોય ત્યારે જે જે પ્રકૃતિએને બંધ થાય છે અને ન હોય ત્યારે બંધ થતું નથી તેજ પ્રત્યયને મુખ્ય તરીકે ગણને તેની વિવક્ષા કરી. છે અને બાકીના પ્રત્યય (બંધહેતુ) હોવા છતા ગૌણ કરીને તેની જુદી વિવેક્ષા નથી કરી, જ્યારે સપ્તતિકા ભાષ્યમાં પ્રધાન ગણપણાની વિવક્ષા કર્યા વિના જ જ્યાં જે જે પ્રકૃતિઓના જેટલા જેટલા પ્રત્યયે હતા તેટલા તેટલા પ્રત્યે ત્યાં જણાવ્યા છે આથી આમાં મતાંતર નથી પણ માત્ર વિવક્ષા ભેદ જ છે. तदेव यस्य प्रत्ययसद्धावे यासां बन्धोऽसद्भावे च न बन्धः स एव प्रत्ययस्तासां प्रधान कारणमिति विवक्ष्यते, शेषास्तु प्रत्यया यथायोग सन्तीऽपि गौणत्वान्न विवक्ष्यन्ते इत्यत्र गाथायां सूत्रकृदाशयः । अस्माभिस्तु प्रधानाप्रधानत्वाविवक्षया यत्र यासां प्रकृतिनां यावन्तः प्रत्ययाः सम्भवन्ति ते तत्र तासां बन्धे सामान्येनात्र सर्वेऽप्युपाददिरे । (સપ્તતિક ભાષ્ય ગા-૩ ની ટીકા), For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ આમ જેના પ્રત્યાયના સદ્દભાવમાં જે પ્રકૃતિએના બંધ છે અને અસદ્દભાવમાં બંધ નથી તે જ પ્રત્યયને. તેમાં પ્રધાન કારણ તરીકે વિવક્ષા કરાઈ છે અને બાકીના પ્રત્યય યથાયોગ્ય હોવા છતાં ગૌણ હેવાના કારણે વિવક્ષા કરી નથી એ સૂત્રકાર (કર્મગ્રંથ-શતક વિગેરેના) ના અભિપ્રાય છે. અમે તો પ્રધાન ગૌણની વિવક્ષા કર્યા વિના જ્યાં જે જે પ્રકૃતિઓના બંધમાં જેટલા જેટલા પ્રત્યય છે ત્યાં ત્યાં તેઓના બંધમાં સામાન્યથી તે બધા જ પ્રત્યયને સ્વીકાર્યા છે (એટલું જ નહીં પણ શતક ગ્રંથમાં પણ આ વાત સ્વીકારાઈ છે.) - ચૌદ ગુણસ્થાનકે અલ્પબદુત્વ ૮૯ ગુણસ્થાનક | અલબહુત્વ | હેતુ ઉપશાંત મહા સૌથી થડા | અહીં એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી ૫૪ જીવ હોય. શ્રી મેહ | સંખ્યાત ગુણ | એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી ૧૦૮ હેય. સૂક્ષમ સંપરાય | વિશેષાધિક એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી ૧૬૨ હોય. (અહીં બધે પૂર્વ પ્રવિણ શત પૃથકત્વ હોય. સગી કેવલી સંખ્યાત ગુણ ! કેટિપૃથવ હેય. અઝમતે તિ કેટિ સહસ્ત્ર પૃથક્રવ હોય. પણ ઘણે કાળ તથા ઘણાને હેય અસંખ્યાત ગુણ | અસંખ્ય પંચે. તિર્યંચ પણ હોય ' , | ચારે ગતિમાં હેય. સાહાહન | For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ગુણુસ્થાનક મિશ્ર અવિરત સમ્યગ્દષ્ટિ અયેાગી મિથ્યાષ્ટિ અહપબહેને અસ ખ્યાત જીજી 199 અનત શુષુ ی 99 ફાળ વધારે છે તથા લા, થા ગુણસ્થાનથી ખાવી શકે છે. ચારે ગતિમાં ઘણા હોય છે. અનંતા સિદ્ધોને પણુ ગણ્યા છે. વનસ્પતિના જીવા સિદ્ધોથી પણ અનતગુણ છે તેથી ૮૯. અહી* ઉત્કૃષ્ટની અપેક્ષાએ ઉપશાંતમેાહથી ક્ષીણમાહ સંખ્યાતગુણુ કહ્યા છે એટલે કે ઉપશાંતમાહ ગુરુસ્થાનકે ઉત્કૃષ્ટથી જીવાની સખ્યા જે હાય તેના કરતા ક્ષીણમેહ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી જીવાની સખ્યા સંખ્યાતગુણુ છે, બાકી કયારેક ક્ષીણમાહ ગુણુ સ્થાનકે જધન્ય કે મધ્યમ સ ંખ્યા હાય અને ઉપશાંતમાહ ગુણસ્થાનકે મધ્યમ કે ઉત્કૃષ્ટ સંખ્યા હાય ત્યારે ઉપશાંતમાહ ગુણસ્થાનકે ક્ષીણ માહ ગુણસ્થાનકથી વધારે જીવા પણ હાઇ શકે છે. સીંગ સુક્ષ્મસ’પરાય અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ આ ત્રણ ગુણુસ્થાનકા ક્ષપકશ્રેણી. તથા ઉપશમ શ્રેણી અનેમાં હાય છે. તેથી બને શ્રેણીનાં જીવાની સમંતિ સખ્યા ક્ષીણમાહથી વિશેષાધિક થઈ શકે કેમકે ક્ષીણમાહ ગુણસ્થાનક તા માત્ર ક્ષેપક શ્રેણીમાં જ હૈઈ શકે છે અહી પણ ઉત્કૃષ્ટની અપેક્ષાએ સમજવાનુ છે. ખાદી કયારેક તે ક્ષીણુમાહ કે ઉપશાંત માહમાં આનાથી વધુ વેર પણું હામ વળી ત્રણે ગુણસ્થાનકે થવાની ઉત્કૃષ્ટ સખ્યા પરસ્પર તુલ્મ હાય છે. આજ રીતે સાસ્વાદને પણ ઉત્કૃષ્ટની અપેક્ષાએ દેશવિરતિથી અસંખ્ય શુ! - જાણવા For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૮. ભાવ | વિશિષ્ટ હેતુઓ વડે અથવા સ્વતઃ છનું કર્મના ઉપશમાદિ દ્વારા તે તે રૂપે થવું તે ભાવ-ભાવ કુલ પાંચ પ્રકારના છે. ' (૧) ઔપશમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાશમિક () ઓયિક (૫) પારિણામિક. પાંચે ભાવેના સંયોગથી ઉત્પન્ન થતે છઠ્ઠો સાન્સિપાતિક ભાવ છે. (૧) ઓપશામિક ભાવ – મેહનીય કર્મોના સર્વ ઉપશ મથી એટલે કે વિપાક તથા પ્રદેશ બંને પ્રકારના ઉદયના વિઝંભથી ( નિધથી) તે જીવને ભાવ (પરિણામ) તે ઔપશમિક ભાવ આ બે પ્રકારે હેય છે. (અ) સમ્યકત્વ:–દર્શન મેહનીય કર્મના ઉપશમથી એટલે કે વિપાકેદય તથા પ્રદેશ ઉદય બંને પ્રકારના ઉદય વિઝંભથી ઉત્પન્ન થતે સમ્યકત્વને પરિણામ તે ઉપશમ સમ્યકત્વ. ' પ્રથમ સમ્યકત્પાદ વખતે આ સમ્યફ હેય છે તથા ફરી પામેલ ઉપશમ શ્રેણીમાં પણ આ સમ્યક્ત્વ હોય છે. - (બ) ચારિત્ર - ચારિત્ર મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ શ્રેણીમાં પ્રગટ થતું ઉપશમ ચારિત્ર, મેહનીય કર્મને જ ઉપશમ થાય છે, બીજા કને ઉપશમ થતું નથી. (૨) ક્ષાયિક ભાવ? – કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થત ભાવ. આ ભાવ નવ પ્રકારે છે. કેવળજ્ઞાન, કેવળદન, દાનાદિ પાંચલબ્ધિ (દાન-લાભ-ભેગ ઉપભોગ-વર્ય) ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કેવળ જ્ઞાનાવરણના સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળ દર્શનાવરણના , , કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે અંતરાય કર્મના છે , પાંચ પ્રકારની લબ્ધિ ઉત્પન્ન થાય છે. દર્શનમોહનીયના ) , ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. ચારિત્ર મેહનીયના , , ક્ષાયિક ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) ઉત્પન્ન થાય છે.. - (૩) ક્ષાયોપથમિક ભાવ? કર્મના ક્ષેપશમથી ઉત્પન્ન થત ભાવ તે ક્ષાપશમિક ભાવ. ક્ષારોપથમિક ભાવ ૧૮ પ્રકારે છે. કેવળ–૨ સિવાયના ૧૦ ઉપગ પાંચ લબ્ધિ, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ........ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય ! ત્રણ દર્શન દર્શનાવરણ ) પાંચ લબ્ધિ અંતરાય છે સમ્યકત્વ દર્શનમોહનીય છે દેશવિરિત-અપ્રત્યાખ્યાન કષાય મિહનીય કર્મના સર્વવિરતિ પ્રત્યાખ્યાનય , , ' છે. ક્ષાયિક ભાવમાં પાંચ લબ્ધિ છે તે અંતરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ છે. જ્યારે અહીં અંતરાયકર્મના પશમથી ઉત્પન્ન થમ્બ છે તેવી જ રીતે સમ્યકત્વ અને વિરતિમાં પણ જાણવું. ક્ષાપશમિક ભાવની અને ક્ષાયિક ભાવની તે તે વસ્તુઓમાં ફેર હોય છે. ક્ષાપશમિક ભાવ ચાર ઘાંતિ કર્મ વિષયક જ હોય છે. સાયિક ભાવના જ્ઞાન-દર્શન દાનાદિ લબ્ધિ સમ્યકત્વ અને ચારિત્ર એક સરખા જ હોય છે જ્યારે ક્ષયે પશમની તરતમાતાને કારણે પક્ષમભાવના જ્ઞાનાદિમાં તરતમતા હોય છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ . () થયિક ભાવ - શુભ અશુભ કર્મપ્રકૃતિના ઉદયથી ઉત્પન્ન થ ભાવ (રિણામ) તે ઔયક ભાવ. ઔદશિક ભાવના ૨૧ ભેદ છે. , [, ૩ મિથ્યાત્વ, અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, ઇ વેશ્યા, ચાર કષાય, થાગતિ, ત્રણ વેદ....(૨૧) ' ૦ અજ્ઞાન અને મિથ્યાત્વઃ-મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી થાય છે. અસિદ્ધવ . - આઠ પ્રકારના કર્મના ઉદયથી થાય છે. અસંયમ, ચાર કષાય, ત્રણ વેદઃ - ચારિત્ર મેહનીય , , ચાર ગતિ – ગતિનામ કર્મના , , , છે વેશ્યા :- મેહનીય કર્મના અથવા ત્રણ ગજનક : ‘કમના ઉદયથી અથવા આઠ કર્મના ઉદયથી થાય છે: *: * કેટલાક તેની ઉત્પત્તિ કવાયથી માને છે. તેના મતે મેહનીય ર્મના ઉદયથી વેશ્યા થાય છે. - કેટલાક વેશ્યા કેગના પરિણામ રૂપ માને છે તેના મતે ત્રણે કાગના જનક કર્મના ઉદયથી હૈયા થાય છે. જ કેટલાક વેશ્યાને આઠે કર્મના પરિણામરૂપ માને છે તેના મતે આઠે કર્મના ઉદયથી વેશ્યા ઉત્પન્ન થાય છે. . ચતુર્થ કર્મગ્રંથ ગા-૬૬ ની ટીકામાં કહ્યું છે. ... ."लेश्यास्तु येषां मते "कषायनिष्यन्दो लेश्याः" तन्मतेन कषायमोहकीयोदयजत्वाद् औदयिक्यः, यन्मतेन तु " योगपरिणामो लेझ्याः" बदभिप्रायेण. योगत्रयजनक:-कदियप्रभवाः येषां ." त्वष्टकर्सपरिणामो लेश्या" स्तन्मतेन संसारित्वासिद्धत्ववद् अष्टप्रकारकर्मोदयजा इति । . . અનુવાદ-જેઓના મતે “હેશ્યા કષાયને પ્રવાહ છે તેઓના તે કાયમહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતી હોવાથી ઔદયિક ક એહીરિપેરિત કારૂપ અજ્ઞાન છે, તે મિથ્યાત્વના ઉદયથી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાવે છે જેઓના મતે “લેશ્યા વેગને પરિણામ છે” તેઓના અભિપ્રાયથી ત્રણે ભેગના જનક કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. જેઓના અભિપ્રાયે “આઠ કર્મને પરિણામ લેશ્યા છે” તેઓના મતે સંસારિપણું અથવા અસિદ્ધત્વની માફક વેશ્યા આઠે પ્રકારના કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. અહીં દાયિક ભાવ ૨૧ પ્રકારે બતાવ્યા છે. કારણ કે પૂર્વ શાસ્ત્રોમાં પ્રાયઃ આટલા જ બતાવેલા છે. તથા નિદ્રાપંચક, સાતાદિ, હાસ્ય-રતિ–અરતિ વગેરે રૂ૫ ઔદયિક ભાવના અન્ય ભેદ પણ ઉપલક્ષણથી જાણ લેવાના છે. (૫) પારિણમિક ભાવ – જીવ અને અજીએ જીવવાદિ સ્વભાવને અનુભવ તે પરિણામિક ભાવ. परि - समन्ताद् नमन - जीवानामजीवानां च जीवत्वादिस्वरुपानुभवन प्रति प्रह्रीभवन परिणामः, स एव तेन वा निर्वृतः પરિણામ પરિ એટલે સંપૂર્ણ પણે નમન એટલે જીવ અને અજીનું જીવવાદિ સ્વરૂપના અનુભવ તરફ તૈયાર થવું તે પરિણામ તે જ અથવા તેનાથી થયેલ તે પારિણમક...... આના જીવને આશ્રયી મુખ્યતયા ત્રણ ભેદ છે. (૧) જીવત્વ (૨) ભવ્યત્વ (૩) અભવ્યત્વ આ ત્રણે ભાવે તે તે રૂપે જ પરિણમેલા છે માટે પારિણામિક ભાવે છે. સાનિ પાતિક ભાવ –ઔપશમિકાદિ ભાવોના દ્વિસંગાદિ ભેદો જ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. પાંચે ભાના હિસાગાદિ ૨૬ ભેદ થાય જે નીચે પ્રમાણે છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્વિસંગી (૧૦) વિસગી (૧૦) (૧) ઔપથમિક – ક્ષાયિક (1) પથમિક-ક્ષાયિક-ક્ષાપથમિક (૨) , - ક્ષાપશમિક (૨) , , ઔદયિક (૩) ,, - ઔદયિક (૩) , , પરિણામિક () ,, - પરિણામિક (૪) એ ક્ષાપથમિક ઔદયિક (૫) ક્ષાયિક - ક્ષાપશમિક , (૫) ,, , પરિણામિક (૬) , –ઔદયિક | (૬) , ઔદયિક – , () , - પરિણામિક | (૭) ક્ષાયિક હાયપશામિક ઔદચિક (૮) ક્ષાપશમિક-ઔદયિક (૮) , , પરિણામિક (૯) , - પરિણામિક (૯) , ઔદયિક (૧) ઔદયિક - , (૧૦)ક્ષાપશમિક , ચતુઃ સમિ-(૫). પંચ સમિ-(૧) (૧) પ.-ક્ષાયિક-ક્ષા-ઔદ. ઔપશમિકક્ષાયિક-ક્ષાપશમિક(૨) » , , પરિણા. ઔદયિક-પરિણામિક. (૩) , , ઓદ. p. (૪) , ક્ષાયે છે (૨) ક્ષાયિક , , , આ છ વીશ ભાંગામાંથી છ જ ભાંગા જેને વિષે હેય છે. બાકીના વીશ ભાંગા જેમાં સંભવતા નથી. સંભવિત છ ભાંગ – (૧) ક્ષાયિક-પારિણામિક -આ સિગી ભાગે સિદ્ધ ભગવંતોને હેય છે. ક્ષાયિક ભાવે કેવળ જ્ઞાનાદિ તથા પરિણામિક ભાવે જીવત્વ હોય છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદયિક-ક્ષાયિક-પારિમિક ભવસ્થ કેવળજ્ઞાનિએને હોય છે તેમાં ઔદયિક ભાવે મનુષ્ય ગતિ આદિ તથા બાકીના બે ભાવો સિદ્ધભગવંતેની માફક. (૩) ઔદયિક-ક્ષાપશમિક-પારિણમિક-ચાર ગતિના સમ્યગૃષ્ટિ તથા મિથ્યાદષ્ટિ જીવેને હેય છે. અહીં સમ્યગ્દષ્ટિ તરીકે ક્ષાપશમિક સમ્યગૃષ્ટિ લેવા. ઔદયિક ભાવે ગતિ વગેરે, ક્ષાપશમિક ભાવે જ્ઞાન–અજ્ઞાન તથા સમ્યક્ત્વ વગેરે, પરિણામિક ભાવે જીવત્વ ભવ્યત્વ તથા અભવ્યત્વ. (૪) ઓદયિક-ક્ષાપશમિક-ઔપશમિક-પારિણુમિકચારે ગતિના પથમિક સમ્યગદષ્ટિ ને હોય છે. અહીં પણ ઔદયિકાદિ ભાવે પૂર્વ મુજબ હેય જ્યારે ઔપશમિક ભાવનું સમ્યકત્વ હોય છે. (મનુષ્યગતિમાં પશમિક ભાવનું ચારિત્ર પણ હોઈ શકે.) (૫) ઔદયિક-ક્ષાપશમિક-સાયિક-પરિણુમિકઆ ચતુઃસંયેગી ભાંગે ચારે ગતિના ક્ષાયિક સમ્યગૃષ્ટિ જીવોને હોય છે. અહીં પણ પૂર્વના ભાગ મુજબ ભાવ જાણવા માત્ર સમ્યફવ ક્ષાયિક હોય (મનુષ્ય ગતિમાં ક્ષાયિક ચારિત્ર પણ હોઈ શકે) (૬) ઓદયિક-ક્ષારોપથમિક-પથમિક-ક્ષયિક-પારિણામિક–આ પંચરંગી ભાંગે માત્ર મનુષ્ય ગતિને વિષેઉપશમ શ્રેણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગૃષ્ટિ જીવોને હેય છે. આમાં ઔદયિક ભાવે ગત્યાદિ, ક્ષાપશમિક ભાવે જ્ઞાનાદિ, ઓપશમિક ભાવે ચારિત્ર તથા ક્ષાયિક ભાવે સમ્યક્ત્વ, તેમજ પારિણામિક ભાવે જીવવાદિ હોય છે. - આ છ સંભવિત ભાંગામાંથી ૩ જે, ૪, ૫ મે ભાગો ચારે ગતિમાં છે એ અપેક્ષાએ વિચારતા ૪૪૩=૧૨ તથા બાકીના ત્રણ થઈ કુલ સાન્નિપાતિક ભાવના છ વિકલ્પના પંદર ભાંગા થાય છે. ઉપશમભાવ માત્ર મેહનીય કર્મમાં હોય છે. ક્ષપશમ ભાવ ચારે ઘાતિ કર્મમાં હોય છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૪ બાકીના ત્રણે ભાવા આઠે કમના હાય છે. ઉપરાંતમાં ધર્માસ્તિકાયાદિ પાંચ અજીવ પાતપેાતાના ભાવે જ પરિણમેલા હૈાવાથી પારિણામિક ભાવે હાય છે. તેમજ પુદ્ગલ ક ધાદિ ઔદ્રયિક ભાવે પણ. હાય છે. ગુઠાણાને વિષે ભાવા ભાવા ગુણ. ૧ . 3 ઔદ્ય. 19 99 અથવા 19 99 અથવા અથવા ક્ષાયે પમિક ઉપરાક્ત }} ... 99 97 99 "" 99 - 99 3 ', ઔદચિક-ક્ષાયેાપમિક-પાણિામિક-ક્ષાયિક ,, *gasy Ma 97 ૯ | ઔયિક-શ્રાયેાપશમિક-પાણિામિક-ક્ષાયિક ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પારિણામિક + ક્ષાયિક + ઔપશામિક ,, 99 "" ઓપમિક (૪) ક્ષાયિક (૫) ,, 2) RAJ ઔયિકક્ષાાપશમિક-પાણિામિક- ક્ષાયિક (૪) ઔદયિક–ક્ષાયિક-પારિણામિક 99 99 99 ઔપમિક એક જીવની અપેક્ષાએ આ ભાવા જાણવા. 29 For Personal & Private Use Only @ @ @ @88 88 (૪) Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ગુણુ ઠાણાને વિષે ભાવાના ઉત્તર ભેદો, ક્ષાયાપશમિક ભાવ ઃ— ગુણુ, સખ્યા | - ~ જ ૩ * મ 9 ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૦ ૧૦ ૧૨ કછ છ ૧૪ ૧૩ ૐ ઓછ ૧૩ ૧૨ 0 ગુણુ. ૪ થી ૮ ૯ થી ૧૧ ગુણુ. ૧ થી ૧૨. પાંચ લબ્ધિ, ત્રણ અજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ દેશન ,, 19 "" પાંચ લબ્ધિ ત્રણ જ્ઞાન, ત્રણ દર્શીન, મિશ્ર સમ્યક્ત્વ સમ્યકૃ ܕܕ "" ઉક્ત ૧૨ + દેશવિરતિ ૧૨ + સÖવિરતિ + મનઃ વજ્ઞાન ,, "" "" પાંચ લાંખ્ય ત્રણ જ્ઞાન ત્રણ દશ ન+મન:પર્યે વજ્ઞાન + સર્વ વિરતિ 99 99 . ,, 29 99 99 "9 99 99 29 "" 99 ગુણ, ૪ થી ૧૧ 99 For Personal & Private Use Only 99 99 ક્ષયે પશમભાવમાં ક્ષાયેાપશમિક સમ્યકૃત્વ તથા ક્ષાયે પશમિક ચારિત્રના અધિકાર છે તેથી સમ્યક્ત્વ ૪ થી ૭ ગુણુ. સુધી અને ચારિત્ર પાંચથી દશ ગુણુ. સુધી લીધા છે. આઠમા ગુણસ્થાનકથી સમ્યક્ત્વ અને અગ્યારમાં ગુણુ.થી ચારિત્ર ખાદ કર્યાં છે કેમકે આઠમાથી ઉપશમ કે ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે જ્યારે અગિયારમે ઉપશમચાસ્ત્રિ અને ખારમાથી ક્ષાયિક ચારિત્ર હાય છે. ઔપશમિક ભાવ : "" "" 99 ૧ ઔપશમિક સમ્યક્ત્વ ૨ ઔપશમિક સમ્યક્ત્વ-ઓપ શમિક ચારિત્ર Page #100 -------------------------------------------------------------------------- ________________ નવમા ગુણઠાણે પણ ચારિત્ર મહનીય કર્મની ઘણું પ્રકૃતિઓ ઉપશમ થતી હેવાથી આંશિક ઉપશમ ચારિત્ર પ્રગટ થઈ જાય છે તે અપેક્ષાએ અહીં નવમા ગુણ ઠાણે ઉપશમભાવ બતાવ્યું છે. જ્યારે સ પૂર્ણ ઉપશમ ચારિત્ર ૧૧ માં ગુણઠાણે જ પ્રગટ થાય છે. ક્ષાયિક ભાવ –ગુણ. ૪ થી ૧૩ ૪ થી ૧૧ ગુણ. | ૧ | ક્ષાયિક સમ્યફવ | by • + ચારિત્ર , ૧૩. સભેદે . ૧૪ ઔદયિક ભાવ –ગુણ ૧ થી ૧૪ ગુણ. | સંખ્યા ! 2 2 & 4 ' સર્વે ભેદો મિથ્યાત્વ સિવાય, અજ્ઞાન સિવાય ઉપર મુજબ દેવ-નરક ગતિ સિવાય તિર્યંચગતિ-અસંયમ સિવાય આદ્ય ત્રણ વેશ્યા બે લેશ્યા છ ૦ 8 ૩ વેદ-૩ કષાય સૂમ લેભ ઉપર મુજબ | 52 ૨ | શુકલ લેશ્યા (મનુષ્યગતિ, અસિદ્ધ) For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પારિણામિક ભાવ : ગુણુ. ૧ થી ૧૪ ત્રણે ગુણું. ૨ થી ૧૨ ૧૩ ૧૪ સખ્યા . ૨ ભાવ ઔપમિક સમ્યક્ત્વ ચારિત્ર ભવ્યત્વને નજીકમાં મેાક્ષની પ્રાપ્તિ હેવાના કારણે અભાવ હાવાથી અથવા લગભગ પૂર્ણ થઇ જવા જેવું વગેરે કાઈ પણ કારણથી પૂર્વાચાર્યાંએ ભવ્યત્વને ૧૩ મા ૧૪ માં ગુરુસ્થાનકે માન્યું નથી. सयोगिकेवल्ययोग लिनोस्तु जीवत्वमेवेति भव्यत्वस्य च प्रत्यास - न्नसिद्धावस्थायामभावादधुनाऽपि तदपगतप्रायत्यादिना केनचित् कारणेन शास्त्रान्तरेषु नोकमिति नास्माभिरप्यत्रोच्यते । ચતુર્થાં કમ ગ્રંથ ગા. ૭૦ ની ટીકા. સાગિ કેવલી, યાગિ કેવળીને જીવત્વ જ હોય છે, ભવ્યત્વ નિકટ મેક્ષાવસ્થામાં અભાવના કારણે અથવા હમણા પણ લગભગ નષ્ટ થયુ હોવાના વગેરે કાઈક કારણે અન્ય શાસ્ત્રોમાં કહ્યું નથી તેથી અમે પણ અહી' કહેતા નથી. ઉત્તર ભાવાને વિષે ગુણુ ઠાણા ગુણઠાણા 99 99 ક્ષાયિક સમ્યકૃત્ત્વ ચારિત્ર કેવળ જ્ઞાન, કેવળ દેન દાનાદિ પાંચ (ક્ષાયિક) લબ્ધિ અજ્ઞાન-૩ જીવ, ભવ્યત્વ, અભવ્યત્વ. જીવ ભવ્યત્વ જીવત. મૃ " ૪ થી ૧૧ ૯ થી ૧૧ ૪ થી ૧૪ ૧૨ થી ૧૪ ૧૩, ૧૪ ૧૩, ૧૪ ૧-૨/૩ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૮ - | 1 ભાવ જ્ઞાન-૩ મનઃ પર્યવ જ્ઞાન ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અવધિ દર્શન દાનાદિ-પ (ક્ષાપશમિક) ક્ષાપશમિક સમ્યકૃત્વ ચારિત્ર દેશવિપતિ અસિદ્ધવ અસંયમ મિથ્યાત્વ અજ્ઞાન દેવગતિ-નરક ગતિ તિર્યંચ ગતિ મનુષ્ય ગતિ વેદ-૩, કષાય ૩ લભ ૧ થી ૩ લેશ્યા ૪ થી ૪ ૫ મી લેયા ૬ ઠ્ઠી વેશ્યા ગુણકાણું ૪ થી ૧૨ ૬ થી ૧૨ ૧ થી ૧૨ ૩ થી ૧૨ ૧ થી ૧૨ ૪ થી ૭ ૬ થી ૧૦ પાંચમું. ૧ થી ૧૪ ૧ થી ૫ ૧ લુ ૧-૨ ૧ થી ૪ ૧ થી ૫ ૧ થી ૧૪ ૧ થી ૯ ૧ થી ૧૦ ૧ થી ૬ ૧ થી ૭ ૧ થી ૭. ૧ થી ૧૩ ૧ થી ૧૪ ૧ થી ૧૨ અભવ્યત્વ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત-અસંખ્યાત-અનંતનું સ્વરૂપ સંખ્યાત-એકજ પ્રકારે અસંખ્યાતના ત્રણ ભેદ (૧) પરિત અસંખ્યાત (૨) યુક્ત અસંખ્યાત (૩) અસંખ્યાત અસંખ્યાત અનંતના ત્રણ ભેદ (૧) પરિત અનંત (૨) યુક્ત અનંત (૩) અનંત અનંત આ દરેકના ત્રણ ત્રણ ભેદ છે. (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ આમ કુલ સંખ્યાદિ ત્રણેના ૨૧ ભેદ થાય તે નીચે મુજબ છે. (૧) જઘન્ય સંખ્યાત (૧૩) જઘન્ય પરિત્ત અનંત (૨) મધ્યમ સંખ્યાત (૧૪) મધ્યમ 9 » (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત * (૧૫) ઉત્કૃષ્ટ ? (૪) જઘન્ય પરિત અસંખ્યાત (૧૬) જઘન્ય યુફત અનંત (૫) મધ્યમ ; ;) (૧૭) મધ્યમ કે એ (૬) ઉત્કૃષ્ટ , (૧૮) ઉત્કૃષ્ટ છે કે (૭) જઘન્ય યુકત અસંખ્યાત (૧૯) જઘન્ય અનંત અનત (૮) મધ્યમ , , : (૨૦) મધ્યમ છે કે (૯) ઉત્કૃષ્ટ ,, , (૨૧) ઉત્કૃષ્ટ , , (૧૦) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત (૧૧) મધ્યમ છે ? (૧૨) ઉત્કૃષ્ટ , , આ જગતમાં એકાદ ઘટાદિ વસ્તુને જોતા સંખ્યા પર લક્ષ્ય જતુ નથી તેથી એકની સંખ્યાના વિષયમાં ગણના નથી કરી માટે જઘન્ય સંખ્યાત ૨ છે. ઉત્કૃષ્ટ સંખ્યાત જઘન્ય અસંખ્યાતથી એક છે ચૂન છે. વચ્ચેના બાકીના બધા મધ્યમ સંખ્યાત કહેવાય. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ इहैकको गणनसङ्खयां न लभते, येन एकस्मिन् घटादौ दृष्टे घटादि वस्त्विदं तिष्ट तीत्येवमेव प्रायः प्रतीतिरुत्पद्यते, नेकेसङ्खयाविषयत्वेन । अथवा आदानसमर्पणादिव्यवहारकाले एक वस्तु प्रायो न कश्चिद् गणयति । अतोऽसंव्यवहार्यत्वादल्पत्वाद्वा नैको गणनसङ्खयां लभते, तस्माद् द्विप्रभृतिरेव गणनसङ्ख्या । - એક ગણન સંખ્યામાં ગણાતું નથી, કેમકે એક ઘટાદિ વસ્તુ જેતા આ ઘટાદિ વસ્તુ છે એમ પ્રાયઃ પ્રતીતિ થાય છે, પરંતુ એક સંખ્યારૂપ વિષયની નહીં (પ્રધાનતાથી નહીં), અથવા લેવા આપ વાના વ્યવહારકાળમાં એક વસ્તુ કઈ પ્રાયઃ ગણતુ નથી. આથી અસંવ્યવહારપણાના કારણે કે અપત્યાદિના કારણે એક ગણન સંખ્યામાં ગણાતું નથી. (એકનું મહત્વ નથી. તેથી બે વગેરે સંખ્યા જ ગણાય છે. (અર્થાત્ જઘન્ય સંખ્યા ૨ છે.) અસંખ્યાતને સમજવાની રીત – અસંખ્યાતની સંખ્યા એટલી બધી ભેટી છે કે આપણે સંખ્યાના આકડા વગેરેથી ગણી શકીએ નહીં. તેથી તેને સમજવા માટે કાનાને સહારે લેવું પડે છે અને તે કલ્પના આ મુજબ છે. ચાર પ્યાલાની કલ્પના કરીએ. ચારેના નામ નીચે મુજબ છે. (૧) અનવરિત (૨) શલાકા (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા. - આ ચારે પ્યાલા જગતીયુક્ત જંબુદ્વીપના માપના ક૫વા અને એક હજાર યોજન ઉંડા કલ્પવા. આમાથી પ્રથમ અનવરિથત' નામના પ્યાલાને શિખા સુધી સરસવના દાણાથી ભારે અર્થાત્ હજાર જન ઉડાઈ તથા ૮ યેજન જગતીની ઊંચાઈ તથા તેના ઉપર બે ગાઉ ઉંચી પદ્વવર વેદિકા સુધી પ્યાલાને ભર્યા પછી પણ ઉપર શિખા સુધી વધારવા યાવત્ એક ૯૧. પ્રથમ યાલે લાખ યોજના નિશ્ચિત માપને હેવા છતાં રાજકુમારને રાજા કહેવાય તે રીતે યોગ્યતાની અપેક્ષાએ તેને અનવથિત કહેવાય છે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૧ પણ દાણેા વધુ ન માય ત્યાં સુધી ભરવા. આગળ જ્યાં જ્યાં દરેક પ્યાલા શિખા સુધી ભરવાના કહેવાય ત્યાં આજ પ્રમાણે સમજવું. હવે કાઈ ધ્રુવ ડાબા હાથમાં આ પ્યાલા ઉપાડીને જમણા હાથથી - એક એક સરસવના દાણા દ્વીપ સમુદ્રમાં નાખે. જેમકે પહેલા દાણૢા જ'મુદ્વીપમાં, ખીજો લવણુ સમુદ્રમાં. આમ નાખતાં નાખતાં જ્યાં પ્યાલાના બધા જ દાણા પુરા થઇ જાય, અર્થાત્ છેલ્લે દાણા જે દ્વીપ કે સમુદ્રમાં પડે તે દ્વીપકે સમુદ્રના માપના પ્યાલા કલ્પવા, આમાં એ ખાજુના ઈંડા સુધી દ્વીપ-સમુદ્રને લેવાના હેવાથી વચ્ચેના દ્વીપ સમુદ્રો પણ અંદર આવી જાય. આ પ્યાલા પણ ૧૦૦૦ ચે. ઊંડા વેદિકા સહિત જગતીની ઊંચાઈ ત્થા તેના ઉપર શિખા સુધી પૂના પ્યાલાની માફક ભરવા. પૂર્વના પ્યાલા લાખ ચેાજનના ચાક્કસ માપના હાઈ અવિથત હતા. આ પ્યાલા અનવસ્થિત છે હવે આ પ્યાલાને ઉપાડીને તેની આગલના દ્વીપ સમુદ્રમાં એક એક દાણાને નાખતાં પ્યાલા ખાલી થઈ જાય, એટલે એક દાણા માજુના ૧ લાખ ચેાજનના શલાકા નામના પ્યાલામાં સાક્ષી તરીકે નાખવા હવે અનસ્થિત પ્યાલા જ્યાં ખાલી થયા અર્થાત્ એના છેલ્લે દાણા જે દ્વીપ કે સમુદ્રમાં પડચો છે તે માપના પ્યાલા પૂર્વની માફક કલ્પીને શિખા પર્યંત ભરવા અને તે ઉપાડીને આગળ આગળના દ્વીપ સમુદ્રમાં દાણા નાંખતા જવા. આમ કરતા જ્યાં આ અનર્વાસ્થત પ્યાલે પૂર્ણ થાય ત્યારે બીજો દાણેા શલાકામાં નાખવા અને અનવસ્થિત પ્યાલા જ્યાં પૂર્ણ થયા તે દ્વીપ કે સમુદ્રના માપના નવા પ્યાલા કલ્પીને તેને શિખા પ ́ત ભરીને એક એક દાણા આગળ પરના દ્વીપ સમુદ્રમાં નાખતાં જવા, અને પ્યાલા પૂર્ણ થયે ત્રીજો દાણા શલાકા પ્યાલામાં નાખવા. આ રીતે નવા નવા અનવસ્થિત પ્યાલાએ ખાલી કરતા કરતા એક એક દાણા શલાકામાં નાખતા જવા. યાવત્ શલાકા પ્યાલા આ પ્રક્રિયાથી શિખા સુધી ભરવા. અહી અનવસ્થિત પ્યાલે પૂર્ણ થતા એક દાણા શલાકા પ્યાલામાં નાખવા તે નવા દાણા નાખવાના For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ છે પણ કેટલાક આચાર્યો અનવસ્થિત પ્યાલાના જ છેલા દાણુને શિલાકામાં નાખો એમ કહે છે. આ મતાતંર છે તત્વ કેવળી ગમ્ય છે. હવે અનવસ્થિત પ્યાલાને ભરી રાખવું કેમકે હવે જે અનવસ્થિતિ પ્યાલાને ઉપાડીને ખાલી કરીએ તે તેની સાક્ષી રૂપ એક જાણે શલાકામાં સમાય તેમ નથી, તેથી અનવસ્થિતને ભરી રાખીને શિલાકા પ્યાલું ઉપાઠવે અને જ્યાં અનવસ્થિત ભરીને રાખ્યો છે તેની આગલ આગલના દ્વિીપ સમુદ્રોમાં દાણા નાખતાં નાખતાં શલાકા આ ખાલી થાય ત્યારે એક દાણે પ્રતિશલાકા નામના ત્રીજા પ્યાલામાં નાખ. અહીં પ્યાલાઓની સ્થિતિ આ મુજબ છે. (૧) અનવસ્થિત ભરેલો પડ્યો છે. (૨) શલાકા સંપૂર્ણ ખાલી છે. (૩) પ્રતિશલાકામાં એક દાણે પડ્યું છે. (૪) મહાશલાકા ખાલી છે. હવે ભરીને રાખી મુકેલ અનવસ્થિત પ્યાલાને ઉપાડીને શલાકા ખાલી થયો અર્થાત શલાકાને છેલ્લો દાણે જ્યાં પડ્યો તેના આગલના દ્વીપ સમુદ્રથી દાણા નાખતા જવા અને અનવસ્થિત ખાલી થાય ત્યારે એક દાણે શલાકામાં નાખવે. અને જ્યાં અનવસ્થિત ખાલી થયે ત્યાં ના અનવસ્થિત શિખા સુધી ભર. અહીં પ્યાલાઓની સ્થિતી આ મુજબ છે. (૧) નો અનવસ્થિત ભરેલ છે. (૨) શલાકામાં એક દાણે છે. (૩) પ્રતિશલાકામાં એક દાણે છે. (૪) મહાશલાકા ખાલી છે. હવે ન ભરેલે અનવસ્થિત પૂર્વવત્ ઉપાડીને આગળના દ્વીપ . સમુદ્રમાં દાણું નાખતા જ્યારે સંપૂર્ણ ખાલી થાય ત્યારે બીજો દાણે For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શલાકામાં નાખ. અને જ્યાં અનવસ્થિત ખાલી થાય ત્યાં નવેઅનવસ્થિત ભરે. આ રીતે અનવસ્થિત પ્યાલાથી શલાકાને ભરે. અને ફરી શલાકા આખે પૂર્ણ થાય ત્યારે અનવસ્થિતને ભરી રાખી, શલાકા ઉપાડી આગળ દ્વીપ સમુદ્રમાં દાણા નાખતા જવા, અને શલાકા ખાલી થયે પ્રતિશલાકામાં એક બીજો દાણે નાખો. આ જ રીતે અનવસ્થિતથી શલાકા ભરતા જવા અને શલાકા પૂર્ણ ભરાયે અનવસ્થિત ભરી રાખીને શલાકા ખાલી કરી પ્રતિશલાકામાં દાણા નાખતા જવા. આ પ્રક્રિયાથી આ પ્રતિશલાકા સશિખ ભરી દે. આ રીતે પ્રતિશલાકામાં છેલ્લો દાણે જ્યારે નાખશે ત્યારે શલાકા ખાલી હશે. તે અનવસ્થિતથી પાછે ભરી દે અને શલાકામાં પણ છેલ્લે દાણે પડે એટલે અનવસ્થિત પણ ભરી રાખવે. આમ પ્યાલાઓની પરિ સ્થિતિ આ પ્રમાણે છે. (૧) પ્રતિશલાકા સંપૂર્ણ ભરેલ છે. (૨) શલાકા સંપૂર્ણ ભરેલે છે. (૩) અનવસ્થિત સંપૂર્ણ ભરેલ છે. - (૪) મહાશલાકા ખાલી છે. હવે અનવસ્થિત જે ઉપાડીને ખાલી કરે તે શલાકામાં દાણે નાખવાની જગા નથી, શલાકા પણ જે ખાલી કરે તે પ્રતિશલાકામાં જાણે નાખવાની જગા નથી તેથી હવે પ્રતિશલાકાજ ઉપાડવાને અને તેમાંથી અનવસ્થિત ભરી રાખ્યું છે તેની આગલ આગલ દ્વિપ સમુદ્રોમાં દાણા નાખતાં નાખતાં ખાલી થયે મહાશલાકામાં એક દાણે નાખ. અહીં પ્યાલાની પરિસ્થિતિ આ મુજબ થઈ (૧) અનવસ્થિત ભરેલે છે. (૨) શલાકા ભરેલ છે. (૩) પ્રતિશલાકા ખાલી છે. (૪) મહાશલાકામાં ૧ દાણે છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ હુજી અનવસ્થિત પ્યાલેા ઉપાડી શકીએ નહી કેમકે શલાકા ભરેલા છે, તેમાં એક પણ વધુ દાણા સમાઈ શકે તેમ નથી. અને અનવસ્થિત ખાલી થયે દાણા શલાકામાં જ પડે તેવા નિયમ છે તેથી પ્રતિશલાકાના છેલ્લા દાણા જયાં પડઘો તેની આગલના દ્વીપ સમુદ્રોમાં શલાકા રૂપાડીને તેના દાણા નાખતા જયા અને તે પૂર્ણ થયે એક - દાણા પ્રતિશલાકામાં નાખવા, પ્યાલાની પરિસ્થિતિ હવે આ પ્રમાણે છે, (૧) અનવસ્થિત ભરેલેા છે. (૨) શલાકા ખાલી છે. (૩) પ્રતિશલાકામાં ૧ દાણા છે. (૪) મહાશલાકામાં ૧ દાણા છે. હવે ભરી રાખેલા અનવસ્થિત ઉપાડીને શલાકા જ્યાં ખાલી થયેા તેની આગળના દ્વીપસમુદ્રોમાં દાણા નાખતા જવા અને જ્યાં ખાલી થાય ત્યાં એક દાણા શલાકામાં નાખવા અને અનવસ્થિત ત્યાં ફરી ભરવા, આમ પૂર્વવત્ પાછે અનવસ્થિતથી શલાકા ભરવા. શલાકા ભરાઈ જાય ત્યારે અનવસ્થિત ભરેલા રાખી શલાકા ઉપાડીને ખાલી કરવા, અને પ્રતિશલાકામાં એક દાણેા નાખવા, પાછે અનવસ્થિત ઉપાડી દાણા નાખતા જવું ને ખાલી થયે શલાકામાં દાણા નાખવા, આમ અનવસ્થિતથી આખા શલાકા ભરાઈ જાય ત્યારે અનવસ્થિત ભરી રાખી શલાકા ઉપાડીને દ્વીપ સમુદ્રમાં એક એક દાણા નાખતા ખાલી કરી પ્રતિશલાકામાં એક દાણા નાખવા, આજ પ્રક્રિયાથી આખા પ્રતિશલાકા ભરવા. પ્રતિશલાકા ભરાઈ જાય એટલે અનવસ્થિતથી શલાકા ભરવા અને અનવસ્થિતને ભરીને રાખવા. પછી પ્રતિશલાકા ઉપાડીને આગળ આગળના દ્વીપસમુદ્રોમાં દાણા નાખતા ખાલી કરીને એક દાણા મહાશલાકામાં નાખવા. આમ મહાશલાકામાં બીજે દાણા પડે. પછી શલાકા ઉપાડી પ્રતિશલાકા જ્યાં ખાલી થયે ત્યાંથી આગળ આગળના દ્વીપસમુદ્રોમાં દાણા નાખતા નાખતા ખાલી For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ થયે પ્રતિશલાકામાં એક દાણે નાખવે, પછી અનવસ્થિત ઉપાડીને ખાલી થયે શલાકામાં એક દાણે નાખો. આમ વારંવાર અનવસ્થિતથી શલાકા ભરતા જવું. શલાકા પૂર્ણ થયે અનવસ્થિત ભરી રાખી શલાકા ખાલી કરી પ્રતિશલાકામાં દાણો નાખો. પાછા અનવસ્થિતથી શલાકા ભરતા જવું. અને શલાકા ખાલી થયે પ્રતિશલાકામાં એક એક દાણે નાખતા જવું, આ પ્રક્રિયાથી પ્રતિશલાકા પૂર્ણ ભરાઈ ગયા પછી, ખાલી થયેલ શલાકા ભરે અને અનવસ્થિત ભરી રાખીને પ્રતિશલાકા ઉપાડીને આગળ આગળ દ્વીપસમુદ્રમાં દાણા નાખતા ખાલી થયે મહાશલાકામાં ત્રીજે દાણ પડે. આ રીતે મહાશલકા સંપૂર્ણ ભરાઈ જાય તેમ કરવું. અને મહાશલાકામાં છેલ્લે દાણો પડે ત્યારે પ્રતિશલાકા ખાલી થયે હોઈ શલાકાને પૂર્વવત્ ખાલી કરીને તેમાં દાણે નાખો અને અનવસ્થિતથી પુનઃ શલાકા ભરતા જવું. શલાકા ભરાઈ જાય એટલે અનવસ્થિત સ્થાપી રાખી શલાકા ખાલી કરીને બીજે દાણે પ્રતિશલાકામાં નાખવો. આ પ્રક્રિયાથી આખે પ્રતિશલાકા ભરી દે. ત્યાર પછી શલાકા પૂર્વોક્ત રીતે અનવસ્થિતથી ભરે અને છેલ્લે અનવસ્થિત ભરી રાખો. આમ ચારે પ્યાલા ભરાઈ જાય છે. અત્યાર સુધી દ્વીપ સમુદ્રમાં નાખેલા દાણું તથા ચારે પ્યાલાના રહેલા દાણા આ બધાને સરવાળો થાય તે જઘન્ય પરિત અસંખ્યાત જાણવું. પ્યાલાએ ભરવાની પ્રક્રિયાના કેટલાક નિયમ (૧) પ્રથમ અનવસ્થિત પ્યાલા તથા શલાકા, પ્રતિશલાકા, મહાશલાક. આ દરેક પ્યાલા વેદિકાયુક્ત જગતી સહીત જંબુદ્વીપના માપના તથા ૧,૦૦૦ એજન ઉંડા જાણવા. (૨) દરેક પ્યાલા શિખા સુધી ભરવાના, એક પણ દાણે નાખીએ તો સમાય નહીં ત્યાં સુધી ભરવાના. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ (૩) અનવસ્થિત પ્યાલે પહેલો જ લાખ જનને છે. પછી તેના માપ બદલાતા જાય છે. પ્રથમ પ્યાલો નિશ્ચિત માપન હેવા છતાં યેગ્યતાની અપેક્ષાએ તેને અનવસ્થિત કહેલ છે. (૪) અનવસ્થિત ખાલી થાય ત્યારે એક દાણો અવશ્ય શલાકામાં નાખવું જ પડે. શલાકા ખાલી થયે એક દાણો અવશ્ય પ્રતિ શલાકામાં નાખવું જ પડે. પ્રતિશલાકા ખાલી થયે એક દાણે અવશ્ય મહાશલાકામાં નાખવું જ પડે. (૫) તેથી જ શલાકા આખો ભરાઈ ગયે હોય અને એક પણ દાઓ સમાય તેમ ન હોય તે અનવસ્થિત ઉપાડી શકાય નહીં, પણ શલાકા ઉપાડીને ખાલી કરી પ્રતિશલાકામાં દાણો નાખવાનો. અને પછી પાછે અનવરિથતથી શલાકા ભરાય. (૬) આ જ રીતે પ્રતિશલાકા ભરાઈ ગયા હોય તે શલાકા ઉપાડી શકાય નહીં. પણ શલાકા ભરી રાખો. તથા અનવસ્થિત ભરી રાખો. અને પ્રતિશલાકા ખાલી કરે. અને તેને સાક્ષીરૂપ દાણ મહાશલાકામાં નાખે. પછી જ શલાકા ઉપાડીને ખાલી કરી એક દાણે પ્રતિશલાકામાં નાખો પછી પાછો અનવસ્થિત ઉપાડીને ખાલી કરી એક દાણે શલાકામાં નાખવે. (૭) અનવરિત ન જ ઉપાડી શકાય તેમ હોય (કેમકે અનવસ્થિત ખાલી થયે દાણે શલાકામાં નાખવું પડે, અને શલાકા ભરાઈ ગયે હેય) ત્યારે જ શલાકા ઉપાડ, શલાકા ન જ ઉપાડી શકાય તેમ હોય ( કારણ કે પ્રતિશલાકા ભરાઈ ગયે હેઈ, શલાકા ખાલી કરે તે દાણે પ્રતિશલાકામાં નાખવા પડતા દાણાની જગા નથી) ત્યારે પ્રતિશલાકા ઉપાડો. મહાશલાકા તે ઉપાડીને ખાલી કરવાને હેતા જ નથી. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ અન્ય અસંખ્યાતા લાવવાની પ્રક્રિયા જઘન્ય પરિત અસંખ્યાત પરથી અન્ય યુક્ત અસંખ્યાતાદિની ગણત્રીમાં બે મતાંતર છે. તેમાં પ્રથમ અનુયાગદ્વાર સુત્રનો મત આ પ્રમાણે છે. જન્ય પરિત્ત અસંખ્યાતમાંથી ૧ જૂન કરીએ એટલે ઉત્કૃષ્ટ સંખ્યાત આવે. જઘન્ય સંખ્યાત ૨ છે. વચ્ચેના બધા મધ્યમ સંખ્યાત જાણવા. જઘન્ય પરિત્ત અસંખ્યાતને રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય યુક્ત અસંખ્યાત આવે. જઘન્ય યુક્ત અસંખ્યાતને રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય અસંખ્યાત. અસંખ્યાત આવે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને રાશિ અભ્યાસ કરીએ એટલે જઘન્ય પરિત્ત અનંત આવે. * જઘન્ય પરિત અનંતન રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય યુક્ત અનંત આવે. જઘન્ય યુક્ત અનંતને રાશિઅભ્યાસ કરીએ એટલે જઘન્ય અનંત અનંત આવે. પ્રશ્ન –રાશિ અભ્યાસ એટલે શું? ઉ. –જે સંખ્યાને રાશિ અભ્યાસ કરવો હોય તે સંખ્યાને તેટલી વાર સ્થાપી પરસ્પર ગુણાકાર કરે તે રાશિ અભ્યાસ કહેવાય. - દા. ત. ૫ ને રાશિ અભ્યાસ કરે છે, તે ૫ વાર પાંચને સ્થાપન કરીને પરસ્પર ગુણવાના. એટલે ૫ ૪૫ ૪૫ ૪૫ ૪૫ = ૩૧૨૫ આવે. ૪ ને રાશિ અભ્યાસ ૪ x ૪ ૪ ૪ ૪ ૪ = ૨૫૬ આવે. ૩ ને ૩ * ૩ ૪ ૩ = ૨૭ આવે. • For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ '' બીજ ગણિતની ભાષામાં પ ને રાશિ અભ્યાસ – (૫)". ૪ ને છે – (૪). - ૩ ને , - (૩). - આ જ રીતે અહીં જઘન્ય પરિત અસંખ્યાતને રાશિ અભ્યાસ એટલે 'જઘન્ય પરિત અસંખ્ય જઘ. ૫. અ. ૪ જ. પ. અ. ૪ . - - - - - - ૪ કુલ જ. ૫ અ વાર *. સુધી જાણ. બીજ ગણિતની ભાષામાં. જ પ. અસંખ્ય . (જ. પરિત અસંખ્ય) = જ, યુક્ત અસંખ્યાત જ. યુ. અસંખ્યાત | ( જ યુ. અસંખ્યાત) = જ. અસંખ્ય. અસંખ્યાત જ. અસંખ્ય. અસંખ્ય ( જ. અસંખ્ય. અસંખ્ય) = (જ. ૫. અનંત ' જ. ૫. અનંત ' (જ. ૫. અનંત) , = જ. યુ. અનંત જ. યુ. અનંત (જ. યુ. અનંત) = જ. અનંત અનંત જઘન્ય પરિત અસંખ્યાદિ દરેકમાં ૧ બાદ કરતા તેના પૂર્વેનું ઉત્કૃષ્ટ આવે. એટલે જઘન્યપરિત અસંખ્યાત – ૧ = ઉત્કૃષ્ટ સંખ્યાતુ : જઘન્ય યુક્ત અસંખ્યાત – ૧ = ઉત્કૃષ્ટ પરિસ્ત અસંખ્યાત જઘન્ય અસંખ્યાત અસંખ્યાત – ૧ = ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત જઘન્ય પરિત્ત અનંત - ૧ = ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત જઘન્ય યુક્ત અનંત – ૧ = ઉત્કૃષ્ટ પરિત અનત . . - જઘન્ય અને અનંત - ૧ = ઉત્કૃષ્ટ યુક્ત અનંત . For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય પરિત્ત અસંખ્યાતથી ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતની વચ્ચેના બધા મધ્યમ પરિત અસંખ્યાત જાણવા. તેવી જ રીતે જઘન્ય યુક્ત અસંખ્યાતથી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતની વચ્ચેના બધા મધ્યમ યુક્ત અસંખ્યાત જાણવા. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતથી ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતની વચ્ચેના બધા મધ્યમ અસંખ્યાત અસંખ્યાત જાણવા. જઘન્ય પરિત્ત અનંતથી ઉત્કૃષ્ટ પરિણા અનંતની વચ્ચેના બધા મધ્યમ પરિત અનંત જાણવા છે , જઘન્ય યુક્ત અનંતથી ઉત્કૃષ્ટ યુક્ત અનંતની વચ્ચેના બધા મધ્યમ યુક્ત અનંત જાણવા. જઘન્ય અનંત અનંતથી ઉપરના બધા મધ્યમ અનંત અનંત " જાણવા, પરંતુ ઉત્કૃષ્ટ અનંત અનંત સૂત્રના મતે આવતું નથી. u aોસઘં અiriાં નરિત્ર” અનગ દ્વાર આ પ્રમાણે ઉત્કૃષ્ટ અનંતાનંત છે જ નહિ.' કર્મગ્રંથના મતે યુક્ત અસંખ્યાતાદિ આ રીતે આવે. જઘન્ય પરિત્ત અસંખ્યાતનરાશિઅભ્યાસ = જઘન્ય યુક્ત અસંખ્યાત જઘન્ય યુક્ત અસંખ્યાત વર્ગ = જઘન્ય અસંખ્યાત અસંખ્યાત જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને ત્રણ વાર વર્ગ કરી દશ વસ્તુ ઉમેરી ફરી ત્રણ વાર વર્ગ કરતા જઘન્ય પરિત્ત અનંત આવે. ઉમેરવાની દશ વસ્તુ આ પ્રમાણે છે. (૧) લોકાકાશના પ્રદેશ (૬) અનુભાગબંધના અધ્યવસાય (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ (૭) યેગના નિર્વિભાજ્ય અંશે (૩) અધર્માસ્તિકાયના પ્રદેશ ' (૮) કાળચક્રના સમયે (૪) એક જીવના પ્રદેશ (૯) પ્રત્યેક જીવના શરીર (૫) સ્થિતિબંધના અધ્યવસાયે (૧૦) સાધારણ વનસ્પતિકાયના શરીર For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ * * જઘન્ય પરિત અનંતનો રાશિ અભ્યાસ કરતા જઘન્ય યુક્ત અનંત આવે. . જઘન્ય યુક્ત અનંતને વર્ગ કરતા જઘન્ય અનંત અનંત આવે. જઘન્ય અનંત અનંતને ત્રણ વાર વર્ગ કરી છ વસ્તુ ઉમેરી ફરી ત્રણ વાર વર્ગ કરતા છતા ઉત્કૃષ્ટ અનંતાનંત ન આવે તેમાં ફરી કેવળ દિકના પર્યાય ઉમેરતા ઉત્કૃષ્ટ અનંતાનંત આવે. ઉમેરવાની છીતું આ પ્રમાણે. (૧) સિદ્ધના જ 16 () ત્રણ કાળના સમયે (૨) નિગદના છે (૫) સર્વ પુદગલ પરમાણુ (૩) વનસ્પતિકાયના છ (૬) કાલેકના પ્રદેશે આ ઉત્કૃષ્ટ અનંતાનંતને વ્યવહારમાં ઉપયોગ નથી. મધ્યમ અનંતાનંત સુધી વ્યવહામ્માં ઉપયોગી હોય છે. સૂત્રોના મતે તે ઉત્કૃષ્ટ અનંતાનંત હેતુ જ નથી. તાવ કેવળી ગમ્ય. આવલિકાના સમય જઘન્ય યુક્ત અસંખ્યાત જેટલા છે. અભવ્ય જીવોની સંખ્યા જઘન્ય યુક્ત અનંત જાણવી. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ નમે નમ: શ્રીગુરુએમ સૂર .. ષડશીતિ (ચતુર્થ–કર્મગ્રંથ) ગાથા-શબ્દાર્થ नमिय जिण जिअमग्गण,-गुणठाणुवओगजोगलेसाओ ... बंधप्पबहू भावे, संखिज्जाइ किमवि वुच्छ ॥२॥ શ્રી જિનેશ્વર દેવને નમસ્કાર કરીને જીવસ્થાનક, માગણસ્થાનક ગુણસ્થાનક, ઉપયોગ, ગ, વેશ્યા, બંધ, અ૯૫બહુત્વ, ભાવ, સંખ્યાતાદિ કંઈક કહીશ....(૧) [ નીમચ gિradવા, વાદ-નિયાણપણુ ગુણકાળ जोगुवओगो लेसा, बंधुदओदीरणासत्ता ॥१॥ શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને ચૌદ છવ સ્થાનકને વિષે ગુણસ્થાનક, યોગ, ઉપગ, વેશ્યા, બંધ, ઉદય ઉદીરણા, સત્તા કહેવાના છે. ૧ तह मूल चउदमग्गण,-ठाणेसु बासठि उत्तरेसुच। जिअ-गुण जोगुवओगा, लेखप्पबहु च छटाणा ॥२॥ તથા મૂલ ચૌદ માર્ગણ સ્થાને તથા ઉત્તર ૬૨ માર્ગણાસ્થાનકેને વિષે જવ, ગુણઠાણા, યોગ, ઉપગ, લેક્શા અલ્પબદુત્વ છ સ્થાનક કહીશું. ૨ चउदसगुणेसुजिअजो,-गुवओगलेसा य बंधहेऊय, बंधाइचउ अप्पा,-बहु च तो भावसंखाइ ॥३॥ ચૌદ ગુણસ્થાણુકેમાં જીવ, યોગ, ઉપયોગ, વેશ્યા, બંધહેતુ, બંધાદિ, ચાર, અલ્પબદુત્વ (કહીશું તથા) ભાવ અને સંખ્યાદિ (કહીશું) ૩] [ આ ત્રણ ગાથાઓ દ્વાર ગાથા છે મૂળમાં નથી. ] इह सुइमबायरेगिदि-बितिचउअसन्निसनिपंचिंदी બન્નત્તા, પુના, મેળ વરસ નિયા શર For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - અહીં (આ જગતમાં) સૂઢમ-બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય,. ચઉરિન્દ્રિય, અસંસી–સંજ્ઞી પંચેન્દ્રિય ( સર્વે) અપર્યાપ્તા પર્યાપ્તા. થઈ ક્રમશઃ ચૌદ વ સ્થાનક છે. ૨ છે बायरअसन्निविगले, अपज्जि पढमबिय सन्निअपज्जते, अजयजुय . सन्निपज्जे, सव्वगुणा मिच्छ सेसेसु ॥३॥ : બાદર(એકે.), અસંજ્ઞી (પંચે), વિકલેન્દ્રિય અપર્યાપ્તાને વિષે પ્રથમ તથા બીજુ (ગુણસ્થાનક), સંજ્ઞી અપર્યાપ્તને વિષે અવિરતિ ગુણ. યુક્ત, અને સંજ્ઞી પર્યાપ્તાને વિષે સર્વ ગુણસ્થાનક તથા બાકીના જીવસ્થાનકોને વિષે ૧ લુ ગુણસ્થાનક જાણવું છે ૩ છે अपजत्तछकि कम्मुरल-मीस जोगाअपज्जसन्निसु ते। ... ते सविउव्वमीस असु, . तणुपज्जेसु उरलमन्ने ॥४॥ અપર્યાપ્તા છમાં કામણ તથા ઔદારિક મિશ્ર કાગ, અપર્યાપ્ત સંસી (પંચેન્દ્રિય)માં વૈક્રિય મિશ્ર સહિત છે તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા (એવા અપર્યાપ્તા) ને દારિક કાગ અન્ય આચાર્યો માને છે. તે જ છે . ' · सम्बे सन्निपज्जत्ते, उरलं सुहुमे सभासु त चउसु । बायरि सविउव्विदुर्ग, पज्जसन्निरों बार उबओगा ॥५॥ સંણી પર્યાપ્તને સર્વે, સૂક્ષમમાં ઔદારિક, ચાર (વિકલે-૩અસંજ્ઞી પંચે.) માં ભાષા (અંતિમ). સહિત તે, બાદર એકે, ને વિક્રિયદ્ધિક સહિત તે (ઔદારિક કાયાગ). જાણવા તથા પર્યાપ્તા. સંસી પંચેન્દ્રિયને વિષે બારે ઉપગ હોય છે. જે પ છે पजचउरिदिअसन्निसु, दुदंसदुअनाण दससु चक्खुविणा, નિપજે, મનના-વઘુવકૂિળા સદ્દો પર્યાપ્તા ચઉરિન્દ્રિય-અસીમાં બે દર્શન, બેઅજ્ઞાન દશ (જીવસ્થાનક) વિષે ચક્ષુદર્શન વિના, તથા સંજ્ઞી. અપર્યાપ્તાને મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન કેવળદ્ધિક વિના (૮) ઉપયોગ જાણવા છે ૬ . For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૩ - सन्निदुगि छ लेस, अपज्जबायरें पढ़मचउ ति सेसेसु, . સત્ત ધુવીરજ, સંતુર ગ તેરસ, iળી " " સંસી હિકમાં છ વેશ્યા, અપર્યાપ્ત બાદર (એકે)માં પ્રથમ ચાર, બાકીનામાં ત્રણ વેશ્યા જાણવી. તેર (વસ્થાનકો)માં સાત આઠને બંધ તથા ઉદીરણા અને સત્તા તથા ઉદય આઠને (જાણવો). સત્તાવંત, સંતુર “સત્ત શરુ રારિ, सत्तटु छ पंच दुर्ग, उदीरणा सन्निपज्जत्ते ॥८॥ સંજ્ઞી પર્યાપ્તાને વિષે સાત, આઠ, છ, એકને બંધ, સાત, આઠ, ચારની સત્તા તથા ઉદય, અને સાત, આઠ, છ, પાંચ બેની ઉદીરણ જાણવી. છે ૮ * गइ-इंदिए य काए, जोए वेए कसाय-नाणेसु, ' संजमदंसणलेसा, भवसम्मे सन्निआहारे ॥९॥ . ગતિ, ઇદ્રિય, કાય, જેગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞી અને આહાર (ચૌદ માર્ગણાઓ છે.) પલા सुरनरतिरिनिरयगई, इगबियतियचउपणिदिछक्काया, . . भूजलजलणानिलवण-तसा य मणवयणतणुजोगा ॥१०॥ દેવ-નર-તિર્યંચ અને નરકગતિ, એકેબે–તે ઈ-ચલ-પંચે. પૃથ્વી જલ-અગ્નિ-વાઉ-વનસ્પતિ–વસ એમ છે કાય, મન-વચન-કાયના ગ. | ૧૦ | वेय नरित्थिनपुंसा, कसाय कोहमयमायलोभत्ति । मइसुयऽवहिमणकेवल विभंगमहसुअनाण सागारा ॥११॥ - પુરૂષ–સ્રી–નપુંસક વેદ, ક્રોધ-માન-માયા-લેભ ચાર કષાય, મતિ શ્રુત-અવધિ-મનઃ પર્યવ-કેવળ-વિભાગ, મંતિ-કૃત-અજ્ઞાન એ સાકારોપચાગ (જ્ઞાન માર્ગણા) ૧૧ सामाइय छेय परिहार सुहुम अहखाय देस जय अजया । चक्खु अचक्खु ओहीं, केवलदसणं अणागारा ॥१२॥ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ - સામાયિક-છેદેપસ્થાપનીય – પરિહારવિશુદ્ધિ – સૂક્ષ્મસ પરાય, ચથાખ્યાત—દેશવિરતિ—અવિરતિ (સયમ માણા), તથા ચક્ષુ-અચક્ષુઅવધ કેવળ દશ ન અનાકાર (દન માણા) છે. ૫ ૧૨ માં किण्हा नीला काऊ, तेऊ पहा य सुक्क भव्वियरा । वेग खड्गुवसम मिच्छ मीस सासाण सन्नियरे ॥ १३ ॥ કૃષ્ણ-નીલ-કાપેાત-તેજો-પદ્મ-શુકલ લેશ્યા, ભવ્ય-અભવ્ય તથા વૈદક-શાયિક-ઉપશમ મિથ્યાત્વ-મીશ્ર-સાસ્વાદન (સમ્યકત્વ માણા) સન્ની અને ઇતર (અસંજ્ઞી) ।। ૧૩ । માગ ણામાં જીવસ્થાનક— आहारेयर भेया, सुरनरयविभंगम इसुओ हिदुगे । सम्मत्ततिगे म्हासुका सन्नी सन्निदुगं ॥४॥ આહારક તથા ઈતર (અણુાહારક) માગણુાના ઉત્તર ભેદો છે. દેવ, નરક, ત્રિભંગ, મતિ, શ્રુત, અવધિદ્ધિક, સમ્યકત્વત્રિક, પદ્મ, શુકલ સજ્ઞી માણાઓને વિષે સજ્ઞી દ્વિક (સજ્ઞી પંચે. પર્યાપ્તા, સની પુ'ચે. અપર્યાપ્તા જીવ ભેદ) જાણવા. ૫ ૧૪ तमसन्निअपज्जजुय, नरे सबायरअपज्ज तेऊए । थावर इगिंदि पढमा, चड बार असन्नि दु दु विगले ॥ १५ ॥ અપર્યાપ્તા અસની યુક્ત તે એ મનુષ્યમાં તથા અપર્યાપ્ત ખાદર્ એકેન્દ્રિય સાથે તેજો લેફ્સામાં, સ્થાવર તથા એકેન્દ્રિયમાં પ્રથમ ચાર, અસ જ્ઞીને વિષે ખાર, વિકલેન્દ્રિયમાં (દરેકમાં) એ બે ભેદ જાણવા. ૧પપ્પા दस चरम तसे अजयाहारग तिरि तणु कसाय दु अनाणे । पढमतिलेसा भवियर, अचक्खु नपु मिच्छि सव्वे वि. ॥१६॥ ત્રસકાયમાં છેલ્લા દશ (એકેન્દ્રિયના ચાર સિવાય), અવિરતિ, આહારક તિય ́ચ, કાયયેાગ, કષાય (ચાર), એ અજ્ઞાન, પ્રથમ ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય અચક્ષુ, નપુસક વેદ, મિથ્યાત્વને વિષે સર્વે (જીવભેદ જાણુવા) ૫ ૧૬ ॥ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ पजसन्नी केवलदुगे, संजयमणनाण देस मण मीसे । पण चरम पज्ज वयणे, तिय छ व पज्जियर चक्खुम्मि ||१७|| કેવળ દ્વિક, સંયમ (પાંચ), મન:પર્યંવજ્ઞાન, દેશિવરતિ, મનાયેાગ, મિશ્ર સમ્યક્ત્વને વિષે પર્યાપ્ત સંજ્ઞી પ‘ચેન્દ્રિય, વચનયોગમાં છેલ્લા પાંચ પર્યાપ્તા (પર્યાપ્તા એઇન્દ્રિયથી) ચક્ષુદ્દનમાં છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા અપર્યાપ્તા સાથે છ જીવભેદો જાણવા. ૫ ૧૭ ॥ थीनरपणिदि चरमा, च अणहारे दु सन्नि छ अपज्जा । તે સુહુમલગ્ન વિના, સાકળિ, ફ્રીો મુળે વુ * ॥૮॥ સ્ત્રી, પુરુષ, પંચેન્દ્રિયને વિષે છેલ્લા ચાર, અણાહારીમાં મે સન્ની તથા છ અપર્યાપ્તા, સાસ્વાદને સૂક્ષ્મ અપર્યાપ્ત વિના તે (કુલ સાત જીવભેદ) જાણવા. હવે ગુણસ્થાનક કહીશું'. ।। ૧૮ । મા ણામાં ગુણસ્થાનક पण तिरि- चउ सुरनरए, नर सन्नि पणिदि भव्व तसि सव्वे | इग विगल भूद्ग वणे, दु दु एगं गइतस अभव्वे ॥ १९॥ તિયચને પાંચ, દેવનારક ને ચાર, મનુષ્ય, સન્ની, પ'ચેન્દ્રિય, ભવ્ય, ત્રસને સર્વે, એકે., વિકલે. પૃથ્વી., અપ., વન,ને વિષે એ બે, ગતિ ત્રસ અભવ્યને એક (ગુણસ્થાનક જાણવા.) ૫ ૧૯ મા वेय तिकसाय नव दस, लोभे चउ अजइ दु ति अनातिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहखाइ चरम चऊ ॥२०॥ વેદ ણુ કષાય ત્રણમાં નવ, લાભમાં દશ, અવિરતિને વિષે ચાર અજ્ઞાનત્રિકમાં બે કે ત્રણું, અચક્ષુ દન ચક્ષુદનમાં પ્રથમ ખાર તથા ચથાખ્યાતમાં છેલ્લા ચાર | ૨૦ | मणनाणि सगजयाई समइय छेय चउ दुन्नि परिहारे । केवल दुगि दो चरमाऽजयाइ नव महसुओहिदुगें ॥२१॥ મન:પર્યવ જ્ઞાનમાં પ્રમત્તાદિ સાત, સામાયિક છેદેપસ્થાપનીયમાં (પ્રમત્તા)િ ચાર, પરિહારવિશુદ્ધિમાં (પ્રમત્તાદિ )છ કેવળદ્ધિકમાં છેલ્લા For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભૈ, મતિશ્રુત – અવધિ કિમાં અવિરતિ આદિ નવ ગુણુસ્થાનક જાણવા ॥ ૨૧ ॥ अड उवसमि च वेयगि, खइगे इक्कार मिच्छतिगि देखे ! सुहुमे य सठाणं तेर जोग आहार सुकाए ||२२|| ઉપશમમાં આઠ (૪ થી ૧૧), વેદકમાં ચાર (૪ થી ૭), ક્ષાયિકમાં અગ્યાર (૪ થી ૧૪), મિથ્યાત્વત્રિક દેશવિરતિ, સૂક્ષ્મમાં પાત પેાતાના ગુણસ્થાનકા (ત્રણે) ચાગ-આહારક-શુલ વૈશ્યામાં તેર ગુણસ્થાનક જાણવા. ॥ ૨૨ ॥ अस्सन्निसु पढमदुगं, पढमतिलेसासु छच्च दुसु सत्त । ૧૪મંતિમસ્તુ અજ્ઞેયા, બનારે માળાનું મુળ રરૂ॥ અસજ્ઞીમાં પ્રથમ એ, પ્રથમ ત્રણ વેશ્યામાં છ, જેમાં સાત, અણુાહારકમાં પ્રથમ એ, છેલ્લા બે, અને અવિરતિ આમ માણા સ્થાનકામાં ગુણસ્થાનક જાણવા ॥ ૨૩ || માગણુામાં યાગ सच्चेयर मीस 'असच्चमोस मणवइ विउब्वियाहारा । 'उरल मीसा कंम्मण, इय जोगा कम्ममणहारे ||२४|| સત્ય-અસત્ય-મિશ્ર-અસત્યઅમૃષા મનાયેાગ, (ચાર) વચનાગ વૈક્રિય, આંહારક, ઔદારિક, ત્રણે મિશ્ર, કાણુ આ (પંદર) યાગ છે. અણાહારી માંગણામાં કાણુ કાયયેાગ જાણવા. ારકા नरगइ पणिदि तस तणु, अचक्खु नर नपु कसाय सम्मदुगे । सन्नि छळेसाहारग, भव्व मइ सुओहिदुगि सव्वे ॥२५॥ મનુષ્યગતિ – પોંચેન્દ્રિય-ત્રસકાય કાયયેાગ–અચક્ષુ-પુરૂષ-નપુસક ક્યાય—સમ્યક્ત્વ દ્વિક (ક્ષાયેાપશમિક ક્ષાયિક ) સ’શી—છ લેશ્યા આહારી ભવ્ય-મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–વધિદ્ધિકને વિષે સવે ચાગ જાણવા. નારપા तिरि इत्थि अज्य खासण, अनाण उत्रसम अभव्व मिच्छेषु । તેહાતુપાળા, उरलदुगूण સુરનરÇ રદ્દી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ . તિર્યંચ-સ્ત્રી-અવિરતિ સાસ્વાદન–અજ્ઞાન-ઉપશમ, અભવ્ય. મિથ્યાત્વને વિષે આહારક-૨ સિવાય ૧૩ તથા દેવ-નારકીમાં ઔદ્યારિક દ્રિક વિના તે જાણવા. શારદા कम्मुरलदुग थावरि, ते सविउविदुग पंच इगि पवणे । छ असन्नि चरमवइजुय, ते विउविदुगूण चउ विगले ॥२७|| રથાવરમાં કામણ તથા દારિક દ્રિક, એકે. તથા વાયુકામાં વૈકિય ક્રિક સહિત પાંચ, છેલ્લા વચનગ સહિત તે છ અસંસીમાં અને વૈક્રિયદ્ધિક વિના તે ચાર વિકલેન્દ્રિયમાં જાણવા. રા ' कम्मुरलमीस विणु मण, वइ समइय छेय चक्खु मणनाणे। उरलदुग कम्म पढमंतिम मणवइ केवलदुगम्मि ॥२८॥ . મને વચનગ, સામાયિક, છેદો પસ્થાપનીય, ચક્ષુદર્શન, મનઃ પર્યવજ્ઞાનમાં કામણ દારિક મિશ્ર વિના (તેર વેગ), કેવળદ્ધિકમાં ઔદારિક દ્રિક, કામણું તથા પહેલા છેલા મનવચન જાણવા. ૨૮ मणवइउरला परिहारि सुहुमि नव ते उ मीसि सविउव्वा । देसे सविउव्विदुगा, सकम्मुरलमिस्स अहखाए ॥२९।। - પરિહારવિશુદ્ધિ તથા સૂકમ સપરાયને વિષે મોગ () વચનયોગ (૪) તથા ઔદારિક એમ નવ ગ, મિશ્રગુણઠાણે તે નવ વૈક્રિય સહિત (૧૦), દેશવિરતિમાં વૈક્રિય દ્વિક સહિત (૧૧),: તથા યથાખ્યાતમાં કાર્મણ-દારિક મિશ્ર સહિત (૧૧) જાણવા. રા. માગણમાં ઉપયોગ तिअनाण नाण पण चउ दसण बार जिय लक्खणुवओगा। विणु मणनाण दुकेवल, नव सुरतिरिनिरय अजएसु ॥३०॥ ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, ચાર દર્શન આ બાર જીવના લક્ષણ રૂપ ઉપયોગે છે. દેવ તિર્યંચ નારકી તથા અવિરતિમાં મન પર્યાવજ્ઞાન અને કેવળદ્ધિક વિના નવ ઉપગ હોય. ૩૦ તસ રોય વેચ સુકાર ના પf નિ વ સર્વે..... नयणेयर पण लेसा, कसाइ दस केवलदुगूणा ॥३१॥ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ત્રસ, ચેાગ, વેદ, શુકલ લેશ્યા, આહારી, મનુષ્ય, પંચેન્દ્રિય સન્ની ભવ્યને વિષે સવેર ઉપયોગ હૈાય છે. અચક્ષુર્દેશન, પાંચ લેશ્યા કષાયને વિષે કેવળ દ્વિ રહિત ૧૦ ઉપયાગ છે. ૫૩૧ रिंदि सन्नि दुअनाणदंस इग बिति थावरि अचक्खू । तिअनाण दंसणदुर्ग, अनाणतिग अभत्र मिच्छदुगे ||३२|| ચર્કાર'દ્રિય-અસ’જ્ઞીને એ અજ્ઞાન એ દર્શન (૪), એકે. એઈ. તેઈ. સ્થાવરને ચક્ષુક ન સિવાય ⟨(૩), અજ્ઞાન ત્રિક-અભવ્ય-મિથ્યાં દ્વિકને વિષે ત્રણ અજ્ઞાન દર્શન દ્વિક હાય છે. ૫૩૨ા केवलदुगे नियदुर्ग, नव तिअनाण विणु खइय अहखाए । दंसणनाणतिगं देसि मीसि अन्नाणमीस तं ॥ ३३ ॥ કેવળદ્ધિકમાં પેાતાનું દ્વિક, જ્ઞાયિકથાખ્યાતમાં ત્રણુ અજ્ઞાન નવ, દેશવરતિમાં દર્શીન તથા જ્ઞાનની ત્રિક, મિશ્રમાં અજ્ઞાનથી મિશ્રિત તે હાય. ।।૩૩ll વિના मणनाणचक्खुवज्जा, अणहारे तिन्नि दंस चउ नाणा | नाणसंजमोसम वेयगे ओहिदंसे य ॥૨૪॥ અણુાહારીમાં મનઃપવજ્ઞાન અને ચક્ષુદન વિના (૧૦), ચાર જ્ઞાન ચાર સયમ ઉપશમ-વેક અને અવધિદર્શનમાં ચાર જ્ઞાન અને ત્રણ દન હેાય. ૫૩૪૫ ચાવિષે જીવસ્થાનકાદિના મતાંતર दो तेर तेर बारस, मणे कमा अट्ठदु चउ च वयणे । चदुषण तिन्निकाए, जियगुणजोगोवओगऽन्ने ॥३५॥ મનાયેાગમાં છે, તેમ, તેર, ખાર, વચનયેાગમાં આઠ, બે, ચાર, ચાર, કાયયેાગમાં ચાર, બે, પાંચ, ત્રણ, ક્રમશઃ જીવસ્થાનક, ગુણુ. ચેાગ, ઉપયાગ અન્ય આચાર્યો માને છે. ાઉપા For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ માણા સ્થાનકમાં લેશ્યા छसु लेसासु सठाण, एगिंदि असन्नि भूद्गवणेसु । पढमा चउरो तिन्नि उ, नाश्य विगलग्गि पवणे || ३६ || ૧૦૯ છ લેશ્યામાં સ્થાન, એકે-અસની પૃથ્વી-અપ વનસ્પતિકાયમાં પહેલી ચાર, નારકી, વિકલે, અગ્નિ વાઉકાયમાં ત્રણ શ્યા હાય છે. ૫૩૬ા મા ામાં અલ્પ બહુત્વ अहखाय हुम केवलदुगि सुक्का छाबि सेसठाणेसु । नरनिरयदेव तिरिया, थोवा दु असंखऽणंतगुणा ||३७|| યથાખ્યાત, સૂક્ષ્મ, કેવળદ્ધિકમાં શુકલ, બાકીના ૪૧ મા ણાસ્થાનકામાં ચેલૈશ્યા હૈાય છે. નર, નારકી, દેવ, તિયચા થાડા એ અસખ્યગુણુ તથા અનંતગુણ હેાય છે. ૩૭ાા पण चउति दु एगिंदी, थोवा तिन्नि अहिया अनंतगुणा । तस थोष असंखगी, भूजलनिल अहिय वणडणंता ||३८|| પંચેન્દ્રિય, ચરિન્દ્રિય, તેઇન્દ્રિય, એઇન્દ્રિય, એકેન્દ્રિય થાડા, ત્રણ વિશેષાધિક તથા અનત ગુણુ ક્રમશઃ જાણવા. ત્રસ ઘેાડા અગ્નિકાય અસંખ્યગુણુ, પૃથ્વી, જલ, વાયુ વિશેષાધિક, વનસ્પતિ અનંત ગુણ જાણવા. ૫૩૮૫ ' मणवयणकायजोगी, थोवा अस्संखगुण अनंतगुणा । पुरिसा थोवा इत्थी, संखगुणाऽणंतगुण कीवा ॥ ३९ ॥ મન વચન કાયયેાગી ક્રમશઃ થાડા અસંખ્વગુણુ અને અન'તગુણુ જાણુવા, પુરૂષ ઘેાડા, સ્ત્રી સંખ્યાતગુણ, નપુંસક અનતગુણા છે. ૫૩૯ા माणी कोही माई, लोही अहिय मणनाणिणा थोवा । ओहि असंखा महसुय, अहिय सम असंख विभंगा ||४०|| For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ માની, કોબી, માયી, લેભી ક્રમશઃ અધિક અધિક જાણવા. મન:પર્યવજ્ઞાની ડા, અવધિજ્ઞાની અસંખ્ય ગુણ, મતિજ્ઞાની-મુતજ્ઞાની, વિશેષાધિક, પરસ્પર સમાન વિભગજ્ઞાની અસંખ્ય ગુણ જાણવા. ૪૦ केवलिणो णतगुणा, मइसुयअन्नाणि गंतगुण तुल्ला । सुहुमा थोवा परिहार संख अहखाय संखगुणा ॥४१॥ छेय समईय संखा, देस असंखगुण गंतगुण अजया । थोव असंख दु णंता, ओहि नयण केवल अचक्खू ॥४२॥ કેવળજ્ઞાની અનંતગુણ, મતિજ્ઞાની-શ્રુતજ્ઞાની અનતગુણ પરસ્પર તુલ્ય; સૂમસં૫રાય થોડા, પરિહારવિશુદ્ધિ સંખ્યાતગુણ, ચાખ્યાત સંખ્યાતગુણ, છેદો પસ્થાપનીય સંખ્યાતગુણ, સામાયિક સંખ્યાતગુણા, દેશવિરતિ અસંખ્યગુણ અવિરતિ અનંતગુણ જાણવા અવધિજ્ઞાની ડા, ચક્ષુદર્શની અસંખ્ય ગુણ, અને કેવળદર્શની તથા અચક્ષુદર્શની અનંતગુણ અનંતગુણ જાણવા. ૪૧-૪રા पच्छाणुपुव्वि लेसा, थोवा दो संख गंत दो अहिया । .. 'अवियर थोव गंता, सासण थोवोवसम संखो ॥४३॥ પશ્ચાનુપૂર્વીથી લેશ્યા થોડા, બે સંખ્યાતગુણ, એક અનંતગુણ અને બે વિશેષાધિક જાણવા. અભવ્ય-ભવ્ય થોડા અને અનંતગુણ જાણવા, સાસ્વાદન થોડા ઉપશમ સંખ્યાત ગુણ. ૪૩ मीसा, संखा वेयग, असंखगुण खइय मिच्छ दुअणंता । सन्नियर थोव णताऽणहार थोवेयर असंखा. ॥४४॥ - તથા મિશ્ર સંખ્યાતગુણ, વેદક અસંખ્યાતગુણ, ક્ષાયિક અને મિથ્યાત્વ અનંતગુણ (ક્ષાયિકથી મિથ્યાત્વ પણ અનંતગુણ), સંસી અને અસંશી છેડા અને અનંતગુણ, અણુહારી ડા, આહારી અસંખ્ય ગુણ જાણવા. ૪જા For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ગુણઠાણે જીવસ્થાનક सव्वजियठाण मिच्छे, सग सासणि पण अपज्ज सन्निदुगं । सम्मे सन्नी दुविहो, सेसेसु सन्निपज्जत्तो ॥४५॥ મિથ્યાત્વે સર્વજવસ્થાનક, સારવાદને પાંચ અપર્યાપ્તા તથા સંજ્ઞીદ્ધિક (પર્યાપ્તા–અપર્યાપ્તા) થઈ સાત, અવિરત સમ્યકત્વે બે પ્રકારના સંજ્ઞી તથા બાકીના ગુણઠાણે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જાણવા. કપા ગુણઠાણે વેગ मिच्छदुग अजइ जोगाहारदुगूणा अपुब्वपणगे उ । मणवइउरल सविउव्व मीसि सविउव्वदुग देसे ॥४६॥ મિથ્યાત્વ તિક અને અવિરતિને વિષે અહારક દ્રિક વિના (૧૩) અપૂર્વકરણાદિ પાંચમાં મનેયેગ-વચનેગ-દારિક કાયયોગ, મિશ્રગુણઠાણે તેજસ ક્રિય સાથે, દેશવિરતિમાં વકિય ક્રિક સહિત જાણવા. ૪ साहारदुग पमत्ते, ते विवाहारमीस विणु इयरे । कम्मुरलदुगंताइममणवयण सजोगि न अजोगी ॥४७॥ પ્રમત્તમાં આહારક ક્રિક સહિત (૧૩), અપ્રમતમાં વેકિયમિશ્ર આહારક મિશ્ર વિના (૧૧), સગીમાં કાર્મણ, દારિક દ્રિક, અંતિમ તથા આદિ મને યોગ-વચન-(૭), અગીમાં ચાંગ ન હેય. ૪ળા ગુણઠાણે ઉપયોગ तिअनाण दुदंसाइमदुगे अजइ देसि नाणदंसतिग। તે રીપિ શીલ સમળા, નગારું દેવદુત પ્રથમ દ્રિકમાં ત્રણ અજ્ઞાન તથા બે દર્શન, અવિરતિ દેશવિરતિમાં જ્ઞાનદર્શન ત્રિક, મિશગુણઠાણે મિશ્ર (અજ્ઞાનથી મિશ્રિત જ્ઞાન) પ્રમાદિમાં મનપર્યવ સહિત (૭), છેલા બે ગુણઠાણામાં કેવળ દ્રિક હોય છે. ૪૮ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ सासणभावे नाणं, विउव्वगाहारगे उरलमिस्स।.. नेगिदिसु सासाणो, नेहाहिगय सुयमयं पि ॥४९॥ સાસ્વાદન ભાવે જ્ઞાન, વૈકિય અને આહારક શરીરે દારિક મિશ્ર, (પ્રારંભકાળે) એકેન્દ્રિયને સાસ્વાદન નહી, આ કૃતની (સિદ્ધાંતની) માન્યતા હોવા છતાં અહીં (કર્મગ્રંથમાં) ગ્રહણ કર્યું નથી. અલ્લા ગુણઠાણે લેક્ષા-બંધહેતુ छसु सव्वा तेउतिग, इगि छसु सुक्का अजोगि अल्लेसा । बंधस्स मिच्छअविरइक सायजोग त्ति चउ हेऊ ॥५०॥ પ્રથમ છ ગુણઠાણાને વિષે સર્વે, એક (અપ્રમત્ત)માં તેત્રિક છ (અપૂર્વકરણાદિ)માં શુકલ હોય અને અગી અલેશિ જાણવા. કર્મબંધના મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગ એ ચાર હેતુ છે. પળે अभिगहियमणभिगहियाऽऽभिनिवेसिय संसइयमणाभोग । पण मिच्छ बार अविरई, मणकरणानियम छजियवहो ॥५६॥ આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક, અનાભગિક પાંચ મિથ્યાત્વ છે. મન અને પાંચ ઈન્દ્રિયને અનિયમ તથા છકાય જીવને વધ બાર અવિરતિ છે. પાપ नव सोल कसाया पनर जोग इय उत्तरा उ सगवन्ना । इगचउपणतिगुणेसु, चउतिदुइगपच्चओ बंधो ॥५२॥ નવ અને સેળ કષાયે, પંદર વેગ આ પ્રમાણે ઉત્તરભેદ વળી સત્તાવન છે, એક-ચાર-પાંચ ત્રણ ગુણસ્થાનકેને વિષે ક્રમશઃ ચાર, ત્રણે, બે, એક પ્રત્યયિક બંધ છે. પરા चउमिच्छमिच्छअविरइपच्चझ्या सायसोलपणतीसा । जोग विणु तिपच्चइयाऽऽहारगजिणवज्ज सेसाओ ॥५३॥ ચાર, મિથ્યાત્વ, મિથ્યાત્વ-અવિરતિ પ્રયિક ક્રમશઃ સાતા, સોળ અને પાંત્રીસ પ્રકૃતિઓ બંધાય છે (અર્થાતુ ચાર પ્રત્યયિક For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સાતવેદનીય, મિથ્યાત્વ પ્રત્યચિકી સેળ, અને મિથ્યાત્વ-અવિરતિ પ્રત્યયિકી પાંત્રીશ પ્રવૃતિઓ બંધાય છે) આહારક દ્રિક અને જિન. વિના બાકીની પ્રકૃતિએ (૬૫) લેગ વિના ત્રણ પ્રત્યયિકી છે. પા. ગુણઠાણે ઉત્તર બંધ હેતુ पणपन्न पन्न तियछहिय चत्त गुणचत्त छचउदुगवीसा। सोलस दस नव नव सत्त हेउणो न उ अजोगिम्मि ॥५४॥ પંચાવન, પચાશ, ત્રણ ને છ અધિક ચાલીશ (૪૩, ૪૬) ઓગણચાલીશ, છવ્વીશ, ચોવીશ, બાવીશ, સોળ, દશ, નવ, નવ સાત બંધ હેતુઓ (૧ થી ૧૩ ગુણઠાણે ક્રમશઃ જાણવા) અયોગીમાં બંધ હેતુ નથી. પકા पणपन्न मिच्छि हारगदुगूण सासाणि पन्न मिच्छ विणा । मिस्सदुगकम्मअण विणु तिचत्त मीसे अह छचत्ता ॥५५॥ મિથ્યા આહારક-દ્વિક વિના પંચાવન, સાસ્વાદને મિથ્યાવ વિના પચાસ, મિશ્ર ત્રિક (દા.-મિશ્ર, વૈક્રિય મિશ્ર) કાર્મણ, અનંતાનુબંધિ વિના તેતાલીશ મિશ્ન હોય છે. હવે છેતાલીશ. . દુનિરસંક્રમ , વિરકુરીવવિજાપ ! मुत्तु गुणचत्त देसे, छवीस साहारदु पमत्ते ॥५६॥ . કાર્પણ અને મિશ્રદ્ધિક સહિત અવિરતિમાં, દેશવિરતિમાં અવિરતિ (૧), કાર્મણ, ઔદારિક મિશ્ર, દ્વિતીય કષાય છેડીને એગણચાલીશ, પ્રમત્તે છવીસ તે આહારક ધિક સહિત. પદા अविरइ इगार तिकसायवज्ज अपमत्ति मीसदुगरहिया । चवीस अपुवे पुण, देवीस अविउव्वियाहारा ॥५७॥ તથા અગ્યાર અવિરતિ અને તૃતીય કષાય વર્જિત (૨૬), અપ્રમત્તે મિશ્ર કિક રહિત એવીશ, અપૂર્વકરણે વૈકિય-આહારક વિના બાવીશ. अछहास सोल बायरि, सुहुमे दस वेयसंजलणति विणा। खीणुवसंति अलोभा, सजोगि पुव्वुत्त सग जोगा ॥५८ . For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ હાસ્ય કવિના સેળ બાદર સંપરાયે, તથા વેદ-૩ સંજવલન૩ વિના દશ સૂમસં૫રાયમાં, અને ઉપશાંત ક્ષીણહમાં લેભ વિના (૯) સગીને પૂર્વોક્ત સાત વેગ હોય છે. ૫૮ ગુણકાણે મૂળ પ્રકૃતિ બંધ अपमत्तता सत्त? मीसअप्पुब्वबायरा सत्त। बंधा छस्सुहुमो एगमुवरिमाऽबंधगाऽजोगी ॥५९॥ અપ્રમત સુધી સાત કે આઠ, મિશ્ર-અપૂર્વ, બાદર પરાયમાં સાત, સૂમસંપરામાં છે, ઉપરમાં (૧૧, ૧૨, ૧૩) એક બાંધે છે, તથા અગી અબંધક છે. પલા ગુણઠાણે ઉદય-સત્તા – आसुहुमं संतुदए, अट्ठ वि मोह विणु सत्त खीणमि । चउ चरिमदुगे अटु उ संते उवसंति सत्तुदए ॥ ६० ॥ : સૂફમસંપાય સુધી સત્તા અને ઉદયમાં આઠ, ક્ષીણમોહે મોહનીય વિના સાત, છેલ્લા બેમાં ચાર, ઉપશાંત ગુણઠાણે આઠ સત્તામાં અને સાત ઉદયમાં હોય છે. ૬૦ છે ગુણઠાણે ઉદીરણું – उइति पमत्तंता, सगढ़ मीसटु वेयआउ विणा । छग अपमत्ताइ तओ, छ पंच सुहुमो पणुवसंतो ॥ ६१ ॥ પ્રમત્ત સુધી સાત કે આઠની, મિત્રે આઠ, અપ્રમત્તાદિમાં વેદનીય આયુષ્ય સિવાય છની, સૂમસ પરાયે છે કે પાંચ ઉપશાતે પાંચ. ૬૧ અલબત્વ – पण दो खीण दु जोगी गुदीरगु अजोगि थोव उवसंता । संरवगुण खीण सुहुमा, नियट्टिअपुव्व सम अहिया ।। ६२ ॥ ક્ષીણ મેહે પાંચ ને બે, સગીમાં બેની ઉદીરણ જાણવી તથા અગી અનુદીરક છે. ઉપશાંત થોડા, ક્ષીણ મહી સંખ્યાત ગુણા, સલમસં૫રાય-અનિવૃતિ-અપૂર્વકરણ વિશેષાધિક અને પરસ્પર સમાન ગણવા. ૬૨ | For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ जोगि अपमत्त इयरे, संखगुणा देससासणा मीसा । अविरय अजोगिमिच्छा, असंख चउरो दुवे-गंता ॥ ६३ ॥ સગી-અપ્રમત્ત-પ્રમત્તમાં કમશઃ સંખ્યાતગુણ, સંખ્યાત ગુણ જાણવા. દેશવિરતિ-સાસ્વાદન-મિશ્ર-અવિરતિયેગી મિથ્યાત્વ આમાંથી ચારમાં અસંખ્ય ગુણ તથા બેમાં અનંતગુણ જાણવા. ૬૩ પાંચ ભાવ – उबसमखयमीसोदय परिणामा दु नवट्ठार इगवीसा ।। तियभेय सन्निवाइय सम्म चरण पढम भावे ॥ ६४ ॥ ઔપશમિક, ક્ષાયિક, લાપશમિક, ઔદયિક, પારિણામિક, ક્રમશઃ બે, નવ, અઢાર, એકવીસ, ત્રણ ભેટવાળા છે. છઠ્ઠો સંનિપાતિક ભાવ છે, પ્રથમ ભાવમાં સમ્યક્રવ અને ચારિત્ર છે. તે ૬૪ છે बीए केवलजुयल, सम्म दाणाइलद्धि पण चरण । तइए सेसुवओगा, पण लद्धि सम्म विरई दुगं ॥ ६५ ॥ બીજા ભાવમાં કેવળકિક, સમ્યકત્વ, દાનાદિ પાંચ લબ્ધિ, ચારિત્ર, ત્રીજામાં બાકીના (દશ) ઉપયોગ, પાંચ લબ્ધિ, સમ્યકત્વ, વિરતિદ્વિક (દેશવિરતિ, સર્વવિરતિ એ અઢાર ભેદ જાણવા.) મે ૬૫ - અનામિસિદ્ધત્તિલિંનમસ્તે વિનાયકાયા ! मिच्छं तुरिए भव्वाभवत्तजियत्तपरिणामे ।। ६६ ॥ થામાં અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ,લેશ્યા (૬), કષાય (૪), ગતિ (૪). વેદ (૩), મિથ્યાત્વ (કુલ ૨૧ ભેદ) પારિણામિકમાં ભવ્યત્વ અભવ્યત્વ, જીવ ૩ ભેદ જાણવા છે ૬૬ ! चउ चउगईसु मीसगपरिणामुदएहिं चउ सरवइएहिं । उवसमजुएहि वा चउ, केवलि परिणामुदयखइए ॥ ६७ ॥ ક્ષાપશમિક, પરિણામિક, ઔદયિક (વિયેગી ભાંગા થી, ક્ષાયિક સાથે (ઉક્ત ત્રણ)ચારથી અથવા ઉપશમ સાથે ચારથી ચારે ગતિમાં ચાર ચાર, ભાંગ (સંનિપાતિક ભાવના આ ત્રણ ભાંગાના દરેકના ચાર ચાર ભેદ) તથા ક્ષાયિક ઔયિક, પારિણામિક (ત્રણ સંગી ) ભાંગામાં કેવળજ્ઞાની હોય છે. એ ૨૭ છે For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ खयपरिणामे सिद्धा, नराण पणजोगुवसमसेढीए । इय पर सन्निवाइय भेया वीस असंभविणो ॥ ६८ ॥ ક્ષાયિક પારિણામિક ભેઢે સિદ્ધો, મનુષ્યને ઉપશમશ્રેણિમાં પાંચ સચાગિ ભાંગા, આ પદર ભેદ્ય સન્નિપાતિકના છે. વીશ ભાંગો અસભવી છે. !! ૬૮ ॥ मोसम मीसो, चाइसु अट्टकम्मसु य सेसा | धम्माइ पारिणामिय भावे खंधा उदइए वि ॥ ६९ ॥'' ઉપશમભાવ માહનીય ક`ને વિષે, ક્ષાયેાપશમિક ભાવ ચાર ઘાતિમાં અને બાકીના ભાવા આઠે કમ`માં છે. ધર્માસ્તિકાયાદિ પારિ ામિક ભાવે છે, તથા ધેા ઔયિકસાવે પશુ હોય છે. ૫ ૬૯ ૫ सम्माइचउसु तिग चउ, भावा चउ पणुवसामगुवसंते । च खीणापुव्वि तिन्नि, सेसगुणट्ठाणगेगजिए || ७० ।। સમ્યકૂત્ત્વાદિ ચાર ( ગુણુઠાણામાં ) ત્રણ કે ચાર ભાવે, ઉપશામક અને ઉપશાંતમાં ચાર કે પાંચ ભાવા છે. ક્ષીણમેહ અને અપૂર્વ કરણમાં ચાર બાકીના ગુણુઠાણામાં ત્રણ ભાવા છે. એક જીવને આશ્રયી આ જાવું. ॥ ૭૦ || संखिज्जेगमसंखं, परित्तजुत्तनियपयजुयं तिविहं । एवमणतं पि तिहा, जहन्नमज्झुकसा सव्वे ॥ ७१ ॥ સંખ્યાતુ એક જ ( પ્રકારનુ), પરિત યુક્ત અને સ્વપદ (અસંખ્યાત) : થી યુક્ત અસંખ્યાત ત્રણ પ્રકારનુ, એજ પ્રમાણે અનંત પણ ત્રણ પ્રકારનું આ બધા જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ હાય છે. ા ૭૧ ૫ लहु संखिज्जं दु च्चिय, अओ परं मज्झिमं तु जा गुरूयं । जंबूदीवपमाणयच उपल्लपरूवणाइ इमं ॥ ७२ ॥ જઘન્ય સંખ્યાતુ છે, ત્યાર પછી ઉત્કૃષ્ટ સુધીના મધ્યમ, જમ્મૂદ્વીપ પ્રમાણના ચાર પ્યાલાની પ્રરૂપણાથી આ ( ઉત્કૃષ્ટ સખ્યાતુ) જાણવું. ॥ ૭૨ ॥ 1 For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ 'पल्लाऽणवट्टियसलाग पडिसलाग महासलागक्खा । जोयणसहसोगाढा, सवेइयंता ससिहभरिया । ७ ॥ અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા નામના પ્યાલા હજાર યેાજન ઉડા, વેદિકાના અંત સુધી શિખાસહિત ભરવા (પ્રથમ અનવસ્થિત જ ભરવાને છે, બાકીના જયાં ભરવાના હોય ત્યાં આ પ્રમાણે ભરવા. ૭૩ છે तो दीवु दहिसु इक्किक्क सरिसवं खिविय निदिए फ्ढमे । पढम व तदंतं चिय गुण भरिए तम्मि तह खीणे ॥ ७४ ॥ ત્યાર પછી દ્વીપ અને સમુદ્રમાં એક એક દાણે નાંખીને પ્રથમ પ્યાલે પૂર્ણ થાય ત્યાં પ્રથમની માફક બે છેડા સુધી તે ભરીને તે ખાલી થાય ત્યારે કે ૭૪ | " निप्पइ सलागपल्लेगु सरिसवो इय सलागखवणेणं । पुन्नो बीओ य तओ, पुव्वं पिव तम्मि उद्धरिए ॥ ५ ॥ શલાકા પ્યાલામાં એક દાણે નંખાય છે. આમ શલાકામાં દાણના પ્રક્ષેપ દ્વારા બીજો પ્યાલો ભરાય છે પછી પૂર્વની માફક તે ઉદ્ધરિત થતા. ૭૫ | खीणे सलाग तइए, एवं पढमेहिं बीययं भरसु । तेहि तइयं तेहि य, तुरियं जा किर फुडा चउरो ॥ ७६ ॥ - શલાકા ખાલી થાય ત્યારે ત્રીજામાં (એક દાણું નાંખ), આમ પહેલાથી બીજાને ભરે. તેમાંથી ત્રીજે, તેઓથી ચેથે, યાવત ચારે પ્યાલા ભરાય તેમ કરવું. ૭૬ છે पढमतिपल्लुद्धरिया, दीवुदही पल्लवसरिसवा य । सध्वो वि एस राशी, रूवूणो परमसंखिज्ज ॥ ७७ ॥ પ્રથમ ત્રણ પ્યાલાથી ઉદ્વરિત દ્વીપ સમુદ્રો, ચારે પ્યાલાના સરસ આ બધે રાશિ એક ન્યૂન કરતા ઉત્કૃષ્ટ સંખ્યા, આવે. ૭૭ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ स्वजुयं तु परित्तासंखं लहु अस्स रासिअब्भासे । जुत्तासखिज्जं लहु, आलियासमयपरिमाणं ।। ७८ । આમાં એક ચુક્ત કરતા જઘન્ય પત્તિ અસંખ્યાત આવે. આને રાશિઅભ્યાસ કરતા જઘન્ય યુક્ત અસખ્યાત આવે અને આવલિકાના સમય પ્રમાણે તે છે. ! ૭૮ !! बितिच उपंचमगुणणे, कमा सगारांख पढमचउसत्ता । णंता ते रूवजुया, मज्झा रूवूण गुरू पच्छा || ७९ ॥ ખીજીવાર, ત્રીજીવાર, ચેાથીવાર, પાંચમીવાર રાશિઅભ્યાસ કરતા ક્રમશઃ સાતમુ અસંખ્યાતુ, પહેલ, ચેાથુ, સાતમું અનંતુ આવે, તે દરેકમાં એક ઉમેરતા મધ્યમ આવે અને એક ન્યૂન કરતા પૂર્વાનુ ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય છે. ! ૭૯ ॥ इयत्तं अन्ने, वग्गियमिक्कसि च उत्थयमसंखं । होइ असंखासंख, लहु रुवजुयं तु तं मज्झ ॥ ८० ॥ આ સુત્રમાં કહેલ છે. અન્ય (કામ થ્ર‘થિક) માન્યતા આ મુજ છે. ચેાથા (યુક્ત) અસ`ખ્યાતના એકવાર વર્ગ કરવાથી અસંખ્ય અસંખ્ય થાય તેમાં એક ઉમેરવાથી મધ્યમ ( અસ'. અસ. ) આવે. ॥ ૮૦ रूवूणमाइम गुरू, ति वग्गि ं तं इम दसक्खेवे । लोगागासपएसा, धम्माधम्मेगजिय देसा ॥ ८१ ॥ એક ન્યૂન કરવાથી પૂર્વનું ( યુક્ત અસખ્યાત) ઉત્કૃષ્ટ આવે. તેને (જન્ઘન્ય અસ. અસ'. તે ) ત્રણ વાર વર્ગ કરીને આ દશ વસ્તુ ઉમેરવી. લેાકાકાશના પ્રદેશેા. ધર્મ. અધર્મો.-એક જીવના પ્રદેશો પાછા ठिबंधझवखाया, अणुभागा जोगछेयप लिभागा । દુષ્પ ચ પ્રમાળ સમા, પત્તેનિોયર વિપુ॥ ૮૨ સ્થિતિમધના અધ્યવસાયા, અનુભાગના, ચેાગના પલ્ય છે, એ ( અવસર્પિણી—ઉત્સર્પિણી)ના સમયે, પ્રત્યેક જીવા નિગેગઢના શરીર ઉમેરવા ૫૮૨, ૫ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ 'पुण तम्मि ति वग्गियए, परित्तणंत लहु तस्स रासीणं । अब्भासे लहु जुत्ताणत अभव्वजियमाण ॥ ८३ ॥ " વળી તેને ત્રણ વાર વર્ગ કરતા જઘન્ય પરિત્ત અનંત આવે. તેને રાશિ અભ્યાસ કરતા જઘન્ય યુક્ત અનંત આવે. આ અભવ્ય જીવરાશિનું પ્રમાણ છે. ૮૩ तव्वग्गे पुण जायइ, णंताणंत लहु तं च तिक्खुत्तो। वग्गसु तह वि न त होइ गंतखेवे खिवसु छ इमे ॥ ८४ ॥ વળી તેને વર્ગ કરતા જઘન્ય અનંતાનંત આવે. તેને ત્રણવાર વર્ગ કરવો તે પણ તે (ઉત્કૃષ્ટ અનંતાનંત) ન આવે. તેથી તેમાં આ છ વસ્તુને પ્રક્ષેપ કરો. सिद्धा निगोयजीवा, वणरसई काल पुग्गला चेव । सबमलोगनहं पुण, ति वग्गिउं केवलदुगम्मि ॥ ८५ ॥ સિદ્ધ, નિગદનાજી, વનસ્પતિકાય, કાળ, પુદ્ગલ તથા સર્વ અલકાકાશના પ્રદેશે, વળી ત્રણવાર વર્ગ કરી કેવળદ્ધિક પર્યા. ૮પા खित्ते गंताणत, हवेइ जिद्रं तु ववहरइ मज्झं । इय सुहुमत्थवियारो, लिहिओ देविंदसूरीहि ॥ ८६ ॥ ઉમેરતા ઉત્કૃષ્ટ અનંતાનંત થાય. વ્યવહાર માધ્યમથી થાય છે. બા પ્રમાણે સૂક્ષમાર્થ પદાર્થને વિચાર દેવેન્દ્રસૂરિએ લખ્યો છે. ૮ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પ. પૂ. સિદ્ધાંતમહાદધિ, ક શાસ્ત્રવિશારદ, સુવિરુદ્ધ ચારિત્ર્યસુતિ – સુવિશાલગચ્છાધિપતિ આખાલ બ્રહ્મચારી સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર-ન્યાય વિશારદ, વ માનતપેાનિધિ, પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, સમતાસાગર પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુાન શ્રી હેમચંદ્ર વિજય ગણિવરે, પરમગુરૂદેવ સ્વ. આચાય. દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસેથી પ્રાપ્ત કરેલ ક ગ્રંથના પાર્ટ્સની વાચના તથા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની વિરચીત ટીકા, પન્નવાદિ શાસ્ત્રો, મહેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મ`ડળના વિવેચના વિના આધારે તૃતીય ચતુથકમ ગ્રંથના પદાર્થાંના સ’ગ્રહ કર્યાં છે અને પૂજ્યપાદ પ્રશાંતમૂતિ' સિદ્ધાંતદિવાકર આચાય દેવ શ્રીમદ્ વિજય જયષસૂરીશ્વરજી મહારાજાએ આનુ સંશાધન કરી આપ્યું છે. સઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આનુ પ્રકાશન કરવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ 1967 con 02367 Eyeshes ભાવભરી વંદના.... કર્મ સિદ્ધાંતના પદાર્થોના પ્રરુપક, આસન ઉપકારી, ચરમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી વર્ધમાન સ્વામીને, કર્મ સિદ્ધાંતના પદાર્થોને સુગમાં ગુંથનારા શ્રી ગણધર ? ભગવાને, વર્તમાન કાદશાંગીના અને શ્રી સુધર્માસ્વામીને, છે કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, કપાત આદિ ગ્રંથે તથા તેની ચૂર્ણ અવસૂરિ, ટીકાઓ વગેરેના રચયિતા શ્રી પૂર્વાચાર્ય ભગવંતને, કર્મથના રચયિતા શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાને, જેમની પાસેથી કેમગ્રંથ, કર્મપ્રકૃતિ વગેરેનું યત્કિંચિત જ્ઞાન પ્રાપ્ત થયું, તે પૂજ્યપાદ કર્મશાસ્ત્ર નિષ્ણાત, સુવિશુદ્ધ ચારિત્ર્યમૂતિ આબાલ બ્રહ્મચારી, સિદ્ધાંત મહેધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને, કર્મગ્રંથના પદાર્થોની સૌથી પ્રથમ ભૂમિકા સમજવનાર પરમે પકારી, વર્ધમાન તપોનિધિ, પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને, - કેન્સર જેવાં ભયંકર ગેમાં સતત–સ્વાધ્યાય જાપ, ધ્યાન સહિત માસક્ષમણાદિ તપશ્ચર્યા કરવા દ્વારા પૂર્વઋષિઓની ઝાંખી કરાવનારા જીવનનૌકાના સુકાની પૂજ્યપાદ ગુરુદેવ સ્વ. પન્યાસજી શ્રી પદ્યવિજયજી ગણિવરશ્રીને. મુનિ હેમચન્દ્રવિજયગણિવર જ રરરરર રક્ષક For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ 3-00 સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના પ્રકાશને પૂ. પં. શ્રી નિત્યાનંદવિજયજી ગણિ અનુવાદિત [કે સંપાદિત ] ગ્રંથો (1) બૃહતક્ષેત્ર સમાસ ગુજરાતી અનુવાદ ભાગ-૧ લે 31-00 (2) બૃહતક્ષેત્ર સમાસ ગુજરાતી અનુવાદ ભાગ-૨ જે 31-00 (3) પિંડનિર્યુક્તિ પરાગ .... ... 6-00 (4) શ્રીપાળ ચરિત્ર સંસ્કૃત ... (5) નિત્ય નિયમ શ્રેણી ભેટ.... અપ્રાપ્ય (6) શ્રી પ્રેમ ભક્તિ ગુંજન અમૂલ્ય (7) બૃહતક્ષેત્ર સમાસ મૂળગાથા .... 1-50 પૂ. ગણિવર્ય શ્રી હેમચંદ્રવિજયજી સંપાદિત ગ્રંથે(૮) પદાર્થ પ્રકાશ ભાગ-૧ લે.... [ જીવ વિચાર, નવતત્ત્વ, પદાર્થ સંગ્રહ તથા ગાથાશબ્દાર્થ ] (9) પદાર્થ પ્રકાશ ભાગ-૨ જો ..... .... ... 3-00 [ દંડક, લઘુસંગ્રહણી, પદાર્થસંગ્રહ તથા ગાથા શબ્દાર્થ ] (10) પદાર્થ પ્રકાશ ભાગ-૩ જે... ... ... 4-00 [ પ્રથમ-દ્વિતીય કર્મ ગ્રન્થ પદાર્થ સંગ્રહ તથા ગાથા શબ્દાર્થ ] (11) પદાર્થ પ્રકાશ ભાગ-૪ થો ... 5-00 | [ તૃતીય ચતુર્થ કર્મગ્રન્થ. પદાર્થસંગ્રહ તથા ગાથા શબ્દાર્થ ] (12) શ્રી સીમંધરસ્વામીની આરાધના ... ... અમૂલ્ય (13) ચાતુર્માસિક અને જીવનના નિયમો ..... .... અમૂલ્ય (14) મુક્તિનું મંગલ દ્વાર .... 2-50 [ ચતુદશરણ સ્વીકાર, દુકૃત ગર્તા. સુકૃતાનમેદનાને સંગ્રહ ] [ આ પુસ્તકના પ્રકાશક બી. એ. શાહ છે. ] (15) શ્રી સીમંધરસ્વામીના ફોટા .... રસ્વામીના ફોટા ... ... ... અમૂલ્ય 3-00 મૂલ્ય 5-00 : આવરણ * દીપક પ્રિ-ટરી Por Personal & Private Use Only અમદાવાદ 380 001 www.jamelibraryorg