SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ जत्थ मइनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थ मइनाणं दो वि एयाइ अन्नुन्नमणुगया। -નંદિસૂત્ર જ્યાં મતિ જ્ઞાન છે. ત્યાં શ્રુતજ્ઞાન છે. જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે બંને પરસ્પર અનુગત છે, અતિશ્રુત જ્ઞાનીઓ કરતા પણ વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુણ છે, કેમકે તેના કરતા વિર્ભાગજ્ઞાની મિથ્યાષ્ટિ દેવાદિ અસંખ્યાતગુણ છે. તેના કરતા અનંતગુણ કેવળ જ્ઞાનીઓ છે, વિર્ભાગજ્ઞાની અસંખ્યાત જ છે. જ્યારે કેવળજ્ઞાનીમાં ભવસ્થ કેવળજ્ઞાની ઉપરાંત સિદ્ધોને પણ ગણતા અનંતા છે. તેથી વિર્ભાગજ્ઞાની કરતા કેવળજ્ઞાની અનંતગુણ છે. મતિ શ્રુત અજ્ઞાનીઓમાં વનસ્પતિકાયાદિ સર્વ મિથ્યાષ્ટિ જેને સમાવેશ થતો હોવાથી કેવળજ્ઞાની કરતા અનંતગુણ છે, મતિ અજ્ઞાની મૃત અજ્ઞાનીઓ પરસ્પર તુલ્ય છે. સંયમ | દર્શન ૫ સૂક્ષમ સંપરય સંયમી સૌથી થોડા અવધિદર્શની સૌથી છેડા પરિહાર વિશુદ્ધિ , સંખ્યાલગુણ ચક્ષુદર્શની અસંખ્ય ગુણ યથાખ્યાત સંયમી , કેવળદર્શની અનંતગુણ છેદેપસ્થાપનીય , , અચક્ષુદની સામાયિક , , દેશવિરતિવાળા અસંખ્યાતગુણ અવિરત છે અનંતગણું ૬૪. લપક શ્રેણિગત અને ઉપશમ શ્રેણિગત દશમા ગુણ સ્થાનક વતી છવો જ સૂકમ સં૫રાય સંયમી છે તેથી તે સૌથી થેડા કેમકે વધુમાં વધુ શતપૃથકૃત્વ જેટલા જ હોય છે, પરિહારવિશુદ્ધિ સહજ પૃથકત્વ જેટલા હોય છે તેથી તે સંખ્યાતગુણ છે. યથાખ્યાત ચારિત્રી કેટિપૃથફત હોવાના કારણે તેથી સંખ્યાતગુણ છે. છેદપસ્થાપનીય કેટીશતપૃથક્વ પ્રમાણ હોવાના કારણે તેથી સંખ્યાત ગુણ છે. સામાયિક ચારિત્રી કેટીસહસ્ત્રપૃથફત્વ હેવાના કારણે તેથી સંખ્યાત ગુણ છે. દેશવિરતિમાં અસંખ્ય તીચને સમાવેશ થતા હોવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy