________________
કષાયક
જ્ઞાન માની સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની સભ્ય ક્રોધી વિશેષાધિક અવધિજ્ઞાની અસંખ્યગુણ માયી
અતિસુતજ્ઞાની (પરસ્પર તુલ્ય)
' વિશેષાધિક લાભી
વિર્ભાગજ્ઞાની અસંખ્યગુણ કેવળજ્ઞાની અનંતગુણ મતિ-બુત અજ્ઞાની (પરસ્પર તુલ્ય)
અનંતગુણ ૬૨. સઘળા સકષાયી (ઉપશાંત મહાદિ ચાર ગુણસ્થાનક વતી સિવાયના સર્વ સંસારી) જેને હંમેશા ચારમાંથી કઈ પણ એક કષાયને ઉદય હોય છે તેથી આ બધા ચારે કષાયમાં વહેચાયેલ છે. વળી આ કષાયાદિ પ્રત્યેક અંતમુહૂર્ત પરાવર્તમાન થાય છે. આમાં માન કષાયના ઉદયના અંતમુહૂર્ત કરતા કોધ કષાયના ઉદયનું અંતમુહૂર્ત કંઇક મોટું છે. તેથી માયા કષાયના ઉદયનો કાળ અધિક છે. તેથી લભ કવાયના ઉદયને કાલ અધિક છે. આથી જ છે પણ માન કષાયના ઉદયવાળા કરતા ક્રોધ કષાયના ઉદયવાળા વિશેષાધિક, તેથી માયા કષાયના ઉદયવાળા જેવો વિશેષાધિક, તેથી લેભ કષાયના ઉદયવાળા જી વિશેષાધિક જાણવા.
૬૩. મનઃ પર્યવસાન તે પ્રમાદરહિત લબ્ધિધર સંયમીઓને જ હિય, તેથી સંખ્યાતા જ મન:પર્યવજ્ઞાની હોય એટલે સૌથી થોડા હોય છે.
અવધિજ્ઞાન તે સમ્યગદષ્ટિ દેવ–નારકી તેમજ સમ્યગ્દષ્ટિ સંખ્યાતાયુષ્યવાળા કેટલાક મનુષ્ય તિર્યંચાને પણ હોય છે. અને તેની સંખ્યા અસંખ્યાતની હોવાથી મન:પર્યવજ્ઞાની કરતા અવધિજ્ઞાની અસંખ્યાતગુણ, અતિશ્રુતજ્ઞાન તે બધા અવધિજ્ઞાનીને તે હેય જ ઉપરાંતમાં અવધિજ્ઞાન રહિત સમ્યગદષ્ટિ મનુષ્ય તીર્થંચને પણ હોય છે. તેથી તે વિશેષાધિક થાય, આ મતિ-શ્રુતજ્ઞાનીઓ પરસ્પર તુલ્ય હોય છે કેમકે અતિજ્ઞાન જ્યારે હોય છે ત્યારે શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે કહ્યું છે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org