SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આમ જેના પ્રત્યાયના સદ્દભાવમાં જે પ્રકૃતિએના બંધ છે અને અસદ્દભાવમાં બંધ નથી તે જ પ્રત્યયને. તેમાં પ્રધાન કારણ તરીકે વિવક્ષા કરાઈ છે અને બાકીના પ્રત્યય યથાયોગ્ય હોવા છતાં ગૌણ હેવાના કારણે વિવક્ષા કરી નથી એ સૂત્રકાર (કર્મગ્રંથ-શતક વિગેરેના) ના અભિપ્રાય છે. અમે તો પ્રધાન ગૌણની વિવક્ષા કર્યા વિના જ્યાં જે જે પ્રકૃતિઓના બંધમાં જેટલા જેટલા પ્રત્યય છે ત્યાં ત્યાં તેઓના બંધમાં સામાન્યથી તે બધા જ પ્રત્યયને સ્વીકાર્યા છે (એટલું જ નહીં પણ શતક ગ્રંથમાં પણ આ વાત સ્વીકારાઈ છે.) - ચૌદ ગુણસ્થાનકે અલ્પબદુત્વ ૮૯ ગુણસ્થાનક | અલબહુત્વ | હેતુ ઉપશાંત મહા સૌથી થડા | અહીં એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી ૫૪ જીવ હોય. શ્રી મેહ | સંખ્યાત ગુણ | એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી ૧૦૮ હેય. સૂક્ષમ સંપરાય | વિશેષાધિક એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી ૧૬૨ હોય. (અહીં બધે પૂર્વ પ્રવિણ શત પૃથકત્વ હોય. સગી કેવલી સંખ્યાત ગુણ ! કેટિપૃથવ હેય. અઝમતે તિ કેટિ સહસ્ત્ર પૃથક્રવ હોય. પણ ઘણે કાળ તથા ઘણાને હેય અસંખ્યાત ગુણ | અસંખ્ય પંચે. તિર્યંચ પણ હોય ' , | ચારે ગતિમાં હેય. સાહાહન | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy