________________
ગુણુસ્થાનક મિશ્ર
અવિરત સમ્યગ્દષ્ટિ
અયેાગી મિથ્યાષ્ટિ
અહપબહેને
અસ ખ્યાત જીજી
199
અનત શુષુ
Jain Education International
ی
99
ફાળ વધારે છે તથા લા, થા ગુણસ્થાનથી ખાવી શકે છે. ચારે ગતિમાં ઘણા હોય છે. અનંતા સિદ્ધોને પણુ ગણ્યા છે. વનસ્પતિના જીવા સિદ્ધોથી પણ અનતગુણ છે તેથી
૮૯. અહી* ઉત્કૃષ્ટની અપેક્ષાએ ઉપશાંતમેાહથી ક્ષીણમાહ સંખ્યાતગુણુ કહ્યા છે એટલે કે ઉપશાંતમાહ ગુરુસ્થાનકે ઉત્કૃષ્ટથી જીવાની સખ્યા જે હાય તેના કરતા ક્ષીણમેહ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી જીવાની સખ્યા સંખ્યાતગુણુ છે, બાકી કયારેક ક્ષીણમાહ ગુણુ સ્થાનકે જધન્ય કે મધ્યમ સ ંખ્યા હાય અને ઉપશાંતમાહ ગુણસ્થાનકે મધ્યમ કે ઉત્કૃષ્ટ સંખ્યા હાય ત્યારે ઉપશાંતમાહ ગુણસ્થાનકે ક્ષીણ માહ ગુણસ્થાનકથી વધારે જીવા પણ હાઇ શકે છે.
સીંગ
સુક્ષ્મસ’પરાય અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ આ ત્રણ ગુણુસ્થાનકા ક્ષપકશ્રેણી. તથા ઉપશમ શ્રેણી અનેમાં હાય છે. તેથી બને શ્રેણીનાં જીવાની સમંતિ સખ્યા ક્ષીણમાહથી વિશેષાધિક થઈ શકે કેમકે ક્ષીણમાહ ગુણસ્થાનક તા માત્ર ક્ષેપક શ્રેણીમાં જ હૈઈ શકે છે અહી પણ ઉત્કૃષ્ટની અપેક્ષાએ સમજવાનુ છે. ખાદી કયારેક તે ક્ષીણુમાહ કે ઉપશાંત માહમાં આનાથી વધુ વેર પણું હામ વળી ત્રણે ગુણસ્થાનકે થવાની ઉત્કૃષ્ટ સખ્યા પરસ્પર તુલ્મ હાય છે. આજ રીતે સાસ્વાદને પણ ઉત્કૃષ્ટની અપેક્ષાએ દેશવિરતિથી અસંખ્ય શુ! - જાણવા
For Personal & Private Use Only
www.jainelibrary.org