SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮. ભાવ | વિશિષ્ટ હેતુઓ વડે અથવા સ્વતઃ છનું કર્મના ઉપશમાદિ દ્વારા તે તે રૂપે થવું તે ભાવ-ભાવ કુલ પાંચ પ્રકારના છે. ' (૧) ઔપશમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાશમિક () ઓયિક (૫) પારિણામિક. પાંચે ભાવેના સંયોગથી ઉત્પન્ન થતે છઠ્ઠો સાન્સિપાતિક ભાવ છે. (૧) ઓપશામિક ભાવ – મેહનીય કર્મોના સર્વ ઉપશ મથી એટલે કે વિપાક તથા પ્રદેશ બંને પ્રકારના ઉદયના વિઝંભથી ( નિધથી) તે જીવને ભાવ (પરિણામ) તે ઔપશમિક ભાવ આ બે પ્રકારે હેય છે. (અ) સમ્યકત્વ:–દર્શન મેહનીય કર્મના ઉપશમથી એટલે કે વિપાકેદય તથા પ્રદેશ ઉદય બંને પ્રકારના ઉદય વિઝંભથી ઉત્પન્ન થતે સમ્યકત્વને પરિણામ તે ઉપશમ સમ્યકત્વ. ' પ્રથમ સમ્યકત્પાદ વખતે આ સમ્યફ હેય છે તથા ફરી પામેલ ઉપશમ શ્રેણીમાં પણ આ સમ્યક્ત્વ હોય છે. - (બ) ચારિત્ર - ચારિત્ર મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ શ્રેણીમાં પ્રગટ થતું ઉપશમ ચારિત્ર, મેહનીય કર્મને જ ઉપશમ થાય છે, બીજા કને ઉપશમ થતું નથી. (૨) ક્ષાયિક ભાવ? – કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થત ભાવ. આ ભાવ નવ પ્રકારે છે. કેવળજ્ઞાન, કેવળદન, દાનાદિ પાંચલબ્ધિ (દાન-લાભ-ભેગ ઉપભોગ-વર્ય) ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy