________________
કેવળ જ્ઞાનાવરણના સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળ દર્શનાવરણના , , કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે અંતરાય કર્મના છે , પાંચ પ્રકારની લબ્ધિ ઉત્પન્ન થાય છે. દર્શનમોહનીયના ) , ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
ચારિત્ર મેહનીયના , , ક્ષાયિક ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) ઉત્પન્ન થાય છે.. - (૩) ક્ષાયોપથમિક ભાવ? કર્મના ક્ષેપશમથી ઉત્પન્ન
થત ભાવ તે ક્ષાપશમિક ભાવ.
ક્ષારોપથમિક ભાવ ૧૮ પ્રકારે છે. કેવળ–૨ સિવાયના ૧૦ ઉપગ પાંચ લબ્ધિ, સમ્યકત્વ,
દેશવિરતિ, સર્વવિરતિ........ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય ! ત્રણ દર્શન
દર્શનાવરણ ) પાંચ લબ્ધિ
અંતરાય છે સમ્યકત્વ
દર્શનમોહનીય છે દેશવિરિત-અપ્રત્યાખ્યાન કષાય મિહનીય કર્મના સર્વવિરતિ
પ્રત્યાખ્યાનય , , ' છે. ક્ષાયિક ભાવમાં પાંચ લબ્ધિ છે તે અંતરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ છે. જ્યારે અહીં અંતરાયકર્મના પશમથી ઉત્પન્ન થમ્બ છે તેવી જ રીતે સમ્યકત્વ અને વિરતિમાં પણ જાણવું.
ક્ષાપશમિક ભાવની અને ક્ષાયિક ભાવની તે તે વસ્તુઓમાં ફેર હોય છે.
ક્ષાપશમિક ભાવ ચાર ઘાંતિ કર્મ વિષયક જ હોય છે.
સાયિક ભાવના જ્ઞાન-દર્શન દાનાદિ લબ્ધિ સમ્યકત્વ અને ચારિત્ર એક સરખા જ હોય છે જ્યારે ક્ષયે પશમની તરતમાતાને કારણે પક્ષમભાવના જ્ઞાનાદિમાં તરતમતા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org