________________
. () થયિક ભાવ - શુભ અશુભ કર્મપ્રકૃતિના ઉદયથી ઉત્પન્ન થ ભાવ (રિણામ) તે ઔયક ભાવ.
ઔદશિક ભાવના ૨૧ ભેદ છે. , [, ૩ મિથ્યાત્વ, અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, ઇ વેશ્યા, ચાર કષાય,
થાગતિ, ત્રણ વેદ....(૨૧) ' ૦ અજ્ઞાન અને મિથ્યાત્વઃ-મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી થાય છે. અસિદ્ધવ . - આઠ પ્રકારના કર્મના ઉદયથી થાય છે. અસંયમ, ચાર કષાય, ત્રણ વેદઃ - ચારિત્ર મેહનીય , , ચાર ગતિ – ગતિનામ કર્મના , , , છે વેશ્યા :- મેહનીય કર્મના અથવા ત્રણ ગજનક
: ‘કમના ઉદયથી અથવા આઠ કર્મના ઉદયથી
થાય છે: *: * કેટલાક તેની ઉત્પત્તિ કવાયથી માને છે. તેના મતે મેહનીય
ર્મના ઉદયથી વેશ્યા થાય છે. - કેટલાક વેશ્યા કેગના પરિણામ રૂપ માને છે તેના મતે ત્રણે કાગના જનક કર્મના ઉદયથી હૈયા થાય છે. જ કેટલાક વેશ્યાને આઠે કર્મના પરિણામરૂપ માને છે તેના મતે આઠે કર્મના ઉદયથી વેશ્યા ઉત્પન્ન થાય છે. . ચતુર્થ કર્મગ્રંથ ગા-૬૬ ની ટીકામાં કહ્યું છે. ... ."लेश्यास्तु येषां मते "कषायनिष्यन्दो लेश्याः" तन्मतेन कषायमोहकीयोदयजत्वाद् औदयिक्यः, यन्मतेन तु " योगपरिणामो लेझ्याः" बदभिप्रायेण. योगत्रयजनक:-कदियप्रभवाः येषां ." त्वष्टकर्सपरिणामो लेश्या" स्तन्मतेन संसारित्वासिद्धत्ववद् अष्टप्रकारकर्मोदयजा इति । .
. અનુવાદ-જેઓના મતે “હેશ્યા કષાયને પ્રવાહ છે તેઓના તે કાયમહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતી હોવાથી ઔદયિક
ક એહીરિપેરિત કારૂપ અજ્ઞાન છે, તે મિથ્યાત્વના ઉદયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org