________________
.
ઇ
આનતથી નવરૈવેયક (૯ થી ૧ર દેવલોક તથા નવયક) -
ગુણ. ૧ થી ૪ ગુણ | બંધ | બંધવિચ્છેદ, અબંધ વગેરે.
પૂર્વોક્ત ૧૦૧ – તિર્યંચ ૩, ઉદ્યોત. જિનનામકર્મને અબંધ, નપુંસક ૪ને બંધવિચ્છેદ. તિર્યંચ ૩ આદિ ૨૫ માંથી તિર્યંચ ૩ અને ઉદ્યોત સિવાય બાકીની ૨૧ ને બંધવિરછેદ.
મનુષ્પાયુષ્યને અબંધ. ૭૨ | જિનનામકર્મ અને મનુષ્યાયુષ્યનો બંધ વધે. (૩) તિર્યંચગતિ – ગુણસ્થાક ૧ થી ૫ ગુણ | બંધ | બંધવિરછેદ – અબંધ વગેરે. એ ૧૧૭૧૩ આહારક ર અને જિનનામકર્મ સિવાય. ૧ | ૧૧૭] નરકત્રિકાદિ ૧૬ ને બંધવિચ્છેદ. ૨ | ૧૦૧ તિર્થં ચ ૩ આદિ ૨૫, ૧લું સંઘયણ, દારિક ૨,
મનુષ્ય ૩૪ કુલ ૩૧ ને બંધવિરોદ,
દેવાયુષ્યને અબંધ. ૭૦ દેવાયુષ્યનો બંધ વધે. અપ્રત્યાખ્યાનય ૪ને બંધવિચ્છેદ,
૦૮
(૧૧) ૩ જે દેવલોક અને તેની ઉપરના દેવલોકના દેવે વીને એકેન્દ્રિયમાં જતાં નથી, તેથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ આ ત્રણ એકે. એગ્ય પ્રકૃતિએ દેવ સામાન્યના બંધમાંથી કાઢી નાખવી. એટલે ઘે-૧૦૧ વગેરે રત્નપ્રભ નારકીની માફક બંધ ધો.
(૧૨) મે દેવલોક અને તેની ઉપરના દેવલોકના દેવે ચવીને તિર્યંચમાં જતાં નથી. તેથી તેઓ તિર્યંચને યેગ્ય તિર્યંચ ૩ તથા ઉદ્યોતને બંધ ન કરે તેથી આ ૪ પ્રકૃતિ ઓ જ કાઢી નાંખી અને તેથી બીજ ગુણસ્થાનકે પચ્ચીશને બદલે આ ચાર સિવાય ૨૧ ને જ બંધવિરછેદ કહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org