________________
(૪) મનુષ્યગતિ - ગુણસ્થાનક ૧ થી ૧૪ મુળુ બંધ | બંધવિરછેદ - અબંધ વગેરે એવે | ૧૨૦ ૧ | ૧૧૭ | જિનનામકર્મ, આહારક ૨ નો અબંધ.
નરક ૩ આદિ ૧૦ ને બંધવિરછેદ. તિર્યંચ ૩ આદિ ૨૫ + ૧લું સંઘયણ,૧૫
દારિક ૨, મનુષ્ય ૩ કુલ ૩૧ ને બંધવિચ્છેદ. દેવાયુષ્યને અબંધ. જિનનામકર્મ અને દેવાયુષ્યને બંધ વધે.
અપ્રત્યાખ્યાનીય ૪ ને બંધવિર છે. ૬૭
આની આગળ કમસ્તવ (૨ના કર્મગ્રંથ) માં બતાવ્યા મુજબ બંધ જાણ અર્થાત્
(૧૩) તિર્યંને ભવના કારણે જ ૪ થી પ માં ગુણસ્થાનકે તીર્થ કરનામકર્મને બંધ નથી. વળી સર્વ સંયમના અભાવે આહારક ૨ પણ ન બંધાય. તેથી એ જ ૩ પ્રકૃતિ કાઢી નાખી.
- (૧૪) મનુષ્ય તિય એને ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે સમ્યક્ત્વના પ્રભાવે દેવગ્ય પ્રવૃતિઓ જ બંધાય છે તેથી મનુષ્યગ્ય પ્રકૃતિએ
દારિક ૨, મનુષ્ય ૩, વજઋષભનારાચ સંઘયણને પણ બીજા ગુણસ્થાનકના અંતે બંધવિચ્છેદ થાય છે.
(૧૫) તિર્યંચની માફક હેતુ જાણ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org