SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) સયમ ૭ : - સામાયિક છેપસ્થાપનીય, પરિહારવિદ્ધિ, સૂમસ પરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ. (૯) દર્શન ૪ :- ચક્ષુદન, અચક્ષુદશ ન, અધિદશન, કેવળદન (૧૦) લેશ્યા ૬ : કૃષ્ણ, નીલ, કાપાત, તેજ, પદ્મ, શુક્લ. (૧૧) ભવ્ય ૨ ઃ- ભવ્ય, અસભ્ય. (૧૨) સમ્યક્ત્વ ૬ઃ- ઉપશમ, ક્ષાયેાપશમિક, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર. (૧૩) સ’મીર – સત્તી, સજ્ઞી. (૧૪) આહારી ૨ :- આહારી, અણાહારી. :– માણા સ્થાનકોમાં કયા કયા ગુણુઠાણું કેટલી પ્રકૃતિએ બધાય તે જાણવા માટે કેટલાક સામાન્ય નિયમે સમજી લઈ એ. (૧) જે જે માણાસ્થાનામાં જે જે ક્રમ પ્રકૃતિએ બધાતી જ નથી, તે તે પ્રકૃતિએને તે તે માણાસ્થાનામાં આઘમાંથી જ કાઢી નાંખવી. (૨) જે જે માણાએ ચાર ગુણસ્થાનકથી નીચે જ હાય તેમાં એઘમાંથી જ આહારક ૨ અને જિનનામકમ કાઢી નાંખવા. કેમ કે આહા૨ક ૨ ને ૭ માં ગુરુસ્થાનકથી અને જિનનામકર્મીને ૪ થા ગુણસ્થાનકથી જ ખંધ થાય છે. તેવી જ રીતે જે માણાસ્થાનકમાં ૭, ૮મુ ગુણસ્થાનક આવતું નથી તે માગણુાસ્થાનકોમાં એઘમાં જ આહારક ૨ કાઢી નાંખવી. (૩) મતિજ્ઞાન આદિ કેટલીક માત્રામાં ૪ થા આદિ ગુણસ્થાનકે હાય છે. ( ૧ થી ૩ વગેરે ગુણસ્થાનકા હાતા નથી ) ત્યાં તે માણાસ્થાનક જે ૭ કે તેથી આગળના ગુરુસ્થાન સુધી પહેાંચતાં હાય તા ૪ થા આદિ ગુણસ્થાનકના સામાન્યમ ધમાં આહારક ૨ ઉમેરીને આઘે બધ કહેવા. તથા આહારકર ને અબધ કરી ૪ થી આદિ હાય તેટલા ખાંધ કહેવા. ગુણસ્થાનકે તે તે ગુણસ્થાનકે થતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy