________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમ:
નમો નમ: શ્રીગુરુમસૂરયે બંધ–સ્વામિત્વ (૩જે કર્મગ્રન્થ)
(પદાર્થસંગ્રહ) વિષય :- માર્ગણા સ્થાનકેને વિષે કર્મબંધ.
बंधविहाणविमुक्कं वंदिय सिविद्धमाणजिणचंदं ।
गइयाइसुं वुच्छं समासो बंधसामित्तं ॥ બંધવિધાનથી મુકાયેલા શ્રી વર્ધમાનજિનેશ્વરને વંદન કરીને ગાદિ માગણીઓને વિષે સંક્ષેપમાં કર્મબંધના સ્વામીને કહું છું. અર્થાત્ કઈ કઈ માગણામાં રહેલા છ કયા કયા ગુણઠાણે કેટલી કેટલો કર્મપ્રકૃતિ બાંધે તે આ ગ્રંથમાં ગ્રંથકાર કહેશે.
૧૪ માર્ગનું સ્થાનોની ઉત્તરમાર્ગ દર
મૂળ માર્ગણાસ્થાને ચૌદ છે. તેના ઉત્તરભેદ દ૨ છે. (૧) ગતિ ૪ - નરક, તિર્યચ, મનુષ્ય, દેવ. (૨) ઈદ્રિય ૫:- એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેન્દ્રિય, ચઉન્દ્રિય,
પંચેન્દ્રિય. (૩) કાય ૬:- પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ
કાય, ત્રસકાય. (૪) યોગ ૩:- મનોયોગ, વચન, કાયયોગ. (૫) વેદ ૩:- પુરુષવેદ, વેદ, નપુંસકત. (૬) કષાય ૪ - ક્રોધ, માન, માયા, લોભ. (૭) જ્ઞાન ૮:- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન,
. કેવળજ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન(૧) જ્ઞાનાદિ કેટલીક માર્ગણાઓમાં પ્રતિપક્ષી અજ્ઞાનાદિને સર્વ સંસારી જીવન
સમાવેશ કરવા માટે ગ્રહણ કરેલ છે, જ્યારે કષાય, વેદાદિમાં પ્રતિપક્ષી અકવાયી, અદી વગેરે સ્થાને ગ્રહણ કર્યા નથી તેમાં તે તે પ્રકારની વિવલા જ કારણ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org