________________
- મન પર્યવજ્ઞાની જે પ્રમાદિ સાત, સામાયિક- છેદપસ્થાપનીયમાં ચાર,પરિહારવિશુદ્ધિમાં બે, કેવળદ્ધિકમાં છેલ્લા બે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિબ્રિકમાં અવિરતિ આદિ નવ (૪ થી ૧૨) ગુણસ્થાનક હોય છે.
अडउनसमि चसवेयगि, खइए इकार मिच्छतिगिदेसे । .. सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥ १९ ॥
ઉપશમ સમ્યફ આઠ (૪ થી ૧૧) વેદકમાં ચાર (૪ થી ૭) ક્ષાયિકમાં અગ્યાર (૪ થી ૧૪) મિથ્યાત્વત્રિકમાં (મિથ્યાત્વે, સાસ્વાદને મિશ્રે) દેશવિરતિમાં, સૂમસં૫રાયમાં પિતપોતાનું ગુણસ્થાનક તથા આહારીને તેર ગુણસ્થાનક હોય છે. તથા આ બધી માર્ગણાઓમાં (વેદથી પ્રારંભી અહિં સુધીની) પોતપોતાના ગુણસ્થાનકોમાં એવઅંધ (કર્માસ્તવમાં કહ્યા મુજબને) જાણ.
परमुवसमि वटुंता आउ न बंधंति तेण” अजयगुणे । વમનુગારીળો, લાગુ પુખ પુરા વિનr | ૨૦ ||
પરંતુ ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જ આયુષ્ય બાંધતા નથી તેથી તેને અવિરત ગુણસ્થાનકે દેવ-મનુષ્પાયુષ્ય ધૂન બંધ જાણ તથા દેશવિરતિ આદિમાં દેવાયુષ્ય વિના (એઘબંધ) જાણવે.
ओहे अद्वारसयं आहारदुगूण आईलेस तिगे। तं तित्थोणं मिच्छे, साणाइसु सव्वहि ओहो ॥ २१ ॥
પ્રથમ ત્રણ લેશ્યામાં આહારક ૨ વિના એ ૧૧૮ મિથ્યાત્વે તીર્થકર નામ વિના (૧૧૭), તથા સાસ્વાદનાદિ સર્વે ગુણસ્થાનકમાં (બધી શ્યામાં) એ ઘબંધ વાસ્તવમાં કહ્યા પ્રમાણેને) જાણુ.
तेउ नरयनवूणा उज्जायचरूनश्यबारविणु सुक्का । विणु नरयवार पम्हा, अजिमाहारा इमा मिच्छे ॥ २२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org