________________
૧૯
તેજલેશ્યામાં નકાદિ નવ વિના (૧૧૧), શુકલલેશ્યામાં નરક ૧૨, ઉદ્યોત ૪ વિના (૧૦૪) તથા પદ્મલેશ્યામાં નરક ૧૨ વિના(૧૦૮) આ બધાજ જિનને આહારક ૨ સિવાય મિથ્યાત્વે (બાકીની પ્રકૃતિએ) બાંધે.
सव्वगुण मव्वसन्निसु, ओहु अभव्वा असन्नि मिच्छासमा । सासणि असन्नि सन्निव्व कम्मणभंगो अणाहारे || २३ ||
ભવ્ય અને સની મા ામાં સગુણ સ્થાનકે એઘ મધ, અભવ્ય અને અસન્નીને મિથ્યાત્વીની માફક તથા સાસ્વાદને અસીને સ'ની જેમ તથા અણુાહારીમાં કાણુ કાયયેાગના ભંગ જાણવા
तिसु दुसु सुक्काइगुणा, चउसग तेरत्ति बंधसामित्तं । देविंद सूरि लिहियं, नेयं कम्मत्थय सोउं ॥ २४ ॥
૧ લી ત્રણ લેશ્યા, એ લેશ્યા અને શુકલલેશ્યામાં ક્રમશઃ ૪, ૭, ૧૩ ગુણુસ્થાનક હેાય છે. દેવેન્દ્રસૂરિએ લખેલા આ બધસ્વામિત્વ કસ્તવ સાંભળીને જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org