________________
વિષય :—
૩૦
શ્રી શખેશ્વરપાનાથાય નમે નમઃ નમા નમ: શ્રી ગુરુપ્રેમસૂર્યે ષડશીતિ [ પદાર્થ સંગ્રહ ] [ચતુ કર્મગ્રંથ ]
(i) જીવસ્થાનક વિષે :- ગુણસ્થાનક, ચેાગ, ઉપચેાગ, લેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા સત્તા ૮ દ્વાર.
(ii) માણાસ્થાનક વિષે :- જીવભેદ, ગુણસ્થાનક, ચેગ, ઉપયાગ, લેશ્યા, અલ્પમહુત્વ – ૬ દ્વાર.
-
(iii) ગુણસ્થાનક વિષે : જીવસ્થાનક, ચેાગ, ઉપયેાગ, લેશ્યા અધહેતુ, અંધ, ઉદય, ઉદીરણા, સત્તા, અપબહુત્વ, -૧૦ દ્વાર આ ઉપરાંત
(iv) ઉપશમાદિ છ ભાવે.
(v) તથા સખ્યાત, અસંખ્યાત, અનંતનુ સ્વરૂપ.
આટલા વિષયાનુ વર્ણન ષડશીતિ નામના ગ્રંથમાં કરવાનુ છે.
૧ઃ—
(i) चउदसजिय ठाणेसु चउदसगुणठाणगाणि जोगा य । उवयोग लेस बंधुदउदीरणासंत अट्ठ पर ||
(ii) चउदसमग्गणठाणे मुलपएस बिसट्टिइयरेसु । जीयगुण जोगुवओगा लेसप्पबहु च खट्टाणा ।।
Jain Education International
●(iii) चउदसगुणठाणेसुं जायजोगुवओग लेसबंधाय । बंधुद्युदीरणाओ संतप्पबहु च दसठाणा ||
For Personal & Private Use Only
આ ચાથા ક.
www.jainelibrary.org