________________
૫. દેવતાઓને અપર્યાપ્તાવસ્થામાં વક્રિય મિશ્રગ હોય છે તેથી અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિયમાં તે વધાર્યો.
૬. બાદર પર્યાપ્ત વાયુકાયને વેકિય લબ્ધિ હોય છે અને તે દ્વારા વૈકિય શરીર બનાવે ત્યારે વૈક્રિયમિશ્ર તથા વૈકિય કાયમ હોય છે તેથી આ બે પેગ બાદર પર્યાપ્તા એકે માં વધારે કહ્યાં.
૭. વિકલેન્દ્રિયને રસનેન્દ્રિય વધતા દા. કાચાગ ઉપરાંત અસત્ય – અમૃષા (વ્યવહારી) વચન લેગ વધે છે.
૮. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયમાં વૈક્રિય મિશ્ર કાયયોગ સંયતાદિને ઉત્તર વૈક્રિય કરતા તથા દા. મિશ્ર અને કામણ કાયયોગ કેવળી ભગવાને સમુદ્રઘાત કરતા હોય છે.
૯. ૨ અજ્ઞાન – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન.
૧૦. અપર્યાપ્ત અવરથામાં સમ્યગ્દષ્ટિ ને અજ્ઞાનને બદલે જ્ઞાન હોય છે તથા દેવતાઓમાંથી અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન લઈ આવનારને અપર્યાપ્તાવસ્થામાં તે હોય છે. વળી અવધિજ્ઞાન જેકે અવધિદર્શન પણ હોય તેથી ૮ ઉપર કહ્યા છે.
૧૧. પર્યા. ચઉરિન્દ્રિયને પર્યામિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન થતું હવાથી ચાર ઉપગ થયા.
૧૨. તેને લેશ્યા સાથે ચ્યવને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર દેવેને ઉપત્તિના પ્રથમ સમયથી અંતમુહૂર્ત સુધી તેને વેશ્યા હોય છે તેથી બાફર અપર્યાપ્ત એકેન્દ્રિયમાં ચાર વેશ્યા બતાવી છે પદ્ધ ને શુક્લ લેશ્ય વાલા દેવે એકે. માં ઉત્પન્ન થતા જ નથી. તેથી એકે. માં પદ્યને શુકલ વેશ્યા હોતી નથી.
dan desain International
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org