________________
૩૨
सूक्ष्मापर्याप्तैकेन्द्रियत्वादयोऽत्रान्तरविशेषाः तिष्ठन्ति । जीवा एषु इति कृत्वा जीवस्थानानि ॥ १ ॥
૨, ૩ –સારવાદન ગુણસ્થાનકવતી જો કાલ કરીને બાદર પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય તથા વિકલેન્દ્રિયાદિમાં આ ગુણસ્થાનક લઈને જાય છે. તેથી ત્યાં તેમને અપર્યાપ્તાવસ્થામાં ૨ નું ગુણસ્થાનક અલ્પકાલ માટે હોય છે.
પ્રશ્ન :–સાસ્વાદન ગુણસ્થાનકે કાળ કરનાર બાદ પર્યા. પૃથ્વીકાય આદિમાં જાય છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, તે અહીં અપર્યાપ્તા બાદર એકે. આદિમાં બીજું ગુણસ્થાનક કેવી રીતે ઘટે?
ઉત્તર :- સાસ્વાદન ગુણસ્થાનકે કાળ કરી બાદર પર્યા. પૃથ્વીકાય. આદિમાં જાય છે, એમ જે કહ્યું છે ત્યાં લબ્ધિ પર્યાપ્તા સમજવાના છે. આ લબ્ધિ પર્યાપ્ત પૃથ્વીકાય આદિને પણ ઉત્પત્તિથી દેશેન છે. આવલિકા જેટલા પ્રારંભના કાલમાં એટલે અપર્યાપ્તાવસ્થામાં જ બીજું ગુણસ્થાનક હોય છે. અપર્યાપ્તાવસ્થામાં રહેલા લબ્ધિ પર્યાપ્તા ને. કરણ અપર્યાપ્તા કહેવાય છે. અહીં અપર્યાપ્ત એકે. આદિ જીવસ્થાનમાં કરણ અપર્યાપ્તાની પણ ભેગી વિવેક્ષા છે તેથી અપર્યા. બાદર એકે. આદિમાં ૧ લું ૨ જુ ગુણસ્થાનક કહ્યું છે. આજ રીતે. અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને વધારામાં ૪થું ગુણસ્થાનક પણ જાણવું. પણ અવિરતિ સમ્યગદષ્ટિ જીવ એકે. આદિમાં જાતે નર્થ માત્ર સંજ્ઞી. પંચેન્દ્રિયમાં જ જાય છે તેથી અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિયને જ વધારામાં ૪થું ગુણસ્થાનક કહ્યું છે બાકીના અપર્યાપ્તામાં નહિ.
૪. અપર્યાપ્તા સૂકમ એકેન્દ્રિયથી અપર્યાપ્તા અસંગ્નિ પંચેન્દ્રિય સુધી છ એ જીવસ્થાનકમાં વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિના પ્રથમ સમયે કામણ કાગ હેય છે. બાકીના સમયે રિકમિશ્નકાયએગ હોય છે.
મતાંતર - શરીર પર્યામિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં પણ મનુષ્ય તિર્યંચને દારિક કાગ તથા કેવ-નારકીને વૈક્રિય. કાય. કેટલાક આચાર્યો માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org