________________
થયે પ્રતિશલાકામાં એક દાણે નાખવે, પછી અનવસ્થિત ઉપાડીને ખાલી થયે શલાકામાં એક દાણે નાખો.
આમ વારંવાર અનવસ્થિતથી શલાકા ભરતા જવું. શલાકા પૂર્ણ થયે અનવસ્થિત ભરી રાખી શલાકા ખાલી કરી પ્રતિશલાકામાં દાણો નાખો. પાછા અનવસ્થિતથી શલાકા ભરતા જવું. અને શલાકા ખાલી થયે પ્રતિશલાકામાં એક એક દાણે નાખતા જવું, આ પ્રક્રિયાથી પ્રતિશલાકા પૂર્ણ ભરાઈ ગયા પછી, ખાલી થયેલ શલાકા ભરે અને અનવસ્થિત ભરી રાખીને પ્રતિશલાકા ઉપાડીને આગળ આગળ દ્વીપસમુદ્રમાં દાણા નાખતા ખાલી થયે મહાશલાકામાં ત્રીજે દાણ પડે. આ રીતે મહાશલકા સંપૂર્ણ ભરાઈ જાય તેમ કરવું. અને મહાશલાકામાં છેલ્લે દાણો પડે ત્યારે પ્રતિશલાકા ખાલી થયે હોઈ શલાકાને પૂર્વવત્ ખાલી કરીને તેમાં દાણે નાખો અને અનવસ્થિતથી પુનઃ શલાકા ભરતા જવું. શલાકા ભરાઈ જાય એટલે અનવસ્થિત સ્થાપી રાખી શલાકા ખાલી કરીને બીજે દાણે પ્રતિશલાકામાં નાખવો. આ પ્રક્રિયાથી આખે પ્રતિશલાકા ભરી દે. ત્યાર પછી શલાકા પૂર્વોક્ત રીતે અનવસ્થિતથી ભરે અને છેલ્લે અનવસ્થિત ભરી રાખો.
આમ ચારે પ્યાલા ભરાઈ જાય છે.
અત્યાર સુધી દ્વીપ સમુદ્રમાં નાખેલા દાણું તથા ચારે પ્યાલાના રહેલા દાણા આ બધાને સરવાળો થાય તે જઘન્ય પરિત અસંખ્યાત જાણવું.
પ્યાલાએ ભરવાની પ્રક્રિયાના કેટલાક નિયમ
(૧) પ્રથમ અનવસ્થિત પ્યાલા તથા શલાકા, પ્રતિશલાકા, મહાશલાક. આ દરેક પ્યાલા વેદિકાયુક્ત જગતી સહીત જંબુદ્વીપના માપના તથા ૧,૦૦૦ એજન ઉંડા જાણવા.
(૨) દરેક પ્યાલા શિખા સુધી ભરવાના, એક પણ દાણે નાખીએ તો સમાય નહીં ત્યાં સુધી ભરવાના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org