________________
(૩) અનવસ્થિત પ્યાલે પહેલો જ લાખ જનને છે. પછી તેના માપ બદલાતા જાય છે. પ્રથમ પ્યાલો નિશ્ચિત માપન હેવા છતાં યેગ્યતાની અપેક્ષાએ તેને અનવસ્થિત કહેલ છે.
(૪) અનવસ્થિત ખાલી થાય ત્યારે એક દાણો અવશ્ય શલાકામાં નાખવું જ પડે. શલાકા ખાલી થયે એક દાણો અવશ્ય પ્રતિ શલાકામાં નાખવું જ પડે. પ્રતિશલાકા ખાલી થયે એક દાણે અવશ્ય મહાશલાકામાં નાખવું જ પડે.
(૫) તેથી જ શલાકા આખો ભરાઈ ગયે હોય અને એક પણ દાઓ સમાય તેમ ન હોય તે અનવસ્થિત ઉપાડી શકાય નહીં, પણ શલાકા ઉપાડીને ખાલી કરી પ્રતિશલાકામાં દાણો નાખવાનો. અને પછી પાછે અનવરિથતથી શલાકા ભરાય.
(૬) આ જ રીતે પ્રતિશલાકા ભરાઈ ગયા હોય તે શલાકા ઉપાડી શકાય નહીં. પણ શલાકા ભરી રાખો. તથા અનવસ્થિત ભરી રાખો. અને પ્રતિશલાકા ખાલી કરે. અને તેને સાક્ષીરૂપ દાણ મહાશલાકામાં નાખે. પછી જ શલાકા ઉપાડીને ખાલી કરી એક દાણે પ્રતિશલાકામાં નાખો પછી પાછો અનવસ્થિત ઉપાડીને ખાલી કરી એક દાણે શલાકામાં નાખવે.
(૭) અનવરિત ન જ ઉપાડી શકાય તેમ હોય (કેમકે અનવસ્થિત ખાલી થયે દાણે શલાકામાં નાખવું પડે, અને શલાકા ભરાઈ ગયે હેય) ત્યારે જ શલાકા ઉપાડ, શલાકા ન જ ઉપાડી શકાય તેમ હોય ( કારણ કે પ્રતિશલાકા ભરાઈ ગયે હેઈ, શલાકા ખાલી કરે તે દાણે પ્રતિશલાકામાં નાખવા પડતા દાણાની જગા નથી) ત્યારે પ્રતિશલાકા ઉપાડો. મહાશલાકા તે ઉપાડીને ખાલી કરવાને હેતા જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org