________________
૮૪. કમબંધના મૂળ હેતુ છે. મિથ્યા અવિરતિ, કષાય, ગ–
મિથ્યાત્વના ૫ ભેદ છે.
અવિરતિના ૧૨ ) . કષાયના ૨૫ છે છે રોગના ૧૫ » કુલ ૫૭
આનું વિવેચન પ્રથમ કર્મગ્રંથમાં કરેલ છે. (પદાર્થ પ્રકાશ ભાગ ૩જે પૂ. રથી ૫) પ્રથમ ગુણસ્થાનક સુધી જ મિથ્યાત્વ હેવાથી પ્રથમ ગુણસ્થાનકે મૂળબંધ હેતુ ૪ રજા ગુણ થી પાંચમી ગુણ સુધી મૂળ-બંધહેતુ ત્રણ જ. અવિરતિ જવાથી છઠ્ઠા ગુણ થી ૨, તથા દશમાં ગુણ. સુધીજ કષાય હોવાથી ૧૧ માં ગુણ. થી ૧ માત્ર યોગ રહે ચૌદમે ચોગ પણ ન હોવાથી બંધ હેતુ નથી તેથી કર્મ બંધ પણ નથી, છે
- નીચેની હકિકત ધ્યાનમાં લેવાથી ચૌદ ગુણસ્થાનકમાં ઉત્તર બંધ હેતુઓને પણ ખ્યાલ આવી જશે. (૧). પાંચ મિથ્યાત્વ ૧લા ગુણસ્થાનક સુધી જ હેય છે. (૨) ત્રસકાયની વિરતિ પમાં ગુણ સ્થાનકથી હોય છે. જ્યારે બાકી બધી જ વિરતિ ૬ ઠ્ઠા ગુણસ્થાનકથી હોય છે.
દ (૩) અનંતાનુબંધિ કષાય રજા ગુણસ્થાનક સુધી, અપ્રત્યાખ્યાનીય કષાય, ૪થા ગુણ. સુધી, પ્રત્યાખ્યાનીય કષાય ૫ માં ગુણ સુધી, સંજવલન, કષાય-૩-નવમામાં ગુણ સુધી તથા સંજવલન લેભ ૧૦ માં ગુણસ્થાનક સુધી હેય છે. હાસ્યાદિ આઠમા તથા વેદ ૩-નવમાં ગુણ સુધી હોય છે.
() ગની સંખ્યા પૂર્વેના કોઠામાં જ આપેલ છે. આટલી વસ્તુ ખ્યાલમાં લેતા ગુણસ્થાનકે ઉત્તર બંધહેતુની સંખ્યા આપોઆપ સમજાઈ જશે.
દે, 1 સામાનતા અનંતાનુબધિ કષાયને ઉદય રજા ગુણસ્થાનક વિધી બતાવેલ છે. પણ ચેથા ગુણસ્થાનકે અનંતાનુબંધિ કષાયને સત્તામાંથી સર્વ ક્ષય કર્યો પછી મિથ્યાત્વને ઉદય થતા પ્રથમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org