________________
પ૭
માનિક દેવે તે અંગુલના દ્વિતીય વર્ગમૂલને તૃતીય વર્ગમૂલથી ગુણતા અથવા અંગુલના તૃતીય વર્ગમૂળના ઘનની જે રાશિ આવે તેટલી શ્રેણિના પ્રદેશ પ્રમાણ છે. ___ तथा वैमानिकदेवा घनीकृतस्य लोकस्य या उर्ध्वाधआयता एकप्रादेशिक्यः श्रेणयोऽङ्गलमात्रक्षेत्रप्रदेशराशिसम्बन्धितृतीयवर्गमूलघनप्रभाणास्तासां ચાવાન શારિરતાવ-પ્રમાણઃ |
તથા વૈમાનિક દેવે અંગુલમાત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિના ત્રીજા વર્ગમૂળના ઘન પ્રમાણ ઘનીકૃત લોકની ઉર્વ અધ લાંબી એક પ્રાદેશિક શ્રેણિઓના જેટલો પ્રદેશ રાશિ છે તેટલા પ્રમાણમાં જાણવા.
નારકીઓ તે અંગુલના પ્રથમ વર્ગમૂલ ગુણિત અંગુલના દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ શ્રેણિએ જેટલા છે.
ભવનપતિ તે અગુંલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગની શ્રેણિ જેટલા છે.મતાંતરે અંગુલના પ્રથમ વર્ગમૂળ ગુણિત તૃતીય વર્ગમૂળ પ્રમાણ .ણિઓ જેટલા છે. તથા વૈમાનિક દેવે પણ અંગુલના બીજા વર્ગમૂળ ગુણિત તૃતીય વર્ગમૂલ પ્રમાણ શ્રેણિ જેટલા છે, તેથી આ બંને પ્રકારના દેવેનું પ્રમાણ નારકીના અસંખ્યાતમાં ભાગે થાય, પણ વ્યંતર દેવો પ્રતરને સંખ્યાત જનનાચિ પ્રદેશથી ભાગતા જે આવે તેટલા છે. અર્થાત્ શ્રેણિને સંખ્યાત એજનના પ્રદેશથી ભાગતા જે આવે તેટલી શ્રેણિએ જેટલા થાય. તેજ રીતે જોતિષી દે પણ પ્રતરને ૨૫૬ અંગુલ પ્રમાણસૂચિ ક્ષેત્રના પ્રદેશોથી ભાગતા જે આવે તેટલા અર્થાત્ શ્રેણિને બેસે છપ્પન સૂચિ અંગુલના પ્રદેશ રાશિથી ભાગતા જે આવે તેટલી શ્રેણિઓ જેટલા છે, એટલે ભવનપતિને વૈમાનિક દેવેની શ્રેણિઓથી અસંખ્ય ગુણ શ્રેણિઓ વ્યંતર–તિષી આવે છે (બંતરથી જોતિષ સંખ્યાત ગુણા) તેથી નારક કરતાં વ્યંતર તિષની અપેક્ષાએ દે અસંખ્ય ગુણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org