________________
પ્રા-લાંતિકાદિદે કરતા સનસ્કુમારાદિ દેવ અસંખ્યાત ગુણ છે. કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં અલ્પ બહુવના મહાદંડકમાં લાંતકદેવથી જેથી નારકીમાં, તેથી બ્રહ્મદેવલોકમાં તેથી ત્રીજી નારકીમાં, તેથી મહેન્દ્ર દેવલોકમાં અને તેથી સનકુમાર દેવલોકમાં કમશઃ અસંખ્યાત ગુણ જી કહેલા છે.
" तेभ्योऽपि लान्तककल्पे देवा असंख्येयगुणाः अतिबृहत्तमश्रेण्य संख्येयभागगतनभःप्रदेशराशिप्रमाणत्वातू, तेभ्योऽपि चतुर्थ्या पङ्कप्रभायां पृथिव्यां नैरयिका असंख्येयगुणाः, युक्तिः प्रागिव भावनीया, तेभ्योऽपि ब्रह्मलोककल्पे देवा असंख्येयगुणाः, युक्तिः प्रागुक्तैव, तेभ्योऽपि तृतीयस्यां वालुकाप्रभायां पृथिव्यां नैरयिका असंख्येयगुणाः, तेभ्योऽपि माहेन्द्रेकल्पे देवा असंख्येयगुणाः, तेभ्योऽपि सनत्कुमारकल्पे देवा असंख्येयगुणाः, युक्तिः सर्वत्रापि प्रागुक्तैव ।
–પ્રજ્ઞાપના ટીકા. - તેના કરતા અતિ બૃહત્તમ શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશ પ્રદેશની રાશિ જેટલા હોવાથી લાંતક દે અસંખ્ય ગુણ છે. તેનાથી ચોથી પ્રકપ્રભા પૃથ્વીના નારકે અસંખ્ય ગુણ છે, યુક્તિ પૂર્વની જેમ જાણવી, તેથી બ્રહ્મદેવ લોકના દેવે અસંખ્ય ગુણા છે યુક્તિ પૂર્વની કહ્યા મુજબ. તેથી ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નારકીઓ અસંખ્ય ગુણ તેથી મહેન્દ્ર દેવલોકમાં દેવ અસંખ્ય ગુણ છે તેથી સનકુમાર કપમાં દેવ અસંખ્ય ગુણ છે. બધે યુક્તિ પૂર્વમાં કહેલી જ છે.
તે પછી શુકલ વેશ્યાવાળા છ કરતા પર્વ વેશ્યાવાળા જીવો અસંખ્યાતગુણ કેમ નહીં ?
' ઉ૦ – લાંતકાદિ દેવ કરતા સનકુમારાદિ દેવો અસંખ્યાતગુણ છે, તેથી જ દેવગતિમાં લેશ્યાનું અલ્પબહત્વ વિચારીએ તે શુકલ લેશ્યાથી પત્ર લેશ્યાવાળા જી અસંખ્યાતગુણ આવે, પણ અહીં તે સર્વ જેની અપેક્ષાએ અલ્પબદુત્વ વિચારાય છે અને શુકલ વેશ્યાવાળા દેવે કરતા શુકલ લેશ્યાવાળા તીર્ય અસંખ્યાતગુણ છે એટલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org