________________
Ran
n
ond
રિલ
સંસારમાંથી ઉત્પન્ન થયેલા કષાય ને જે ગુરુની નિશ્રા વિના નાશ કરવા ઈચ્છે છે, તે આત્મા છે ભયંકર જળચરાના સમૂહથી યુક્ત સમુદ્રને તરાપા વિના 8 તરવા ઈચ્છે છે.
.. શુદ્ધ આજ્ઞાથી આત્માને વિષે ચિત્તવાળા (પરવૃતાંત પ્રત્યે આંધળા બહેરા મૂગાં જેવા) જીને પ્રાયઃ કરીને અતિરૌદ્ર (નરકાદિ ગતિમાં લઈ જનાર) એવું પણ કર્મ તથા સ્વભાવે જ ફળ આપતું નથી કે અર્થાત્ નિષ્ફળ જાય છે.'
બુદ્ધિશાળી પુરુષે સર્વત્ર ઉચિત કરવું છે આ રીતે ફલ સિદ્ધિ થાય છે..
ભાવથી જિનાજ્ઞા પણ આ (ઉચિત કરવું તે) જ છે.
ઉપદેશપદ
તીર્થકર ભગવતેના આગમ સૂવોને જેઓ ન્યાયાજિત દ્રવ્યથી લખાવે છે તેઓ વસ્તુતઃ મુક્તિ છે પુરીમાં નિવાસ સ્વીકારપત્ર (દસ્તાવેજ ) લખાવે છે. જે
-ઉપદેશ તરંગિણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org