________________
૩૭
૨૧. સૂમ બાદર એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના પર્યાપ્તા
અપર્યાપ્તા બધાજ અને મન હેતુ નથી. તેથી તેઓ અસંશી
કહેવાય છે. ૨૨. ચઉરિન્દ્રિયાદિને ઈન્દ્રિયતિ પૂર્ણ થયા પછી બાકીની પર્યા
પ્તિઓ અપૂર્ણ હોવા છતા ચક્ષુદર્શન કેટલાક આચાર્યો માને છે તેથી તેમના મતે ત્રણ અપર્યાપ્તા જીવસ્થાનકે પણ અહીં જાણવા. અપર્યાપ્તાથી અહીં કરણ અપર્યાપ્તા પણ લબ્ધિ
પર્યાપ્તા જાણવા. ૨૩. અહીં પણ અપર્યાપ્તાથી કરણ અપર્યાપ્તા જાણવા પણ લબ્ધિથી
પર્યાપ્તા જાણવા. કેમ કે લબ્ધિ અપર્યાપ્ત જીવોને માત્ર નપુંસક વેદ જ હોય છે. અહીં દ્રવ્ય વેદની અપેક્ષાએ ચાર જીવસ્થાનક જાણવા, તથા મતાંતરે ભાવ વેદની અપેક્ષાએ પણ ચાર જીવ
સ્થાનક જાણવા. ૨૪. સાતે અપર્યાપ્તાને વિગ્રહગતિમાં અણુહારીપણું હોય છે. તથા
કેવળજ્ઞાની ભગવંતને સમુદ્દઘાતમાં કામણ કાયાગે (૩, ૪, ૫ સમયે) તથા અગી કેવળીને પણ અણુહારીપણું હોય છે. તેથી
પર્યાપ્ત સંજ્ઞી પંચે. જીવભેદ પણ આ માર્ગણામાં કહેલ છે. ૨૫. સાસ્વાદનવાળી કાળ કરીને સૂકમ એકેન્દ્રિયમાં જતા નથી તેથી અપર્યાપ્તા છ જ જીવ ભેદ કહ્યા છે.
अपर्याप्तसूक्ष्मैकेन्द्रियेऽपि न सासादनसम्भवः साम्नादनस्य मनाक् शुभपरिणामरुपत्वात् , महासंकिलष्टपरिणामस्य च सूक्ष्मैकेन्द्रियमध्ये उत्पादाभिधानात् इति ।
વતુર્થ જર્મગ્રંથ ગા. ૩ ની ટીકા અપર્યાપ્તા સૂમ એકેન્દ્રિયમાં સાસ્વાદનને સંભવ નથી કેમ કે સાસ્વાદન કંઇક શુભ પરિણામ રૂપ છે, - જ્યારે મહાસંકિષ્ટ પરિણમી જીવની જ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પત્તિ કહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org