________________
-
ક
(૨) દેવગતિ – ગુણસ્થાનક ૧ થી ૪ ગુણ | બંધ | બંધવિચ્છેદ, અબંધ વગેરે. આઘે | ૧૦૪ . ૮, સૂક્ષ્મ ૩, વિકલે. ૩, આહા. ર સિવાય ૧ | ૧૦ | જિનનામકર્મને અબંધ.
નપુંસક ૪, એકેન્દ્રિય, સ્થાવર, આપનો બંધવિચ્છેદ. ૨ | ૯૬ | તિર્યંચ ૩ આદિ ૨૫ ને બંધ વિરોદ.
મનુષ્પાયુષ્યનો અબંધ. ૭૨ | મનુષ્પાયુષ્ય, જિનનામકર્મને બંધ વધે.
(6) पंकप्रभाधूमप्रभातमः प्रभासु सम्यक्वसभावेऽपि क्षेत्रमाहात्म्येन तथाविधाध्यवसायाभावात्तीर्थ करनामबंधो नारकाणां नास्तीत- 3 ने કર્મગ્રંથ ગાથા ૫ ની અવસૂરિ.
(૭) સાતમી નારકીને જીવ ત્યાંથી નીકળીને મનુષ્ય ન થાય. તેથી મનુષ્યાયુષ્ય ન બંધાય.
(૮) પ્ર, :–૭મી નારકીને જીવ મનુષ્યમાં જતો નથી, તે. પછી મનુષ્યને યોગ્ય મનુષ્ય ૨ તથા ઉચ્ચગોત્રને બંધ ૭ મી નરકમાં કેમ થાય ?
ઉ.–સામાન્યતઃ જે ગતિમાંથી જીવને જે ગતિ આદિમાં જવાની યોગ્યતા ન હોય તેને યોગ્ય કર્મ ન બંધાય એ વાત સાચી, તેથી જ ૭ મી નરકમાં પણ ૧ લા ગુણસ્થાનકે મનુષ્ય ૨ અને ઉચ્ચગોત્રને બંધ નથી, પણ ૭મી નરકમાં ૩ જું, ૪થું ગુણસ્થાનક હેય છે. અને આ બે ગુણસ્થાનકે તિયચ ૨, નીચત્ર ગુણસ્થાનકની વિશુદ્ધિના કારણે જ બંધાઈ શકે નહિ. વળી દેવ ૨, નરક ર તે ભવના કારણે જ બંધાતી નથી. આમ ગુણસ્થાનક અને ભવના કારણે પ્રતિપક્ષ
પ્રકૃતિઓ બંધાતી ન હોવાથી બાકી રહેલ મનુષ્ય ૨ અને ઉચ્ચગેત્ર ' જ સાતમી નરકમાં ત્રીજા ચેથા ગુણસ્થાનકે ગુણપ્રત્યય બંધાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org