________________
-
સામાન્યથી નારકીને બંધ બતાવ્યો હવે પ્રત્યેક નારકીને જુદા બતાવાય છે. ૧ લી, ર, ૩ જી નરક-સામાન્ય બંધ મુજબ અર્થાત
ગુણ | એ | ૧ | ૨ | ૩
બંધ | ૧૦૧ | ૧૦૦ | ૯૬ | ૭૦ ૭૨ ૪ થી, ૫ મી, ૬ ઠ્ઠી નરક :–
ઉપર પ્રમાણે પણ ક્ષેત્રના પ્રભાવે, તથાપ્રકારની વિશુદ્ધિના અભાવે તીર્થકર નામકર્મ બંધાતું નથી તેથી તે સિવાય, એટલે
ગુણ | એ | ૧ |
બંધ | ૧૦૦ ૭ મી નરક –
| બંધવિરછેદ અબંધ વગેરે. ઘે મનુષ્પાયુષ્ય સિવાય ઉપર પ્રમાણે,
મનુષ્ય ૨, ઉચ્ચગેત્રને અબંધ, નપુંસક, તિર્યંચાયુ
ને બંધ વિચ્છેદ. ૯૧ | તિર્યચર આદિ ૨૪ ને બંધવિછે.
મનુષ્ય ૨૮ ઉરચત્રને બંધ વધે.
ગુણ | બંધ
૭૦ |
* *
થિણુદ્ધિ ૩, દુર્ભગ ૩, અનંતાનુબંધિ , મધ્યમસંઘયણ ૪, મધ્યમસંસ્થાન ૪, અશુભવિહાગતિ. સ્ત્રીવેદ, નીચગેત્ર, ઉદ્યોત.
(૫), ત્રીજા ગુણસ્થાનકે આયુષ્ય બંધાતું જ નથી. મનુષ્પાયુષ્ય સિવાયના ૩ આયુષ્યને તે બંધવિચ્છેદ થઈ જ ગયા છે. મનુષ્યાયુષ્ય ૪ થા ગુણસ્થાનકે નારકીને બંધાતુ હોવાથી ત્રીજા ગુણસ્થાનકે અબંધ કોો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org