SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) નરગતિ :— ગુણ॰ ખય આઘે ૧૦૧ ૧ ૧૦૦ ર ૯૬ ૩ ૪ ७० ૭૨ ગતિ માણા ગુણસ્થાનક ૧ થી ૪ ખંધવિચ્છેદ્ય, અખંધ વગેરે. રવૈક્રિય ૮, જાતિ ૪, સ્થાવર ૪, આહારક ર, આતપવિના. જિનનામકર્મના અબંધ, નપુંસક ૪ ના ખંવિચ્છેદ ૩. તિર્યંચ ૩૪ આદિ ૨૫ ના વિચ્છેદ. મનુષ્ય આયુષ્યને પ અબધ. જિનનામક, મનુષ્યાયુષ્યના અ ંધ વધે. (૨) વૈક્રિય ૮ :– દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાસુષ્ય, વૈક્રિયશરીર, વૈક્રિય અગાપાંગ. જાતિ ૪:–એકેન્દ્રિયજાતિ, એઈં.- જાતિ, તેઈં.-જાતિ, ચઉ.-જાતિ, સ્થાવર ૪ :- સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત. આહારક ૨:- મહારક શરીર, આહારક અંગેાપાંગ. નારકીના જીવ ત્યાંથી નિકળીને નારક, દેવ, એકે. કે કિલે. મ જતા નથી તેથી તેને ચેાગ્ય નૈ. ૮ આદિ પ્રકૃતિએ નારકીને ખંધા નથી. વળી આહારક ૨ તા ૭ માં ગુણુસ્થાનકે બધાય છે, જ્યારે નારકીને ૧ થી ૪ જ ગુણસ્થાનક હાય છે તેથી આહારક ૨ પણ ન મથાય. Jain Education International (૩) નપુંસક ૪:– નપુ ંસકવેદ, મિથ્યાત્વમેાહનીય, ડક, સેવા. બીજા ક ગ્રંથમાં ૧લા ગુણસ્થાનકના અ ંતે ૧૬ પ્રકૃતિને 'વિચ્છેદ કહ્યો છે. તેમાંથી ખાર પ્રકૃતિએ આઘે જ નીકળી ગઇ છે તેથી બાકીની ચાર પ્રકૃતિના ખંધવિચ્છેદ ૧લે ગુરુસ્થાનકે હાય છે. (૪) ખીજા કર્મગ્રંથમાં મધના કોઠામાં બીજા ગુરુસ્થાનકના અંતે તિયાઁચ ૩ આદિ જે ૨૫ પ્રકૃતિના બધવિચ્છેદ બતાયૈ છે, તે જ અહી' સમજી લેવા. તે ૨૫ પ્રકૃતિ આ પ્રમાણે છે. — તિય ચ ૩, ― For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy