SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ૪૨–આ માણાએમાં કેવળજ્ઞાની, ક્વસ્થ, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, પર્યાપ્તા, અપર્યોપ્તાદિ બધાના સમાવેશ હાવાથી સર્વ ઉપયાગ કહ્યા છે. ૪૩-આ માણાઓમાં છદ્મસ્થ જ હાવાથી કેવળજ્ઞાન-કેવળદન ન હાય. ૪૪--આ માગણુાઓમાં સમ્યકત્વ ને સયમ નથી તેથી પ–જ્ઞાન તથા અવિધ કેવળદન ન હેાય તેમજ વિભગજ્ઞાન અને ચક્ષુદન ભવના કારણે જ હેાતા નથી તેથી બાકીના બે અજ્ઞાન અને અચક્ષુદન ત્રણ જ ઉપયેાગ હાય છે. ૪૫–ચરિન્દ્રિય અસ'જ્ઞીને ચક્ષુરિન્દ્રિય હાવાથી ઉપરોક્તમાં ચક્ષુદ”ન વધે. ૪૬-આ માગણુાઓમાં સમ્યક્ત્વ સયમ નથી તેથી પ-જ્ઞાન, એ દર્શીન ન હાય, બાકીના પાંચ ઉપયાગ હાય. અહી' અવધિદશ નના જે અભાવ કહ્યો છે તે કામ ગ્રંથિકાના મતના હિસાબે જ જાણવા. બાકી સિદ્ધાંતમાં વિભ ગજ્ઞાન જોડે અવધિ દન માન્યું છે. ૪૭–કેવળજ્ઞાનીઓને કેવળજ્ઞાન કેવળદાન ભેજ ઉપયેાગ હાય છે, કેમકે છાજ્ઞસ્થિક જ્ઞાન કેવળજ્ઞાન વખતે હાતા નથી. આ વાત પ્રથમ ક ગ્રંથમાં બતાવી છે. ૪૮-મ એ માગણામાં સમ્યકત્વ હાયજ, તેથી અજ્ઞાન ત્રણ નીકળી ગયા. સથમ હાવાના કારણે મન:પર્યવ જ્ઞાન પણ હાય અને કેવળજ્ઞાનનેા પણ આ બે માણામાં સમાવેશ થતા હોવાના કારણે કેવળજ્ઞાન, કેવળદ ન પણ હાય તેથી ૫ જ્ઞાન૪ દન. × ૪૯–ઉપર પ્રમાણે પશુ વધારામાં સવરતિ સામાયિક નથી તેથી મનઃપવ જ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન નથી એટલે ત્રણ જ્ઞાન, || ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy