________________
૪૯
૪૨–આ માણાએમાં કેવળજ્ઞાની, ક્વસ્થ, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, પર્યાપ્તા, અપર્યોપ્તાદિ બધાના સમાવેશ હાવાથી સર્વ ઉપયાગ કહ્યા છે.
૪૩-આ માણાઓમાં છદ્મસ્થ જ હાવાથી કેવળજ્ઞાન-કેવળદન ન હાય.
૪૪--આ માગણુાઓમાં સમ્યકત્વ ને સયમ નથી તેથી પ–જ્ઞાન તથા અવિધ કેવળદન ન હેાય તેમજ વિભગજ્ઞાન અને ચક્ષુદન ભવના કારણે જ હેાતા નથી તેથી બાકીના બે અજ્ઞાન અને અચક્ષુદન ત્રણ જ ઉપયેાગ હાય છે. ૪૫–ચરિન્દ્રિય અસ'જ્ઞીને ચક્ષુરિન્દ્રિય હાવાથી ઉપરોક્તમાં ચક્ષુદ”ન
વધે.
૪૬-આ માગણુાઓમાં સમ્યક્ત્વ સયમ નથી તેથી પ-જ્ઞાન, એ દર્શીન ન હાય, બાકીના પાંચ ઉપયાગ હાય.
અહી' અવધિદશ નના જે અભાવ કહ્યો છે તે કામ ગ્રંથિકાના મતના હિસાબે જ જાણવા. બાકી સિદ્ધાંતમાં વિભ ગજ્ઞાન જોડે અવધિ દન માન્યું છે.
૪૭–કેવળજ્ઞાનીઓને કેવળજ્ઞાન કેવળદાન ભેજ ઉપયેાગ હાય છે, કેમકે છાજ્ઞસ્થિક જ્ઞાન કેવળજ્ઞાન વખતે હાતા નથી. આ વાત પ્રથમ ક ગ્રંથમાં બતાવી છે. ૪૮-મ એ માગણામાં સમ્યકત્વ હાયજ, તેથી અજ્ઞાન ત્રણ નીકળી ગયા. સથમ હાવાના કારણે મન:પર્યવ જ્ઞાન પણ હાય અને કેવળજ્ઞાનનેા પણ આ બે માણામાં સમાવેશ થતા હોવાના કારણે કેવળજ્ઞાન, કેવળદ ન પણ હાય તેથી ૫ જ્ઞાન૪ દન.
× ૪૯–ઉપર પ્રમાણે પશુ વધારામાં સવરતિ સામાયિક નથી તેથી મનઃપવ જ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન નથી એટલે ત્રણ જ્ઞાન,
|| ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org